1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદના શરદી, ખાંસી, ફીવર અને કોલેરા સહિત વાયરલ કેસમાં થયો વધારો,

અમદાવાદઃ શહેરમાં ઉત્તર-પૂર્વ ઠંડા પવનને લીધે લોકોમાં શરદી, ખાંસી, ફીવર અને કોલેરા સહિત કેસમાં વધારો થઈ રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અમરાઈવાડી, બહેરામપુરા અને લાંભા વિસ્તારમાં એક-એક કોલેરાના કેસો પણ નોંધાયા છે. છેલ્લા બે દિવસથી ઠંડીમાં પણ વધારો થતાં સરકારી અને ખાનગી દવાખાનાઓમાં શરદી, ખાંસી, વાયરલ ફીવરના દર્દીઓની લાઈનો જોવા મળે છે. શહેરમાં 17 […]

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો 25મી ડિસેમ્બરથી પ્રારંભ, વિવિધ કાર્યક્રમોનું આયોજન

અમદાવાદઃ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે 25મી ડિસેમ્બરથી 31 મી ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવેલ યોજાશે. જેના માટે એએમસી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. કાંકરિયા કાર્નિવલ દરમિયાન રાત્રે ભવ્ય આતશબાજી અને લેસર શોનું આયોજન કરાયુ છે. કાંકરિયા પરિસરને રંગેબેરંગી લાઇટિંગથી શણગારવામાં આવશે. વિવિધ અવનવી પ્રકારની થીમો ઉપર લાઇટિંગ કરવાનું આયોજન કરાયુ છે. અમદાવાદમાં દર […]

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં AMCએ દુકાન પાસે કચરો ફેંકીને ગંદકી કરાતાં 22 દુકાનોને કરી સીલ

અમદાવાદઃ શહેરને સ્વચ્છ રાખવા માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. એએમસી દ્વારા શહેરના નાગરિકોને પણ શહેરને સ્વચ્છ રાખવા માટે અપિલ કરવામાં આવી છે. દરમિયાન શહેરના જાહેર રોડ-રસ્તાઓ પર ગંદકી કરનારાઓ સામે દંડનિય કાર્યવાહી કરવા આદેશ અપાયા બાદ જાહેર રોડ ઉપર ગંદકી, કચરો ફેંકવો, શાકભાજી વેચતા ફેરીયા, પાનના ગલ્લા ચાની કીટલીઓ વગેરે પર […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર ટેક્સી અને ઓટોરિક્ષાને એક કિમી દુર પાર્કિંગ અપાતા વિરોધ

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર ટેક્સી અને ઓટોરિક્ષાઓને પાર્કિંગ એક કિલોમીટર દુર અપાતાં ટેક્સી ચાલકોએ ભારે વિરોધ કર્યો છે. અને હડતાળ પર ઉતરી ગયા હતા. એટલે ટેક્સીની પ્રિ-પેઈડ સેવા ખોરવાઈ ગઈ હતી. ટેક્સીચાલકો એરપોર્ટ ટર્મિનલની નજીક પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. જ્યારે એરપોર્ટ ઓથોરિટી પોતાના નિર્ણયમાં મક્કમ છે. એરપોર્ટ પર […]

અમદાવાદના શાસ્ત્રીબ્રિજની મરામત માટે એક તરફનો રસ્તો બંધ કરાતા ટ્રાફિક જામના દ્રશ્યો

અમદાવાદઃ  શહેરના સરખેજથી વિશાલા થઈને નારોલ તરફ જતાં હાઈવે પર શાસ્ત્રીબ્રિજના સમારકામ માટે હાઈવેનો એક તરફનો રસ્તો બંધ કરવામાં આવતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. તેથી વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. કારણ કે ટ્રાફિકના નિયમન માટે પોલીસની હાજરી જોવા મળતી નથી. અમદાવાદ શહેરના નારોલ-વિશાલા-સરખેજ નેશનલ હાઈવે નંબર 8 ઉપર શાસ્ત્રી બ્રિજ  સમારકામ માટે એક […]

અમદાવાદમાં રખડતા ઢોર નિયંત્રણ પોલીસી સામે માલધારી સમાજની મહિલાઓએ કર્યો વિરોધ

અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોરના નિયંત્રમ માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હાઈકોર્ટના નિર્દેશ બાદ નવી પોલીસી બનાવવામાં આવી છે, એમાં કડક નિયંત્રણો મુકાયા હોવાથી માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે માલધારી સમાજની મહિલાઓ દ્વારા વિરોધ કરાયો હતો. જેમાં ઇસનપુર, સરખેજ, પાલડી સહિતના વિસ્તારોમાં માલધારી સમાજની મહિલાઓએ થાળી અને ચમચી સાથે રોડ પર ઉતરી આવી હતી […]

AMC દ્વારા કૂતરાની વસતી ઘટાડવા માટે ખસીકરણ પાછળ કરોડનો ખર્ચ છતાં વસતીમાં વધારો

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કૂતરાની વસતી ઘટાડવા માટે ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. છતાયે કૂતરાની વસતી વધતા જાય છે. શહેરના તમામ વિસ્તારોમાં કૂતરાનો ત્રાસ જોવા મળી રહ્યો છે. અને કૂતરા કરડવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં રખડતા કૂતરાના કારણે લોકોને કરડવાથી લઈને અકસ્માતના બનાવો બની રહ્યા છે. એએમસી દ્વારા શહેરમાં કૂતરાઓનો […]

અમદાવાદના નારોલ-નરોડા હાઈવે પર બેકાબુ બનેલી ટ્રક ખારીકટ કેનાલમાં ખાબકી

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. વધુ એક અકસ્માત નારોલ-નરોડા હાઈવે પર સર્જાયો હતો. બેકાબુ બનેલી ટ્રક  રેલિંગ તોડીને ખરાકટ કેનાલમાં ખાબકી હતી. અકસ્માતમાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ નહોતી. અકસ્માતને પગલે આજુબાજુના રહિશો દોડી આવ્યા હતા. પોલીસે ટ્રકચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના નારોલ- […]

અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં આજે સાંજે અને રવિવારે સવારે પાણી વિતરણમાં વિક્ષેપ સર્જાશે

અમદાવાદઃ શહેરના પશ્વિમ વિસ્તારને પાણી પુરૂ પાડતા જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના 66 કેવીના વીજ સબ સ્ટેશનમાં મરામતની કામગીરીને કારણે વોટર પ્લાન્ટનો વીજ પુરવઠો સ્થગિત કરવામાં આવશે તેના લીધે શનિવારે સાંજે અને રવિવારે શહેરના પશ્વિમ વિસ્તારને અપાતા પાણી પુરવઠાના વિતરણમાં વિક્ષેપ સર્જાશે. આથી પશ્વિમ વિસ્તારના નાગરિકોએ આજે શનિવારે સવારનો પાણીનો પુરવઠો પુરા ફોર્સથી વધુ અપાશે. એએમસીના […]

અમદાવાદમાં કેન્દ્રિય ઈલેક્શન કમિશન દ્વારા 5 રાજ્યોના ચૂંટણી અધિકારીઓની કોન્ફરન્સ યોજાઈ

અમદાવાદઃ આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચની ટીમની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ચોથી એક દિવસીય રીજનલ કોન્ફરન્સ સહ સમીક્ષા બેઠક યોજાઈ હતી. ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીશ્રીઓની ટીમ દ્વારા 05 રાજ્યો અને 01 કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય નિર્વાચન અધિકારી તથા સ્ટેટ પોલીસ નોડલ ઑફિસર્સ સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, મતદાન મથકોની વિગતો અને આગામી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code