1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલો પર ટાઈમિંગ યોગ્ય રીતે સેટ ન કરાતા વાહનોની લાગતી લાઈનો

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકથી ભરચક રહેતા ક્રોસ રોડ પરના ટ્રાફિક સિગ્નલો પર યોગ્યરીતે ગ્રીન-રેડ લાઈટ્સનો ટાઈમિંગ સેટ કરાયો ન હોવાથી વાહનોની લાંબી કતારો સતત જોવા મળી રહી છે. મોટાભાગના ટ્રાફિક સિગ્નલો પર 25થી 30 સેકન્ડનો ટાઈમિગ હોવાથી વાહનચાલકોને લાંબી પ્રતિક્ષા કરવી પડે છે. જો 60થી 100 સેકન્ડ સુધીનો સમય આપવામાં આવે તો વધુ વાહનો પસાર થઈ […]

અમદાવાદમાં ફ્લાવર શોમાં નવા આકર્ષણો ઉમેરાયા, સરદાર પટેલની પ્રતિમાનું સ્કલ્પચર બનાવાયું

અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શો યોજાશે. આંતરરાષ્ટ્રીય કક્ષાના આ ફ્લાવર શો માટે છેલ્લા બે મહિનાથી તૈયારીઓ ચાલી રહી છે. ફ્લાવર શોમાં માત્ર વિવિધ રાજ્યોનાં ફૂલો જ નહીં, પરંતુ વિદેશી ફૂલો અને છોડ પણ જોવા મળશે. દર વર્ષે યોજાતા ફ્લાવર શોમાં નવું આકર્ષણ ઊભું […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીર બાલ દિવસ નિમિત્તે અમદાવાદમાં થલતેજ સ્થિત ગુરુદ્વારામાં દર્શન કર્યા

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીર બાલ દિવસ નિમિત્તે અમદાવાદમાં થલતેજ સ્થિત ગુરુદ્વારાની મુલાકાત લઈને દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીનું ગુરુદ્વારા કમિટી દ્વારા ભાવપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ગુરુદ્વારામાં ચાલી રહેલા નામ સ્મરણમાં પણ સહભાગી થયા હતા. શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદસિંહજીના શહીદ બાળકોને શ્રદ્ધાંજલિ આપવા માટે 26 ડિસેમ્બરના દિવસે વીર બાલ શહીદ દિવસ […]

અમદાવાદમાં એક જ દિવસમાં ડ્રિંક & ડ્રાઈવમાં 37 વાહનચાલકો નશાની હાલતમાં પકડાયાં

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ઘણા કિસ્સામાં વાહનચાલકો નશાની હાલતમાં પુરફાટ ઝડપે વાહન ચલાવીને અકસ્માત કરતા હોય છે, ત્યારે શહેરના પોલીસ કમિશનરે દારૂડિયા વાહનચાલકોને પકડવા માટે ઝૂંબેશ ચલાવવાનો આદેશ આપ્યો છે. દારૂ પીધેલી હાલતમાં વાહનચાલક પકડાશે તો તેની સામે પોલીસ ફરિયાદ કરાશે. જ્યારે દારૂડિયા વાહનચાલકને પકડનારા પોલીસ જવાનને 200 રૂપિયા ઈનામની જાહેરાત […]

અમદાવાદમાં સંસ્કૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા નારાયણી સંગમ મહિલા સંમેલન યોજાયું

અમદાવાદઃ  સંસ્કૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા “નારાયણી સંગમ”- મહિલા સંમેલન સોમવારે સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ હોલ, શાહીબાગ ખાતે યોજાયુ હતુ. આ સંમેલનમાં નારીને લગતા પ્રશ્નો, તેનું સમાધાન અને દરેક નારીએ કરવા જેવા કાર્યોની ઉપર ગહન ચિંતન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૫૦૦ થી વધુ બહેનો ઉપસ્થિત રહી હતી. મુખ્ય અતિથિ તરીકે પૂર્વ અધ્યક્ષ ગુજરાત રાજ્ય બાળ […]

દિલ્હીમાં ધુમ્મસને કારણે હવાઈસેવાને અસર, 8 ફ્લાઈટ જયપુર-અમદાવાદ ડાયવર્ટ કરાઈ

દિલ્હી એરપોર્ટે પ્રવાસીઓ માટે જાહેર કરી એડવાઈઝરી સંબંધિત એરલાઈન્સ કંપનીનો સંપર્ક કરવા પ્રવાસીઓને અપીલ ફલાઈટ ડાઈવર્ટ કરતા પ્રવાસીઓની મુશ્કેલીમાં થયો વધારો નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં પડેલી હીમ વર્ષાને પગલે સમગ્ર દેશમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. દરમિયાન કડકડતી ઠંડીને પગલે જનજીવનને પણ વ્યાપક અસર પડી રહી છે.દરમિયાન દિલ્હી સહિતના નગરોમાં વહેલી સવારે પડતી ધુમ્મસને કારણે હવાઈ […]

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો સોમવારથી થશે પ્રારંભ, વાહનો માટે નો-U ટર્ન જાહેર કરાયા

અમદાવાદઃ શહેરમાં કાંકરિયા કાર્નિવલનો તા.25મીને સોમવારથી દબદબાભેર પ્રારંભ થશે. કાંકરિયા લેક વિસ્તારને દુલ્હનની જેમ સોળે શણગારથી સજાવાયુ છે. કાંકરિયા કાર્નિવલ  31 ડિસેમ્બર સુધી ચાલશે. કાંકરિયા કાર્નિવલમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવવાના હોવાથીનો પાર્કિંગ ઝોન, નો સ્ટોપ અને નો યુ ટર્ન  સહિતના નિયમો જારી કરાયા છે. આ ઉપરાંત શહેરના સીજી રોડ પર 31 ડિસેમ્બરે લોકો ઉજવણી કરતા […]

બાળકોની સાચી કેળવણી અને સંસ્કાર, શાળાને ભરોસે ન છોડી શકાયઃ ઈન્દુમતી તાઈ

અમદાવાદઃ ડૉ. હેડેગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ આયોજિત  “નારાયણી સંગમ”- મહિલા સંમેલન  શક્તિ કન્વેશન સેન્ટર એસ.જી. હાઇવે ખાતે યોજાયુ હતુ.  આ કાર્યક્રમમાં 1500 થી વધુ બહેનો ઉપસ્થિત રહી હતી. મુખ્ય અતિથિ તરીકે  પુનરુઉત્થાન વિદ્યાપીઠના કુલપતિ ઇન્દુમતીબેન કાટદરે અને અખિલ ભારતીય માર્ગદર્શક ગીતાબેન ગુંડેની ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત કાર્યક્રમ અંતર્ગત નૃત્યગુરુ સ્મિતા શાસ્ત્રીની વિધાર્થીનીઓ દ્બારા ગણેશ […]

અમદાવાદના સિન્ધુભવન સહિત 5 પોઈન્ટ પર 15 દિવસ ટ્રાફિક નિયમોનું કડક અમલીકરણ કરાશે

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. જેમાં ઘણાબધી વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. ઉપરાંત રોડ પર આડેધડ વાહનો પાર્ક કરી દેતા હોય છે. દરમિયાન શહેરના 5 સ્પોટ પર 15 દિવસ સુધી કડકપણે ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા ગુજરાત હાઈકોર્ટે આદેશ આપતા પોલીસે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે. શહેરમાં વાહનચાલકો હજુપણ આડેધડ વાહનો પાર્ક […]

અમદાવાદમાં રવિવારે ‘નારાયણી સંગમ’ મહિલા સંમેલન યોજાશે

અમદાવાદઃ સંસ્કૃતિ સંવર્ઘન ટ્રસ્ટ ગુજરાત દ્વારા ‘નારાયણી સંગમ’ મહિલા સંમેલનનું કર્ણાવતી (અમદાવાદ)ના વૈષ્ણવદેવી સર્કલ નજીક કે.ડી.હોસ્પિટલની બાજુમાં આવેલા શ્રી શક્તિ કેન્વેનશન સેન્ટર ખાતે આવતીકાલે રવિવારે બપોરના 2 કલાકે યોજાશે. આ મહિલા સંમેલનમાં કર્ણાવતી પશ્વિમ વિભાગની વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલી લગભગ 1500થી વધારે મહિલાઓ ઉપસ્થિત રહેશે. સ્ત્રી શક્તિ જાગૃતિ થાય અને રાષ્ટ્ર નિર્માણ અને વિકાસમાં મહિલાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code