1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદના ગોતામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નકલી લેટરથી મકાનો ફાળવાયા

નકલી પઝેશન લેટર બનાવીને 21 સભ્યોને મકાનો એલોટ કરી દીધા પોલીસે કૌભાંડમાં એક શખસની ધરપકડ કરી એએમસીના અધિકારી અને કર્મચારીઓની સંડાવણીની શંકા અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગોતા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવવામાં આવી છે. આ યોજનામાં શહેરના મકાન વિહોણા ગરીબ પરિવારોને ડ્રો કરીને મકાનોની ફાળવણી કરવામાં આવે છે. જેના માટે ઓનલાઈન અરજીઓ પણ મંગાવવામાં આવી […]

અમદાવાદમાં AC, ફ્રિજના ગોદામમાં આગના બનાવમાં AMCની નિષ્ક્રિયતા જવાબદાર

જીવરાજની જ્ઞાનદા સોસાયટીમાં મકાનમાલિકે ઘરમાં ગોદામ બનાવ્યુ હતુ ગેસના 3000 બાટલા ફાટતા અને આગ લાગતા સગર્ભા મહિલા અને બાળકનું મોત, સોસાયટીના ચેરમેને અગાઉ મ્યુનિને લેખિત ફરિયાદ કર્યા છતાંયે પગલાં ન લેવાયા અમદાવાદઃ શહેરમાં રવિવારે જીવરાજપાર્ક ચારરસ્તા પાસેની જ્ઞાનદા સોસાયટીના 24 નંબરના બંગલાના ગ્રાઉન્ડ ફ્લોરમાં સ્ટોર કરેલા એસી, ફ્રીજ, લાઈટરના ગેસના બાટલા અને કોમ્પ્રેશર ફાટતાં આગ […]

અમદાવાદના શાહીબાગમાં કાર ડિવાઈડર કૂદીને રિક્ષા સાથે અથડાયા બાદ આગ લાગી

અકસ્માત બાદ કારમાં આગ લાગતા બળીને ખાક કારમાં બેઠેલા ત્રણ જણા અને રિક્ષામાં પ્રવાસ કરતા બેને ઈજા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ગત રાતના સમયે શાહીબાગ ડફનાળા પાસે કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને રિક્ષા સાથે અથડાઈ હતી. ત્યારબાદ કારમાં આગ લાગતા […]

અમદાવાદનું માણેકચોક ખાણી-પીણી બજાર કાલે સોમવારથી ફરી ધમધમશે

માણેકચોકમાં વર્ષો જુની ડ્રેનેજ લાઈન બદલવા ખાણીપીણી બજાર બંધ કરાયુ હતું ખાણીપીણીના વેપારીઓએ ફરી તૈયારીઓ શરૂ કરી દીધી રાત્રી બજારનો નજારો માણવા શહેરીજનો ઉમટી પડશે અમદાવાદઃ શહેરના માણેકચોક ખાણીપીણી બજારને ડ્રેનેજ લાઈનની કામગીરીને લીધે બંધ કરવામાં આવ્યું હતું. હવે ડ્રેનેજલાઈનની કામગીરી પૂર્ણ થઈ જતાં કાલે સોમવારથી ફરી માણેકચોક રાત્રી ખાણીપીણી બજાર ધમધમતુ થઈ જશે. ખાણીપીણીના […]

અમદાવાદમાં અસહ્ય તાપમાન સામે AMCનો એક્શનપ્લાન નિષ્ફળ

બપોરના ટાણે મોટાભાગના રસ્તાઓ પર સિગ્લનો ચાલુ હોય છે એએમટીએસ, બીઆરટીએસ સ્ટેન્ડ પર ઠંડા પાણીના વ્યવસ્થા નથી શહેરના ક્રોસ રોડ પર ગ્રીન નેટ લાગાવાઈ નથી ફુવારા પણ બંધ હાલતમાં છે અમદાવાદઃ શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે. ને હવામાન વિભાગે બે દિવસમાં તાપમાનનો પારો 43 ડિગ્રી પહોંચવાની આગાહી કરી છે. ત્યારે તાપમાનમાં શહેરીજનોને […]

અમદાવાદમાં વધતી જતી ગુનાખારીને ડામવા પોલીસ કમિશનરે જારી કરી ગાઈડલાઈન

પોલીસ અધિકારીઓએ બપોરે 12થી 2 વાગ્યા સુધી લોકોની રજુઆતો સાંભળવી પડશે પોલીસ ઈન્સ્પેક્ટરએ રાતે 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશન હાજર રહેવું પડશે રાતના સમયે વાહન ચેકિંગ સહિતની કાર્યવાહી કરવી પડશે અમદાવાદઃ શહેરમાં ગુનાઈત પ્રવૃતિને ડામવા માટે શહેર પોલીસ કમિશનરે તમામ પોલીસ અધિકારીઓને સિચના આપી છે, અને ખાસ ગાઈડલાઈન પણ જારી કરી છે, જેમાં પીઆઇથી જેસીપી […]

અમદાવાદમાં પાન પાર્લરમાંથી બે દિવસમાં ઈ-સિગારેટનો 14 લાખનો જથ્થો પકડાયો

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પાડ્યા દરોડા મુંબઈથી ઈ- સિગારેટનો જથ્થો લવાયો હતો આરોપીઓ ઈ-સિગારેટનો જથ્થો કારમાં છુપાવીને રાખતા હતા અમદાવાદઃ શહેરમાં યુવાનોમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે. જેમાં હવે ઈ-સિગારેટનું ચલણ પણ વધી રહ્યું છે. શહેરમાં કેટલાક પાનના ગલ્લે ઈ-સિગારેટ વેચાય રહ્યાની બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બોડકદેવ વિસ્તારના પાનના એક ગલ્લા પર રેડ […]

અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવનેશનમાં 1800થી વધુ મહાનુભાવો હાજરી આપશે

સાબરમતીના તટે તા. 8મી એપ્રિલથી બે દિવસ કોંગ્રેસનું અધિવેશન યોજાશે અધિવેશનમાં 1400 AICC ડેલિગેટ્સ અને 440 કો-ઓપ્ટ સભ્યો હાજરી આપશે મહાનુભાવો માટે વિવિધ ભાષાના જાણકારોની 40 ટીમો તૈનાત કરાશે અમદાવાદઃ કોંગ્રસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદના સાબરમતીના તટે આગામી તા. 8 અને 9 એપ્રિલના રોજ યોજાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરમાંથી 1800 જેટલા મહાનુંભાવો હાજરી આપશે. જેમાં 8 […]

અમદાવાદમાં ન્યુ રાણીપ વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની લેબર કોલોનીમાં લાગી આગ

આગમાં લેબર કોલોનીની 6 ઓરડીઓ બળીને ખાક તમામ લોકો બહાર નીકળી જતાં જાનહાની ટળી વસ્ત્રાલમાં હંગામી ધોરણે ઊભા કરેલા વેચાણ સ્ટોલમાં લાગી આગ, અમદાવાદઃ શહેરમાં આગ લાગવાના બનાવો વધતા જાય છે. ત્યારે આદ લાગવાના વધુ બે બનાવો ન્યા હતા. જેમાં શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી માટે બનાવવામાં આવેલી લેબર કોલોનીમાં આગ લાગી […]

અમદાવાદમાં રિયલ એસ્ટેટમાં મંદીનો દૌર, અનેક રેસિડેન્શિયલ પ્રોજેક્ટ વેચાયા વિના પડ્યા છે

નવાસવા બિલ્ડરોએ લોન લઈને પ્રોજેક્ટ્સ બનાવ્યા હવે વેચાતા નથી બે-રૂમ રસોડાના ફ્લેટની કિંમત લાખો રૂપિયા હોવાથી મધ્યમ વર્ગને પરવડતી નથી, એક્સપર્ટના કહેવા મુજબ 66 ટકા રહેણાકના પ્રોજેક્ટ્સ ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે અમદાવાદઃ  ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં છેલ્લા ઘણા વખતથી મંદીનો દૌર ચાલી રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં અનેક રેસિડેન્ટ પ્રોજેક્ટ્સ વેચાયા વગરના પડ્યા છે.શહેરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code