1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં IPLની મેચને લીધે પોલીસનું જાહેરમાનું, જાણો ક્યા રસ્તાઓ ક્યારે બંધ રહેશે

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં IPLની કુલ ત્રણ જેટલી મેચ રમાશે. જેમાં  પ્રથમ મેચ 24 માર્ચ, બીજી મેચ 31 માર્ચ અને ત્રીજી મેચ તા. 4 એપ્રિલના રોજ રમાશે. મેચના દિવસે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ તરફ જવાના રોડ ટ્રાફિક- પોલીસ દ્વારા બંધ કરવામાં આવશે, જેને લઈ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદના […]

અમદાવાદમાં રખડતા કુતરાની વસતી ઘટાડવા માટે AMCએ એક્શન પ્લાન બનાવી કાર્યવાહી કરશે

અમદાવાદઃ શહેરમાં રખડતા કૂતરાની વસતી જાય છે. સાથે ડોગ બાઈટના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા કૂતરાની વસતીને નિયંત્રણમાં કરવા માટે એક્શન પ્લાન બનાવી યોગ્ય કામગીરી કરવામાં આવશે. શહેરના રખડતા કૂતરાઓને હડકવા વિરોધી રસી લગાવી કૂતરાઓની વસ્તી નિયંત્રિત કરવા માટે સર્વેલન્સ હાથ ઘરવામાં આવશે. તેના માટે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં 14 […]

લોકસભા ચૂંટણીઃ અમદાવાદમાં જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને મદદનીશ ચૂંટણી અધિકારીઓની બેઠક યોજાઈ

અમદાવાદઃ લોકસભા સામાન્ય ચૂંટણી-2024ને અનુલક્ષી અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી. કે.ના અધ્યક્ષસ્થાને મદદનીશ ચૂંટણી અધિકારીઓની બેઠક અને ચૂંટણીના સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન યોજાયું હતું. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ પ્રાંત અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓને સૂચના આપતાં જણાવ્યું કે, લોકસભા સામાન્ય ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંત વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણીમાં રોકાયેલા […]

અમદાવાદમાં પાલડીનો અન્ડરબ્રિજ લોકાર્પણ બાદ બંધ કરી દેવાયા પછી પુનઃ શરૂ કરાયો

અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં જલારામ મંદિર પાસે રેલવે અન્ડરબ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયા બાદ બ્રિજને વાહન-વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. કામ થોડુ બાકી રહી ગયું હોવાથી બ્રિજને બંધ કરાયો હતો, આખરે બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ લોકાર્પણના 15 દિવસે  બ્રિજ વાહન-વ્યવહાર માટે ખૂલ્લો મુકી દેવાતા વાહનચાલકોને રાહત થઈ છે. શહેરના પાલડી ચાર રસ્તાથી […]

અમદાવાદમાં 6 ઝોનમાં કડિયાનાકાઓ પર શેડ બનાવીને પાણી અને ટોયલેટની સુવિધા અપાશે

અમદાવાદઃ  શહેરના વિવિધ વિસ્તારોમાં કડિયાનાકા આવેલા છે. જ્યાં મોટી સંખ્યામાં શ્રમિકો એકઠા થતા હોય છે. અને લેબર કોન્ટ્રાકટરો અને બિલ્ડરો દ્વારા કડિયાનાકા પરથી શ્રમિકોને કામ માટે લઈ જવાતા હોય છે. વહેલી સવારથી  શ્રમિકો એક સ્થળ ઉપર ભેગા થતા હોય છે. મજુરી કામ ન મળવાથી ઘણા શ્રમિકોને દિવસભર કડિયાનાકા પર બેસી રહેવું પડતું હોય છે. પરંતુ […]

અમદાવાદમાં ઈન્કમટેક્સ ભવનમાં કાળા નાણા, હવાલાની ફરિયાદ માટે શરૂ કરાયો કન્ટ્રોલરૂમ

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ આતારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. ચૂંટણીમાં કાળા નાણાનો ઉપયોગ રોકવા માટે આવકવેરા વિભાગ દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. બ્લેક મની, હવાલા મની અને કેશ બુલિયન જેવી પ્રવૃત્તિઓની માહિતી પૂરી પાડવા કે ફરિયાદો મેળવવા આવક વેરા વિભાગ દ્વારા અમદાવાદના આયકર ભવન ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો […]

અમદાવાદમાં લીલા શાકભાજીના ભાવમાં વધારો, ચોળી, આદુ, વાલોર, અને ગવારના સૌથી વધુ ભાવ

અમદાવાદઃ શહેરમાં ફાગણ મહિનાના પ્રારંભથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. સાથે જ લીલા શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. શહેરના એપીએમસી માર્કેટમાં ઉનાળુ શાકભાજીની આવકમાં ખાસ ઘટાડો જોવા મળતો નથી. પરંતુ યાર્ડમાં આદુ અને ચોળી, વાલોર અને ગુવારના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે મરચાં, લીંબુ, તુવેર, વટાણા અને કારેલાના ભાવ યથાવત જોવા […]

અમદાવાદના સરકારી દવાખાનામાં ઝાડા ઊલટી, ટાઈફોડ, અને કમળાનાં 564 કેસ નોંધાયા

અમદાવાદઃ શહેરમાં ફાગણ મહિનાના પ્રારંભથી ગરમીમાં વધારો અનુભવાઈ રહ્યો છે. છેલ્લા એક પખવાડિયાથી ઝાડા-ઊલટી, ટાઈફોડ, કમળો, 564 કેસ સરકારી દવાખાનામાં નોંધાયા છે. જ્યારે ખાનગી દવાખાનામાં પણ સારવાર માટે આવતા ઝાડા-ઊલટી, ટાઈફોડ અને કમળાંના કેસોની સંખ્યા વધુ છે. આમ તાપમાનના વધારા સાથે પાણીજન્ય રોગચાળો વકર્યો છે. જ્યારે મચ્છરજન્ય રોગચાળામાં ઘટાડો થયો છે. જોકે  માર્ચ મહિનાના પ્રથમ […]

અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલો પર હવે AI ટેકનોલોજીથી મદદથી CCTV દ્વારા ચાંપતી નજર રખાશે,

અમદાવાદઃ શહેરમાં વાહનોની વધતી જતી સંખ્યાને લીધે ટ્રાફિકની સમસ્યા પણ માથાના દુઃખાવારૂપ બની રહી છે. સાથે જ વાહનચાલકો દ્વારા ટ્રાફિક ભંગના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ, રોંગ સાઈડમાં વાહન ચલાવવું, સીટબેલ્ટ વગર ફોર-વ્હીલ કે મોટાં વાહનો ચલાવવાં, તેમજ હેલ્મેટ વગર ટૂ-વ્હીલર ચલાવવું, ટૂ-વ્હીલરમાં ત્રણ સવારી નીકળવું સહિત વિવિધ નિયમોના ભંગ […]

અમદાવાદમાં નિકોલ રોડ પર મંદિરનો શેડ તોડતા મ્યુનિ.સામે સ્થાનિક લોકોએ કર્યો વિરોધ,

અમદાવાદઃ શહેરમાં રોડ-રસ્તાઓ પર થતાં દબોણને લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. તેના લીધે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રોડ પરના દબાણો દુર કરવામાં આવતા હોય છે. જેમાં રોડ પર ધાર્મિક સ્થળો પર કરાતા દબાણોને દુર કરવામાં તંત્રને લોકોનો વિરોધ સહન કરવો પડતો હોય છે, શહેરમાં વિરાટનગર વોર્ડમાં નિકોલ રોડ પર આવેલા મંદિરનો શેડ નડતરરૂપ હોવાથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code