1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં ગરમી સામે મ્યુનિ.નો એક્શન પ્લાન, AMTS, BRTS સ્ટેન્ડ પર પીવાનું પાણી અપાશે

અમદાવાદઃ શહેરમાં હાલ બે ત્રણ દિવસ વાદળછાંયુ વાતાવરણ રહેશે.શનિવારથી તાપમાનમાં વધારો થશે. એપ્રિલના અંત સુધીમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોચી જવાની શક્યતા છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લોકોને ગરમીથી રાહત અપાવવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. તાજેતરમાં એએમસીની હેલ્થ કમિટીની મળેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેમાં  BRTS-AMTS બસ ડેપો પર પીવાના પાણીની વ્યવસ્થા કરાશે. […]

અમદાવાદમાં જળસ્તર ઊંચુ લાવવા માટે AMCનો પરકોલેટિંગ પ્રોજેક્ટ નિષ્ફળ, માત્ર 40 અરજી મળી

અમદાવાદઃ  શહેરમાં ઊંડા ઉતરી રહેલા ભૂગર્ભ જળને ઉપર લાવવા માટે વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પરકોલેટિંગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં શહેરની સોસાયટીઓ અને ફ્લેટમાં પરકોલેટિંગ વેલની યોજનામાં  કુલ ખર્ચના 80 ટકા મ્યુનિ. કોર્પોરેશન ખર્ચ ભોગવે અને 20 ટકા સોસાયટી- ફ્લેટ ભોગવે તે પ્રકારની યોજના બહાર પાડી હતી. જો કે, શહેરમાં પરકોલેટિંગ […]

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે માર્ગ સલામતી માટે 7000 બાળકોને હેલ્મેટનું વિતરણ કર્યું

અમદાવાદઃ શહેરની ટ્રાફિક પોલીસે હેલ્મેટ સંસ્કાર પ્રોજેક્ટ અંતર્ગત એક ઉમદા પહેલ શરૂ કરી છે. હેલ્મેટ પ્રત્યે બાળકો થકી વાલીઓને જાગૃત કરવા માટેનું એક અભિયાન પોલીસે શરૂ કર્યુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પોલીસે 7 હજાર બાળકોને હેલ્મેટનું વિતરણ કર્યુ હતુ વાલીઓમાં પણ હેલ્મેટ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. શહેરમાં  ટ્રાફિકની સાથે અકસ્માતોની સંખ્યા પણ વધી […]

અમદાવાદમાં સરદાર પટેલ એરપોર્ટને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે 4 રોબોટ સફાઈનું કામ કરશે

અમદાવાદ:  શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને ચોખ્ખુ-ચણાક રાખવા માટે સ્વચ્છતા પર ખાસ તકેદારી રાખવામાં આવે છે.  એરપોર્ટ પર સૌપ્રથમવાર ઈન્ટેલિજન્ટ ક્લિનિંગ રોબોટ્સ તૈનાત કરવામાં આવ્યા છે. હવે એરપોર્ટ ટર્મિનલ પર પ્રવાસીઓને વધુ સ્વચ્છ અને સુઘડ વાતાવરણ મળી રહે તેની રોબોટ્સ ખાતરી કરશે. અમદાવાદના  સરદાર પટેલ એરપોર્ટ પર સ્વચ્છતા પર વધુ ધ્યાન અપાશે. વધુ ટ્રાફિકવાળા […]

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, ઝાડા-ઊલટી અને ટાઈફોડ સહિતના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં ગરમીમાં વધારા સાથે પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે. વાયરલ ફીવર, ટાયફોડ. ઝાડા-ઊલટી સહિતના કેસમાં વધારો થયો છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહ દરમિયાન ઓપીડીમાં 7419 કેસ નોંધાયા હતા. જેમાંથી 811 દર્દીઓને વિવિધ કારણોસર વધુ સારવાર અર્થે દાખલ કરવાની ફરજ પડી હતી. ગરમીનું પ્રમાણ વધવાને કારણે વાયરલ ઇન્ફેક્શનના 1216 કેસ નોંધાયા હતા. જ્યારે […]

અમદાવાદમાં ગરમીને લીધે મ્યુનિ.ની 425 શાળાઓ મોર્નિંગ શિફ્ટમાં કામ કરશે, વિદ્યાર્થીઓને રાહત

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી ગરમીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે એએમસી હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 425 શાળાઓને સવારની શિફ્ટમાં તબદિલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે મ્યુનિની કુલ 449 સ્કૂલમાંથી 425 સ્કૂલોમાં અભ્યાસ કરતા 9 હજાર વિદ્યાર્થીઓને મોર્નિંગ શિફ્ટમાં બોલાવાશે. જો કે પરીક્ષા નજીકમાં છે. અને ત્યારબાદ ઉનાળું વેકેશન પડશે. અમદાવાદ […]

અમદાવાદમાં 100 ટ્રાફિક સિગ્નલો બપોરના ટાણે ધોમધખતા તાપને લીધે બંધ રખાશે

અમદાવાદઃ શહેરમાં એપ્રિલમાં ગરમીનો પારે 43 ડિગ્રીને વટાવી જવાની શક્યતા છે. તાપમાનમાં વધારો થતાં જ શહેરમાં બપોરના ટાણે રોડ-રસ્તાઓ પરના ટ્રાફિકમાં ઘટાડો થયો હોય છે. અસહ્ય ગરમીને કારણે કામ વિના લોકો ઘરની બહાર નિકળતા નથી, પરંતુ રોડ પરના ચાર રસ્તાઓ પર બપોરના ટાણે જ્યારે સિગ્નલો બંધ હોય ઊભા રહેવાને લીધે દ્વીચક્રી વાહનચાલકો અસહ્ય ગરમીમાં શેકાય […]

અમદાવાદમાં ગરમીને લીધે મ્યુનિ.સંચાલિત 15 સ્વિમિંગ પુલોની ત્રણેય બેન્ચમાં લોકોનો ધસારો

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીમાં વધારો થઈ રહ્યો છે. સાથે જ ગરમીથી રાહત મેળવવા અને ફીટનેસ પણ જળવાઈ રહે તે માટે  લોકોમાં  સ્વિમિંગ પુલોમાં જવાનો ક્રેઝ વધી રહ્યો છે. શહેરમાં મ્યુનિ.સંચાલિત તમામ સ્વિમિંગ પુલોમાં વહેલી સવારથી ભીડ જોવા મળી રહી છે.  સાથે જ શહેરના યુવક-યુવતીઓ અને બાળકો પણ તરતા શીખવા માટે સ્વિમિંગ પુલોમાં રજિસ્ટ્રેશન […]

અમદાવાદમાં ફટાકડાની ફેકટરી, ટ્રાવેલ્સના સર્વિસ સ્ટેશન સહિત આગના ત્રણ બનાવો

અમદાવાદઃ શહેરનામાં આગ લાગવાના ત્રણ બનાવો બન્યા હતા. જેમાં સરખેજ ધાળકા રોડ પર નરીમાનપુરા ગામ નજીક આવેલી ફટાકડાની ફેકટરી, તેમજ સનાથળ બાવળા રોડ પર આવેલી એક ટ્રાવેલ્સના સર્વિસ સ્ટેશનમાં તેમજ રાયપુર દરવાજા પાસે આવેલી બેન્કમાં આગ લાગતા ફાયર બ્રિગેડે ભારે જહેમત ઉઠાવીને આગને કાબુમાં લીધી હતી. ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યા મુજબ શહેરના સરખેજ-ધોળકા હાઇવે ઉપર […]

ટોરેન્ટ ગ્રુપના આદ્યસ્થાપક સ્વ. યુ.એન. મહેતાની જન્મશતાબ્દીની અમદાવાદ ખાતે ઉજવણી કરવામાં આવી

31 માર્ચ, 2024, અમદાવાદ: “નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન,” એવા જીવન સૂત્ર સાથે શ્રી ઉત્તમભાઈ એન. મહેતા (14મી જાન્યુઆરી, 1924 – 31મી માર્ચ, 1998) એક પ્રેરણારૂપ જીવન જીવી ગયા. જીવનની પ્રતિકૂળતાઓનો મક્કમતાથી સામનો કરવા માટે તેમજ વ્યાપારિક કુશળતા, સિદ્ધાંતવાદી જીવન અને માનવતાવાદી પરોપકાર માટે ટોરેન્ટ ગ્રૂપના સ્થાપક શ્રી ઉત્તમભાઈ નાથાલાલ મહેતા (યુ.એન. મહેતા)ને સદાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code