1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદઃ અટલ બ્રિજની 3 વર્ષમાં 77.71 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત

અમદાવાદઃ ભારતના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદમાં સાબરમતી નદી પર નિર્મિત આઈકોનિક અટલબ્રિજ આજે અમદાવાદના નગરવાસીઓ સહિત દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દિવાળી વેકેશન હોય કે ઉનાળાનું વેકેશન, આ અટલ ફૂટ ઓવર બ્રિજ લોકો માટે ફરવાનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 27 ઓગસ્ટ, 2022ના રોજ અટલબ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મૂક્યો […]

અમદાવાદના વટવા રેલવે સ્ટેશન પર મેગા ટર્મિનલ બનાવાશેઃ રેલમંત્રીની જાહેરાત

ટર્મિનલ બન્યા બાદ અમદાવાદથી દરરોજ 150 ટ્રેન ઉપડી શકશે, વટવા ખાતે રેલવેની પૂરતી જગ્યા અને સારી સુવિધા છે, વટવાના નવા ટર્મિનલમાં ટ્રેનોનું મેન્ટેનન્સ કરી શકાશે અમદાવાદઃ શહેરમાં કાળુપુર રેલવે સ્ટેશનનું રિ-ડેવલપમેન્ટનું કામ હાલ ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદને વધુ ટ્રેનોનો લાભ મળે તે હેતુથી વટવા રેલવે સ્ટેશન પર મેગા ટર્મિનલ બનાવવાની રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે […]

અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં લારી-ગલ્લા અને પાર્ક થતા વાહનોના દબાણો હટાવાયા

એએમસી અને ટ્રાફિક પોલીસે સંયુક્તરીતે દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરી, રોડ પર ગેરકાયદે પાર્ક કરેલા 137 વાહનોને લોક મારી દેવાયા, હજુ પણ અનેક વિસ્તારોમાં રોડ પર આડેધડ પાર્ક કરાતા વાહનો અમદાવાદઃ શહેરમાં વાહનોની વધતા જતી સંખ્યાને લીધે પાર્કિંગનો પ્રશ્ન માથાના દૂઃખાવારૂપ બન્યો છે. લોકો પોતાની સાસાયટી બહાર જાહેર રોડ પર આડેધડ વાહનો પાર્ક કરી દેતા […]

અમદાવાદમાં મોજશોખ માટે જૂદા જૂદા વિસ્તારોમાં બાઈકની ચોરી કરતા બે શખસો પકડાયા

શાહપુરના બે શખસો માજશોખ માટે પૈસાની જરૂર પડે ત્યારે વાહનોની ચોરી કરતા હતા, આરોપીએ બાઈકની નંબર પ્લેટ કાઢીને બાઈકને ગીરવે મુક્યુ હતુ, બાઈક ચોરીના 6 ગુનાનો ભેદ ઉકેલાયો અમદાવાદઃ શહેરના શાહપુરના બે યુવાનો મોજશોખ માટે વાહનોની ચોરી કરીને વેચી દેતા હતા. શહેરમાં વાહનચોરીના બનાવો વધતા પોલીસને વાહનચોરોને પકડવા માટે સુચના આપવામાં આવી હતી. .ઝોન 7 […]

અમદાવાદના ખોડિયારનગરમાં બીઆરટીએસ બસની અડફેટે રાહદારીનું મોત

રાહદારી રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે બીઆરટીએસ બસે અડફેટે લીધો, મૃતક યુવાન રોજગારી માટે ઉત્તરપ્રદેશથી અમદાવાદ આવ્યો હતો, ટ્રાફિક પોલીસે બસચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ પૂરફટ ઝડપે દોડાવાતી હોવાથી અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે શહેરના ખોડિયારનગરમાં બીઆરટીએસ બસનાચાલકે રોડ ક્રોસ કરી રહેલા રાહદારીને અડફેટે લેતા […]

અમદાવાદના નવરંગપુરામાં સિક્યુરીટી ગાર્ડે નજીવી બાબતે સહકર્મી પર કર્યું ફાયરિંગ

નવરંગપુરામાં યુનિયન બેન્ક કરન્સી ચેસ્ટના બેઝમેન્ટમાં બન્યો બનાવ, સિક્યુરિટી ગાર્ડે પોતાની લાઇસન્સવાળી ડબલ-બેરલ ગન વડે ગોળીબાર કર્યો, સાથી ગાર્ડને પગમાં ગોળી વાગતા હોસ્પિટલ ખસેડાયો, અમદાવાદઃ શહેરના નવરંગપુરા વિસ્તારમાં  સી.જી રોડ પર આવેલી યુનિયન બેન્ક કરન્સી ચેસ્ટમાં ફરજ બજાવતા એક સિક્યુરિટી ગાર્ડે કથિત રીતે તેના સાથી ગાર્ડ પર લાઇસન્સવાળી ડબલ-બેરલ બંદૂક વડે ફાયરિંગ કરતા સાથી ગાર્ડને […]

અમદાવાદના ચાંદલોડિયા સહિત વિસ્તારોમાંથી 17 બાંગ્લાદેશી મહિલાઓ પકડાઈ

બાંગ્લાદેશી મહિલાઓ 5 હજાર રૂપિયાની લાંચ આપીને ભારત પ્રવેશી હતી, વધુ રોજગારી મળતી હોવાથી મહિલાઓ અમદાવાદ આવી હતી, પોલીસે મકાનમાલિકો સામે પણ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી અમદાવાદઃ ગુજરાતમાં રોજગારી વધુ મળતી હોવાને લીધે બાંગ્લાદેશી ઘૂસણખોરી કરીને અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં આવીને ગેરકાયદે વસવાટ કરતા હોય છે. અમદાવાદના ચંડોળા તળાવ પર બાંગ્લાદેશીઓની ગેરકાયદે વસાહત દૂર કરાયા […]

અમદાવાદના ઓઢવના સ્મશાન ગૃહમાં લાકડાં ન મળતા ટાયર મુકી અગ્નિસંસ્કાર કરાયા

અગ્નિ સંસ્કાર માટે સુકા લાકડાં ન હોવાથી ના પાડવામાં આવી, એએમસીના હેલ્થ વિભાગે લાકડા પુરા પાડતી એજન્સીને નોટિસ ફટકારી, લાકડા પુરી પાડતી ખાનગી એજન્સી સામે કડક પગલાં લેવા લોકોમાં માગ ઊઠી અમદાવાદઃ  શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા મ્યુનિ. સંચાલિત સ્મશાન ગૃહમાં અંતિમવિધિ માટે લાકડા ન હોવાથી એક પરિવારને તેના મૃતક સ્વજનની વાહનના ટાયર અને ગોદડાનો ઉપયોગ […]

અમદાવાદમાં સરદાર પટેલની જન્મજ્યંતિ પર મુખ્યમંત્રીએ યુનિટી માર્ચને ફ્લેગ ઓફ કરાવ્યુ

‘રાષ્ટ્રીય એકતા દિવસ‘ની ઉજવણીના ભાગરૂપે રન ફોર યુનિટીમાં શહેરીજનો જોડાયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પી, રાજકોટમાં કૂવરજી બાવળિયાએ રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવ્યુ અમદાવાદઃ ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે 150મી જન્મજયંતી નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઊજવણીના ભાગરૂપે અમદાવાદ, સુરત, ગાંધીનગર અને રાજકોટ સહિત શહેરોમાં ‘યુનિટી માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું […]

અમદાવાદમાં બે લાખ રિક્ષાની નોંધણી કરીને સ્ટીકર લગાવવા પોલીસ કમિશનરનો આદેશ

પ્રવાસીઓ જોઈ શકે તે રીતે રિક્ષાના આગળ-પાછળ સ્ટીકર લગાવાશે, રિક્ષામાં વૃદ્ધ પ્રવાસીઓ અને મહિલા સાથે લૂંટના બનાવ બનતા નિર્ણય લેવાયો, રિક્ષાની નોંધણીનું કામ 15 દિવસમાં પુરી કરવા સુચના અપાઈ અમદાવાદઃ શહેરમાં રિક્ષાઓમાં પ્રવાસીઓને લૂંટી લેવાના બનાવો બનતા હોવાથી શહેર પોલીસ કમિશનરે શહેરમાં ફરતી તમામ રિક્ષાઓની નોંધણી કરવામાં ફરમાન કર્યું છે, શહેરમાં દોડતી બે લાખ જેટલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code