1. Home
  2. Tag "ai"

ભારતમાં 2026 સુધીમાં પાંચ લોકોને એઆઈમાં કુશળ બનાવાશે

સરકારી કંપની IndiaAI એ 2026 સુધીમાં પાંચ લાખ ભારતીયોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માં તાલીમ આપવા માટે માઇક્રોસોફ્ટ સાથે ભાગીદારી કરી છે. આ અંતર્ગત, વિદ્યાર્થીઓ, શિક્ષકો, સોફ્ટવેર ડેવલપર્સ, સરકારી અધિકારીઓ અને મહિલા ઉદ્યોગસાહસિકોને AI માં તાલીમ આપવામાં આવશે. માઈક્રોસોફ્ટ ઈન્ડિયા અને સાઉથ એશિયાના પ્રમુખ પુનીત ચંડોકે જણાવ્યું હતું કે કંપનીના ચેરમેન અને સીઈઓ સત્ય નડેલા દ્વારા […]

દિલ્હી ચૂંટણીઃ ચૂંટણી પ્રચારમાં AI ના ઉપયોગ અંગે EC એ એડવાઇઝરી જારી કરી

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોનો ચૂંટણી પ્રચાર સતત વેગ પકડી રહ્યો છે. આ ચૂંટણી પ્રચાર દરમિયાન, ઘણી બધી પ્રમોશનલ સામગ્રી પણ બહાર આવી રહી છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય ચૂંટણી […]

ભારત AIમાં અગ્રેસર થવા માટે પ્રતિબદ્ધ છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ ભારતીય ઉદ્યોગસાહસિક વિશાલ સિક્કાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. નરન્દ્ર મોદીએ આ મીટીંગને એક અર્થપૂર્ણ વાર્તાલાપ તરીકે ગણાવી હતી અને કહ્યું હતું કે ભારત નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરીને અને યુવાનો માટે તકોનું સર્જન કરવા સાથે AIમાં અગ્રેસર થવા પ્રતિબદ્ધ છે. બંનેએ AI અને ભારત પર તેની અસર અને આગળના સમય માટે […]

નાણાકીય સેવાઓમાં AI ના નૈતિક ઉપયોગ પર 8 સભ્યોની પેનલ રચાઈ

નવી દિલ્હીઃ આરબીઆઈએ નાણાકીય ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના જવાબદાર અને નૈતિક ઉપયોગ માટે માળખું તૈયાર કરવા માટે 8 સભ્યોની સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી. આ સમિતિ પ્રથમ બેઠકની તારીખથી છ મહિનામાં તેનો અહેવાલ રજૂ કરશે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT), મુંબઈના કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર પુષ્પક ભટ્ટાચાર્ય […]

નકલી દસ્તાવેજના આધારે લેવાયેલા 80 લાખ સિમકાર્ડ એઆઈની મદદથી બ્લોક કરાયાં

સાયબર ક્રાઈમને કાબુમાં લેવા માટે ભારત સરકારે નકલી સિમ કાર્ડ સામે મોટી કાર્યવાહી કરી છે. આ પગલું ડિજિટલ સુરક્ષા સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવી રહ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ AI નો ઉપયોગ કરીને બનાવટી દસ્તાવેજો પર જારી કરાયેલા 80 લાખથી વધુ સિમ કાર્ડ્સને બ્લોક કરી દીધા છે. તેનો હેતુ ગેરકાયદેસર […]

PMJAYમાં ગેરરીતિ રોકવા માટે હવે AIની મદદ લેવાશે

• ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખોટા ડૉક્યુમેન્ટ હશે તો પકડાઈ જશે • સ્ટેટ હેલ્થ એજન્સીની મેન્યુઅલ કામગીરીને નવો ઓપ અપાશે  • ખ્યાતિકાંડ બાદ રાજ્યનું આરોગ્ય તંત્ર સક્રિય બન્યું ગાંધીનગરઃ ગુજરાતમાં ખાનગી હોસ્પિટલો દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મા કાર્ડ ધરાવતા દર્દીઓને બીનજરૂરી ઓપરેશન કે સારવાર કરીને લાખો રૂપિયાના બિલો સરકાર પાસેથી વસુલવામાં આવતા હતાં. […]

AI માત્ર સર્જનાત્મકતા વધારી શકે છે, માનવ મગજને બદલી શકતું નથીઃ રમેશ સિપ્પી

55મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (આઇએફએફઆઇ)માં “પેશન ફોર પરફેક્શનઃ રમેશ સિપ્પીઝ ફિલોસોફી” શીર્ષક હેઠળ એક મનમોહક સત્ર યોજાયું હતું, જેમાં ભારતીય સિનેમાના સૌથી વધુ પ્રતિષ્ઠિત દિગ્દર્શકોના જીવન અને કલાત્મકતામાં સમૃદ્ધ સંશોધન કરવામાં આવ્યું હતું. રમેશ સિપ્પીની ઝળહળતી કારકિર્દીને ઉજાગર કરતી આ સેશનનું સંચાલન મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ સ્કિલ્સ કાઉન્સિલના સીઇઓ મોહિત સોનીએ કર્યું હતું. આ […]

ઉત્તરપ્રદેશમાં આપઘાતનો પ્રયાસ કરતી યુવતીને AI ની મદદથી બચાવાઈ

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને યુવતી આપઘાતનો પ્રયાસ કરતી હતી મેટા એઆઈએ આ અંગે તાત્કાલિક પોલીસને એલર્ટ કર્યું મેટા એઆઈના મેસેજના પગલે પોલીસ તંત્ર દોડતું થયું હતું લખનૌઃ યુપીના લખનઉમાં “મેટા એ આઈ” ના એલર્ટના કારણે યુવતીનો જીવ બચાવી લેવાયો છે. યુવતી ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરી ફાંસી લગાવવા જઈ રહી હતી. તે દરમિયાન મેટા એ […]

PM મોદી અને ઑસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહમર વચ્ચે ઊર્જા, AI, ક્લાઈમેટ ચેન્જ પર વાતચીત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે વિયેનામાં ફેડરલ ચાન્સેલરી ખાતે ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહામર સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી. બેઠકમાં એનર્જી, એઆઈ, ક્લાઈમેટ ચેન્જ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ, વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રા અને અન્ય અધિકારીઓ હાજર હતા. આ પહેલા પ્રધાનમંત્રીએ […]

AIના જવાબદાર વિકાસ, નિયુક્તિ અને અપનાવવાની પ્રતિબદ્ધતા સાથે ગ્લોબલ ઈન્ડિયા AI સમિટનું આયોજન

નવી દિલ્હીઃ કૃત્રિમ બુદ્ધિમત્તાના જવાબદાર વિકાસ, અમલ અને અપનાવવા માટે ભારત સરકારની અતૂટ પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપતા, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય 3 અને 4 જુલાઈ, 2024નાં રોજ નવી દિલ્હીમાં ‘ગ્લોબલ ઈન્ડિયાએ આઈ સમિટ’નું આયોજન કરી રહ્યું છે. સમિટનો હેતુ એઆઈ ટેક્નોલોજીના નૈતિક અને સમાવિષ્ટ વિકાસ માટે ભારતના સમર્પણને રેખાંકિત કરીને સહયોગ અને જ્ઞાનના વિનિમયને પ્રોત્સાહન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code