1. Home
  2. Tag "aid"

ભારતની ઈરાનને મદદ: તબીબી સહાયનો પ્રથમ જથ્થો તેહરાન પહોંચ્યો

નવી દિલ્હી, 18 માર્ચ 2026: વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈઝરાયેલ સાથે યુદ્ધ જેવી સ્થિતિમાં ઘેરાયેલા ઈરાનની મદદે ભારત આવ્યું છે. ભારતે માનવતાના ધોરણે ઈરાનને તબીબી સહાયની પ્રથમ ખેપ મોકલી આપી છે. ઈરાની દૂતાવાસ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે ભારત તરફથી મળેલી દવાઓ અને તબીબી ઉપકરણોનો જથ્થો ‘ઈરાની રેડ ક્રેસન્ટ સોસાયટી’ને સુપરત કરવામાં આવ્યો છે. […]

પશ્ચિમ એશિયામાં ભારતીય નાગરિકોને ભારતે સહાય વધારી, સેંકડો લેબનોન અને કતારથી સ્વદેશ પરત ફર્યા

નવી દિલ્હી, 12 માર્ચ 2026: ભારતે પશ્ચિમ એશિયામાં ભારતીય નાગરિકોને સહાય વધારી છે. સેંકડો ભારતીયોને લેબનોન અને કતારથી વાણિજ્યિક ફ્લાઇટ્સ દ્વારા ભારત પાછા લાવવામાં આવ્યા છે. બેરૂતમાં ભારતીય દૂતાવાસ અનુસાર, 177 ભારતીય નાગરિકોના પ્રથમ જૂથને ગઈકાલે તેમના એમ્પ્લોયર દ્વારા ગોઠવાયેલી ચાર્ટર ફ્લાઇટ દ્વારા નવી દિલ્હી પરત લાવવામાં આવ્યું હતું. બેરૂત-રાફિક હરીરી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર લેબનોનમાં […]

અસમમાં પૂરની પરિસ્થિતિ, કેન્દ્ર સરકારે સહાયની દર્શાવી તૈયારીઓ

નવી દિલ્હીઃ ઘણા રાજ્યોમાં પૂરની સ્થિતિને જોતા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તેની સાથે વ્યવહાર કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપી છે. સોમવારે, શાહે આ વિસ્તારોમાં ભારે વરસાદ અને વધતા પાણીના સ્તરની અસરનું મૂલ્યાંકન કરવા માટે આસામ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના મુખ્યમંત્રીઓ સાથે અલગ-અલગ ફોન પર વાત કરી હતી. આસામ જ્યાં લગભગ 18 જિલ્લાઓમાં 5 લાખથી […]

આર્થિક સંકટમાં ફસાયેલા ક્યુબાની મદદ માટે ભારત આગળ આવ્યું, 90 ટન દવાઓ મોકલી

નવી દિલ્હીઃ ભારતમાં હંમેશા મિત્ર રાષ્ટ્ર અને પડોશી દેશને મુશ્કેલીમાં મદદ કરવા માટે સૌથી આગળ રહે છે. કોરોના મહામારી દરમિયાન ભારતે પડોશી દેશોને વેક્સિન પુરી પાડી હતી. એટલું જ નહીં મિત્ર દેશોને જરુરી વસ્તુઓ પુરી પાડી હતી. દરમિયાન આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા ક્યુબાની મદદ માટે ભારતે મદદ માટે હાથ લંબાવ્યો છે. એટલું જ ભારતે […]

ગુજરાતઃ માવઠાનો માર સહન કરનાર ખેડૂતોને હેક્ટર દીઠ રૂ. 6800ની સહાય ચુકવાશે

અમદાવાદઃ રાજ્યમાં બે દિવસ વરસેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન થયાની ભીતી સેવાઈ રહી છે. બીજી તરફ સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચુકવવાનો નિર્ણય કરાયો છે અને સર્વેના આદેશ કરવામાં આવ્યાં છે. દરમિયાન આજે મંગળવારથી સર્વેની કવાયતને શરુ કરવામાં આવી છે. દરમિયાન ખેડૂતોને એસડીઆરએફ નિયમ પ્રમાણે બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઢ રૂ. 6800ની સહાયની […]

ગુજરાત સરકાર દ્વારા ખેડુતોને બાગાયતી પાકોમાં થતા બગાડને અટકાવવા આપશે સહાય: કૃષિ મંત્રી

ગાંધીનગરઃ દેશના ખેડૂતોની આવક વધારીને તેમને સમૃદ્ધ બનાવવાનો વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ નિર્ધાર કર્યો છે. ગુજરાતના ખેડૂતો પણ સમૃદ્ધ બની દેશના આર્થિક વિકાસના ભાગીદાર બને તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર ખેડૂતહિતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ તેમજ કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શનથી રાજ્યમાં બાગાયત ખેતી કરતા ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ […]

ગુજરાતઃ બટાકા અને ડુંગળીના ખેડૂતોને સરકાર કરશે સહાય

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ખેડૂતોએ ડુંગળી અને બટાકાનું બમ્પર વાવેતર કર્યું હતું. હાલ મબલખ ઉત્પાદન થયું છે, જો કે, પુરતા ભાવ નહીં મળતા હોવાથી ખેડૂતોમાં નારાજગી ફેલાઈ હતી. તેમજ સરકારને સહાય કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. દરમિયાન આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે ઉંડાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ખેડૂતોને […]

પાકિસ્તાનમાં પૂરપીડિતોને મળતી સહાયમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારમાં વધારો થયો છે, પાકિસ્તાન હાલ પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે, એટલું જ નહીં દુનિયાભરના લોકો પાકિસ્તાનના પીડિત લોકોને માટે આગળ આવી રહ્યાં છે. તેમજ પૂરપીડિતોને મદદ કરવામાં આવી રહી છે પરંતુ મદદની રકમ પીડિતોને મળતી નહીં હોવાની ફરિયાદો ઉઠી છે. તેમજ રાહત સહાયમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યોની રાવ […]

ગુજરાત સરકારે 500 કરોડની જાહેરાત બાદ પણ સહાય ન ચુકવતા ગૌશાળાઓની હાલત કફોડી

ભૂજઃ ગુજરાત સરકારે રાજ્યની પાંજરાપોળો અને ગૌશાળાઓને 500 કરોડની સહાય આપવાની જાહેરાત કર્યાને મહિનાઓ વીતિ ગયા છતાં સરકાર દ્વારા હજુ સુધી સહાય ચુકવવામાં આવી નથી. તેની પાંજરોપોળો અને ગૌશાળાના સંચાલકો ભારે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કારણ કે સરકારે સહાય આપવાની જાહેરાત કર્યા બાદ પાંજરાપોળો અને ગૌશાળાઓને જે દાન મળતું હતું તેમાં ઘટાડો થયો […]

ગુજરાતના શહિદ જવાનોના આશ્રિતોને સહાયમાં વધારો કરાશે, સરકારે ત્રણ માગણી સ્વીકારી

ગાંધીનગરઃ ગુજરાતમાં પૂર્વ સૈનિકોને જમીન, સરકારી નોકરીમાં અનામત જેવી અનેક માંગણી સરકાર દ્વારા પૂર્ણ કરવામાં ન આવતા હવે પૂર્વ સૈનિકોનું સંગઠન સોમવારથી ગાંધીનગર ખાતે આંદોલન કરવાનું હતું. પરંતુ રાજ્ય સરકારે ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા જવાન રાહત ભંડોળમાંથી ચૂકવવામાં આવતી વિવિધ સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે પૂર્વ સૈનિકોની 14 પૈકીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code