1. Home
  2. Tag "aiims"

દિલ્હી-એનસીઆરમાં કન્જક્ટિવાઇટીસના કેસમાં વધારો,એમ્સમાં આવી રહ્યા છે દરરોજ 100 થી વધુ કેસ  

દિલ્હી: છેલ્લા કેટલાક અઠવાડિયાથી રાષ્ટ્રીય રાજધાની અને અન્ય વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદની વચ્ચે દિલ્હી NCRમાં કન્જક્ટિવાઇટીસના ઘણા કેસો નોંધાયા છે. દિલ્હી એનસીઆરમાં કન્જક્ટિવાઇટીસના કેસો વધી રહ્યા છે અને એઈમ્સના આરપી સેન્ટર ફોર ઓપ્થેલ્મિક સાયન્સના વડા ડૉ. જેએસ તિતિયાલના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં દરરોજ 100 કેસ નોંધાઈ રહ્યા છે. ડો. તિતિયાલે કહ્યું કે અમને દરરોજ […]

કોરોનાના વધતા જતા કેસોને લઈને દિલ્હી એઈમ્સએ ગાઈડલાઈન રજૂ કરી

એઈમ્સે એડવાઈઝરી જારી કરી કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને લીધા અનેક નિર્ણય દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો ઝડપી ગતિએ વધતા જઈ રહ્યા છે જેને લઈને અનેક રાજ્યો એલર્ટ બન્યા છે. ત્યારે દિલ્હી સ્થિતિ આઈમ્સે પણ કોરોનાને ધ્યાનમાં રાખીને ગાઈડલાઈન રજૂ કરી છે. કારણ કે કોરોનાના વધતા જતા કેસોને લઈને લોકોની ભીડ ન થાય અને કોરોનાનું […]

AIIMSમાં ધૂમ્રપાન કરવા પર થશે દંડ,તમાકુ ખાવા કે બીડી-સિગારેટ પીવા પર ભરવો પડશે દંડ

દિલ્હી :છેલ્લા કેટલાક મહિનામાં દિલ્હી AIIMS પ્રશાસન દ્વારા ઘણા નવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.ત્યારે હોસ્પિટલના ડિરેક્ટરે એક નવો નિર્ણય લીધો છે. જે મુજબ હવે હોસ્પિટલ પરિસરમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ રહેશે.જો કોઈ વ્યક્તિ બીડી-સિગારેટ પીતા કે પાન તમાકુ ખાતા પકડાશે તો તેની પાસેથી 200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.આ નિયમ દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ સહિત અન્ય […]

સાયબર હુમલામાંથી બહાર આવ્યા બાદ દિલ્હીની એઈમ્સમાં ઓનલાઈન ઓપીડી રજીસ્ટ્રેશન ફરી શરૂ

દિલ્હી:રાજધાની દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં OPD માટે નવા દર્દીઓની ઓનલાઈન નોંધણી ફરી શરૂ થઈ ગઈ છે.જો કે, ‘ઓનલાઈન એપોઈન્ટમેન્ટ’ સિસ્ટમ હજુ પણ કાર્યરત નથી અને લેબોરેટરી સેવાઓ ‘મેન્યુઅલ’ રીતે ચલાવવામાં આવી રહી છે.સત્તાવાર સૂત્રોએ મંગળવારે આ માહિતી આપી. સૂત્રોએ જણાવ્યું હતું કે,દેશની પ્રીમિયર હોસ્પિટલનું સર્વર ડાઉન હતું.એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું […]

દિલ્હીઃ AIIMSમાં સાંસદોને વિશેષ સારવાર અને સંભાળ આપવાનો આદેશ પાછો ખેંચાયો

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હી AIIMSમાં સાંસદોને વિશેષ સારવાર અને સંભાળ આપવાનો આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના મુખ્ય વહીવટી અધિકારી દેવ નાથ સાહને લોકસભા સચિવાલયના સંયુક્ત સચિવ વાય.એમ. કંદપાલને પત્ર લખીને આ અંગે જાણ કરી છે. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, AIIMS દિલ્હીમાં સાંસદો માટે તબીબી સંભાળની […]

દિલ્હી: ડૉ એમ શ્રીનિવાસ AIIMSના નવા ડિરેક્ટર બનશે,રણદીપ ગુલેરિયાની લેશે જગ્યા

દિલ્હી:એઈમ્સ દિલ્હીના નવા ડિરેક્ટર ડૉ એમ શ્રીનિવાસ હશે.તેઓ ડૉક્ટર રણદીપ ગુલેરિયાની જગ્યા  લેશે.શ્રીનિવાસ હાલમાં ESIC મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, હૈદરાબાદના ડીન હતા. ડૉ. ગુલેરિયાનો કાર્યકાળ 24 માર્ચે પૂરો થવાનો હતો, પરંતુ તેમની મુદત ત્રણ મહિના વધારીને 24 જૂન, 2022 સુધી લંબાવવામાં આવી હતી, કારણ કે વડાપ્રધાનની આગેવાની હેઠળની પેનલ મુખ્ય પદ માટે ઉમેદવારોની ચકાસણી કરવાની […]

રણદીપ ગુલેરિયા પછી કોને મળશે AIIMSના ડિરેક્ટર પદની કમાન? આ બે નામોની ચર્ચા

દિલ્હી:દિલ્હી AIIMSના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાનો કાર્યકાળ આવતીકાલે, શુક્રવાર, 23 સપ્ટેમ્બરે પૂરો થાય છે. હવે આવી સ્થિતિમાં તેમના ઉત્તરાધિકારીની ટૂંક સમયમાં જાહેરાત થવાની આશા છે. એઈમ્સના નવા ચીફ એટલે કે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સના સંબંધમાં બે નામ ચર્ચામાં છે. AIIMSના ડાયરેક્ટરના પદ માટે સૌથી આગળ ડો. એમ. શ્રીનિવાસ છે, જેઓ હાલમાં હૈદરાબાદમાં કર્મચારી […]

રાજકોટમાં એઈમ્સ’ના નિમાર્ણકાર્યની ઝડપ વધારવા ડે.ડાયરેક્ટર તરીકે કર્નલ પુનિતને ચાર્જ સોંપાયો

રાજકોટઃ શહેરમાં એઈમ્સ હોસ્પિટલના નિર્માણકાર્ય ઝડપથી પૂર્ણ થાય તે માટે હવે ખુદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા અંગત રસ લઈ રહ્યા છે. બીજી બાજુ એઈમ્સ હોસ્પિટલમાં ડાયરેક્ટર અને ડેપ્યુટી ડાયરેક્ટર વચ્ચે ચાલી રહેલા વૈમનસ્યને લીધે  નિર્માણકાર્યમાં અડચણો આવી રહ્યાનું અનેકવાર ચર્ચાઈ ગયા બાદ અંતે ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કાર્યરત આઈઆરએસ અધિકારી શ્રમદીપસિંહાની બદલી કરીને તેમના સ્થાને […]

દિલ્હીઃ ગળામાં મોમોસ ફસાતા મોતની દેશમાં પ્રથમ ઘટના સામે આવી

એઈમ્સના તબીબો પણ ઘટના સામે આવતા ચોંકી ઉઠ્યાં 50 વર્ષીય આધેડનું મોમોસ ખાતી વખતે થયું મોત વિશ્વમાં 1.2 મિલિયનમાંથી એક મૃત્યુ ભોજન દરમિયાન શ્વસન અવરોધને કારણે થાય છે નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ખાવાના શોખીનોમાં મોમોજને વધારે પસંદ કરી રહ્યાં છે. દરમિયાન મોમોસ ખાવાના શોખીનો માટે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિલ્હીમાં મોમોસ […]

રાજકોટમાં એઈમ્સ સુધી એસ.ટી બસ સેવા શરૂ થઈ, મંત્રી અરવિંદ રૈયાણીએ બસને આપી લીલી ઝંડી, ટિકીટ 16 રૂપિયા

રાજકોટમાં એઈમ્સ સુધી એસ.ટી બસ સેવા શરૂ થઈ  મંત્રી અરવિંદ રૈયાણીએ બસને આપી લીલી ઝંડી  16 રૂપિયાના નજીવા ભાડામાં એઇમ્સ પહોંચી શકાશે રાજકોટ :કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટને સૌપ્રથમ એઇમ્સ ફાળવવામાં આવી છે. ત્યારે રાજકોટમાં એઈમ્સ સુધી દર્દીઓ પહોંચી શકે તે માટે એસ.ટી બસ સેવા શરૂ કરવામાં આવી છે.વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણીએ બસને લીલી ઝંડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code