1. Home
  2. Tag "aiims"

યુવાઓ માટે કોરોના વાયરસ જોખમી સાબિત થયો, મૃત્યુ પામનારાઓમાં  સૌથી વધુ 50થી ઓછી ઉંમરના લોકોનો સમાવેશ, એઈમ્સનો સર્વે

યુવાનો માટે કોરોના જોખમી સાબિત થયો મરનારાઓમાં સૌથી વધુ 50થી ઓછી ઉંમરના લોકો   દિલ્હીઃ- સમગ્રે દશમાં  કોરોના મહામારીએ કહેર વર્તાવ્યો હતો, જેમાં અનેક કોરોનાના દર્દીઓના મોત થાય છે, ત્યારે હવે આ બાબતે ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ  દ્વારા એક વર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે.જે પ્રમાણે કોરોનાએ […]

AIIMS અને WHOના સર્વેમાં ખુલાસોઃ કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને વધારે ખતરો નહીં

દિલ્હીઃ એઈમ્સ અને વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOના એક સર્વેમાં એવુ તારણ સામે આવ્યું છે કે, ભારતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો ઉપર વધારે અસર નહીં થાય. જો કે, અભ્યાસમાં એવું પણ સામે આવ્યું છે કે, કોરોનાની બીજી લહેરમાં બાળકોમાં સંક્રમણ વધ્યું હતું. મોટા અને બાળકોમાં સંક્રમણને દર લગભગ સમાન હોવાનો પણ દાવો કરવામાં […]

દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં વિતેલી રાતે આગ લાગવાની ઘટના બનીઃ જાનહાનિ ટળી

એઈમ્સ હોસ્પિટલમાં રાતે આગ લાગવાની ઘટના બની ફઆયર વિભાગ દ્રારા આગ પર કાબૂ મેળવવાના સફળ પ્રયત્નો   દિલ્હીઃ-વિતેલા દિવસની રાતે અંદાજે સાડા 10 વાગ્યા આસપાસ દિલ્હી સ્થિત એઈમ્સ હોસ્પિટલમાં આગલાગવાની ઘટના બની હતી, જો કે આગ લાગતાની સાથે જ ફાયર વિભાગને જાણ કરાતા 26 ગાડી ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગપર […]

AIIMSના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસોઃ કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ સૌથી ખતરનાક

દિલ્હીઃ AIIMSના એક અભ્યાસમાં સામે આવ્યું છે કે, કોવિડ-19નો ડેલ્ટા વેરિએન્ટ ખુબ ખતરનાક છે અને આ કોવિડ વેક્સિનનો એક અથવા બંને ડોઝ લેનારને પણ સંક્રમિત કરી શકે છે. એટલું જ નહીં આ વેરિએન્ટની તાકાત એટલી કે, રસીની અસર પણ ઓછી કરી નાખે છે. AIIMSના અભ્યાસમાં ખુલ્યું છે કે, કોવિડ વેક્સિન લેનાર લોકો સંક્રમિત થવાનું કારણ […]

કોરોના મહામારીમાં રસી લેનાર કોઈ વ્યક્તિનું નથી થયું મોતઃ સ્ટડીમાં દાવો

દિલ્હીઃ ભારતમાં કોરોનાને નાથવા માટે ભારત સરકાર દ્વારા રસીકરણ મહાઅભિયાન શરૂ કર્યું છે. તેમજ અત્યાર સુધીમાં દેશમાં 20 કરોડ કરતા વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોએ અંતિમ શ્વાસ લીધા હતા. જેથી લોકોમાં કોરોનાની રસીને લઈને જાગૃતિ ફેલાઈ છે. તેમજ કોરોનાથી ડરેલા લોકો રસી લેવા માટે લાઈનો લગાવી રહ્યાં છે. […]

પટનાની એઇમ્સમાં ભારત બાયોટેકની કોવેક્સિનનું બાળકો પર પરીક્ષણ શરુ કરાયું

પટનાની એઇમ્સમાં  બાળકો પર વેક્સિનનું પરિક્ષણ ભારત બાયોટેકની કોવેક્સિનનું બાળકો પર પરીક્ષણ શરુ કરાયું પટનાઃ- દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસો 54 દિવસ પછી સૌથી ઓછા નોંધાઈ રહ્યા છે,હવે કેસની સંખ્યા ઘટીને 1.27 લાખ પર પહોંચી ચૂકી છે,. જો કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના દૈનિક કેસોમાં થોડો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1.32 લાખ […]

બ્લેક ફંગસ કમ્યૂનિકેબલ ડિસીઝ નથી પરંતુ તેના વધતા કેસને નજરઅંદાજ ના કરી શકાય: ડૉ. ગુલેરિયા

દેશમાં કોરોનાના કેસ ઘટ્યાં પરંતુ મ્યુકોરમાઇસોસિસના કેસ વધ્યા બ્લેક ફંગસ કમ્યૂનિકેબલ ડિઝીસ ના હોવાથી એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી આ ફંગસ મુખ્યત્વે સાઇનલ, નાક, આંખોની આસપાસના હાડકામાં મળે છે અને મસ્તિષ્કમાં પ્રવેશ કરી શકે છે નવી દિલ્હી: દેશમાં હવે કોરોન વાયરસના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે તો બીજી તરફ બ્લેક ફંગસ/મ્યુકોરમાઇસિસના કેસમાં ઉછાળો જોવા […]

બ્લેક ફંગસ વિશે એઇમ્સના ડૉક્ટરનું નિવેદન, જાણો શું કહ્યું

બ્લેક ફંગસના વધી રહેલા કેસો બ્લેક ફંગસને લઇને દેશના બે જાણીતા સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું નિવેદન સુગર લેવલ નિયંત્રણમાં રાખવું આવશ્યક નવી દિલ્હી: કોરોના સંક્રમિત દર્દીઓમાં બ્લેક ફંગસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે બ્લેક ફંગસને લઇને સામાન્ય લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર દેશના બે સ્વાસ્થ્ય નિષ્ણાંતે તેના વિશે માહિતી આપી હતી. એઇમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા […]

આજથી આ રાજ્યમાં એઈમ્સના 45 જેટલા સુપર નિષ્ણાંત ડોક્ટરો  લોકોને ટેલીમેડિસિન સેવાઓ પ્રદાન કરશે

 એઈમ્સના 45 જેટલા સુપર નિષ્ણાંત ડોક્ટરો  ટેલીમેડિસિન સેવાઓ આપશે કોથીપુરા રાજ્યના લોકો માટે ટેલિમેડિસિન સેવાઓ શરુ કરવા જઈ રહ્યું છે દિલ્હીઃ- કોરોના કાળમાં એમબીબીએસના વર્ગો શરૂ કર્યા પછી, હવે ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કોથીપુરા રાજ્યના લોકો માટે ટેલિમેડિસિન સેવાઓ શરૂ કરવા જઈ રહ્યું છે. જેનું ઉદ્ઘાટન શનિવારે મુખ્યમંત્રી જયરામ ઠાકુર શિમલાથી ઓનલાઈન કરશે. […]

બ્લેક ફંગસના સંક્રમણને નિયંત્રિત કરવા આક્રમક ગતિએ કામ કરવાની આવશ્યકતા: ડૉ. રણદીપ ગુલેરિયા

કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે બ્લેક ફંગસ અંગે ડૉ. ગુલેરિયાનું નિવેદન બ્લેક ફંગસના સંક્રમણને ટાળવા માટે આક્રમક ગતિએ કામ કરવું આવશ્યક જે લોકોને સંક્રમણનો વધારે ખતરો છે તેમણે સુગરના લેવલને કાબૂમાં રાખવાની આવશ્યકતા છે નવી દિલ્હી: કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે હવે દેશમાં સતત વધતા મ્યુકોરમાઇસિસ અને બ્લેક ફંગસના કેસે ચિંતા વધારી છે. આ સ્થિતિમાં એઇમ્સ નવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code