એર ઇન્ડિયાએ તેલ અવિવ માટે 30 નવેમ્બર સુધી પોતાની તમામ ફ્લાઇટ્સ રદ કરી
દિલ્હી – ઈઝરાયેલ અને ઉગ્રવાદી સંગઠન હમાસ વચ્ચે હાલ પણ યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે આવી સ્થિતિમાં દરેક દેશ શાંતિ ઈચ્છે છે અને આ બાબતને લઈને ચિંતિત પણ છે ત્યારે એરલાઈન એર ઈન્ડિયાએ ભારતથી તેલ અવીવની તેની નિર્ધારિત ફ્લાઈટ્સ 30 નવેમ્બર સુધી સ્થગિત કરી દીધી છે. એર ઈન્ડિયા કંપનીએ ઑક્ટોબર 7 થી તેલ અવીવ, […]