1. Home
  2. Tag "air india"

નિયમોનું પાલન ન કરવા બાબતે એર ઈન્ડિયા પર DGCA એ કરી કાર્યવાહી, રૂપિયા 10 લાખનો ફટકાર્યો દંડ

દિલ્હી –  એર લાઇન્સ કંપનીઓ સામે સતત કાર્યવાહીની ઘટનાઓ સામે આવી રહી છે ખાસ કરીને આ મામલે એર ઈન્ડિયા કંપની મોખરે હોય છે ત્યારે ફરી એક વખત ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એર ઈન્ડિયા પર કાર્યવાહીઓ કરી છે.  ભારતની પ્રતિષ્ઠિત એરલાઇન કંપની એર ઇન્ડિયા પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ડીજીસીએએ […]

દિલ્હી એરપોર્ટ પર હ્રદય રોગના હુમલાથી એર ઈન્ડિયાના પાયલોટનું મોત

દિલ્હી – દેશની રાજઘાની  દિલ્હી માં એર ઈન્ડિયા ના પાયલોટ ના મોતના સમાચાર સમે આવી રહ્યા છે જાણકારી મુજબ દીલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઈન્ડિયાના પાઈલટનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે.  મૃતક પેલોટની ઓળખ હિમાનિલ કુમાર તરીકે થઈ હતી. 30 વર્ષીય હિમાનિલ કુમાર એરપોર્ટના ટર્મિનલ 3 ખાતે એર ઈન્ડિયાના ઓપરેશન્સ વિભાગમાં તાલીમ સત્રમાં […]

એર ઇન્ડિયાએ તેલ અવિવ માટે 30 નવેમ્બર સુધી  પોતાની તમામ ફ્લાઇટ્સ રદ કરી 

દિલ્હી – ઈઝરાયેલ અને ઉગ્રવાદી સંગઠન હમાસ વચ્ચે હાલ પણ યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે આવી સ્થિતિમાં દરેક દેશ શાંતિ ઈચ્છે છે અને આ બાબતને લઈને ચિંતિત પણ છે  ત્યારે  એરલાઈન એર ઈન્ડિયાએ ભારતથી તેલ અવીવની તેની નિર્ધારિત ફ્લાઈટ્સ 30 નવેમ્બર સુધી સ્થગિત કરી દીધી છે. એર ઈન્ડિયા કંપનીએ ઑક્ટોબર 7 થી તેલ અવીવ, […]

યાત્રીઓ ની સુવિધાને વધુ સરળ બનાવવા એર ઇન્ડિયા તેની કંપનીમાં વધુ ૩૦ વધુ વિમાન નો કરશે સમાવેશ

દિલ્હીઃ-  એવિએશન કંપની એર ઈન્ડિયા પોતાના યાત્રીઓની સુવિઘાને વઘધુ સરળ અને સુગમ બનાવવા જઈ રહી છે જાણકારી પ્રમાણે આગામી છ મહિનામાં 30થી વધુ નવા એરક્રાફ્ટ પોતાના બેડામાં સામેલ કરશે આ બાબતને લઈને જામકારી પ્રમામે કંપની 400 સાપ્તાહિક ફ્લાઈટ્સ પણ ઉમેરી શકે છે અને ભારતની બહાર ચાર નવા સ્થળો માટે ફ્લાઈટ્સ શરૂ કરી શકે છે. તેના […]

એર ઈન્ડિયાએ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે તેલ અવીવની ફ્લાઈટ 2જી નવેમ્બર સુગી સ્થગિત કરી

દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી હમાસ ઈઝરાય વચ્ચે સુદ્ધ ચાલી રહ્યું છે અક મહિના જેટલો સમય થવાનો ત્યારે હવે એર ઈન્ડિયાએ પોતાની તેલ અવીવની ફ્લાઈટ રદ કરી દીધી છે. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે વધી રહેલા સંઘર્ષને પગલે ઈન્ડિયન એરલાઈન્સે ફ્લાઈટ કેન્સલેશનની મુદત લંબાવી છે. જાણકારી અનુસાર એરલાઈને 7 ઓક્ટોબરથી તેલ અવીવ માટે અને ત્યાંથી કોઈ પણ […]

તેલ અવીવથી આવતી-જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ 14 ઓક્ટોબર સુધી સ્થગિત

દિલ્હી: ઇઝરાયેલ હાલમાં હમાસ તરફથી હુમલાનો સામનો કરી રહ્યું છે. શનિવારે વહેલી સવારે હમાસના આતંકવાદીઓ દ્વારા ઈઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ હમાસ વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી છે. ભારતીય દૂતાવાસે ઈઝરાયેલમાં ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી પણ જારી કરી છે. હવે એર ઈન્ડિયાએ પણ 14 ઓક્ટોબર સુધી ઈઝરાયેલની ફ્લાઈટ કેન્સલ કરી […]

એર ઈન્ડિયાના ક્રુ હવે નહી જોવા મળે સાડીમાં, ફ્લાઈટ ક્રૂ માટે નવો યુનિફોર્મ લાગૂ

દિલ્હીઃ- એર ઈનિડાય ફ્લાઈટના ફિમેલ ક્રુ મેમ્બર્સ  હંમેશા સાડીમાં જોવા મળતા હતા જો કે હવે આ લોટો માટે સાડી બંઘ થવા જઈ રહી છે અને નવો યુનિફોર્મ લાગૂ કરવામાં આવી રહ્યો છે એટલે કે એર ઈનડાયામાં તમે મુસાફરી કરશો ત્યારે પહેલાની જેમ ક્રુ મેમ્બર સાડીમાં હવે જોવા નહી મળે. પ્રાપ્ત માહિતી પ્રમાણે  એર ઈન્ડિયા ફ્લાઈટ […]

એર ઈન્ડિયાએ નવી ડિઝાઈન અને ‘ઘ વિસ્ટા’ નામથી નવો લોગો જારી કર્યો

દિલ્હીઃ- એર ઈન્ડિયા ફરી ચર્ચામાં આવ્યું છે જો કે આ વખતે ચર્ચાનું કારણ તેનો લોગો છે ,કારણ કે ટાટા ગ્રૂપની માલિકીની એરલાઇન એર ઇન્ડિયાએ ગુરુવારે તેના નવા લોગો અને ડિઝાઇનનું અનાવરણ કર્યું હતું. આ બાબતને લઈને ટાટા સન્સના ચેરમેન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે નવો લોગો અપાર સંભાવનાઓ અને આત્મવિશ્વાસ દર્શાવે છે. એર ઈન્ડિયાએ ગુરુવારે સાંજે […]

ત્રિચીથી શારજાહ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ટેકનિકલ ખામીના કારણે તિરુવનંતપુરમમાં ઈમરજન્સી લેન્ડિંગ

દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી વિમાનમાં ખામી સર્જાવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે હવે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં  ટેકનિકલ ખામીના કારણે તાત્કાલિક લેન્ડિંગ કરવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે એક્સપ્રેસ ફ્લાઈટને કેરળના તિરુવનંતપુરમ એરપોર્ટ પર સાવચેતીરૂપે લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ ફ્લાઈટ તમિલનાડુના તિરુચિરાપલ્લીના ત્રિચીથી શારજાહ જઈ રહી હતી, પરંતુ રસ્તામાં અચાનક ટેકનિકલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code