1. Home
  2. Tag "air india"

ઈરાન-ઇઝરાયલ વચ્ચે તણાવને પગલે એર ઈન્ડિયાએ ઈઝરાયલની હવાઈ સેવા બંધ કરી

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય એરલાઈન કંપની એર ઈન્ડિયાએ 30 એપ્રિલ સુધી તેલ અવીવ માટે તેની તમામ ફ્લાઈટ્સ બંધ કરી દીધી છે. એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, મધ્ય પૂર્વની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે 30 એપ્રિલ, 2024 સુધી તેલ અવીવ જતી અને જતી ફ્લાઈટ્સ સ્થગિત […]

મિડલ ઈસ્ટમાં યુદ્ધના ભણકારાઃ એર ઈન્ડિયાએ ઈરાનના એરસ્પેસમાંથી પસાર થવાનું બંધ કર્યું

નવી દિલ્હીઃ ઓકટોબર મહિનામાં હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલમાં ધુસીને ખુની ખેલ ખેલ્યો હતો. જે બાદ ઈઝરાયલે હમાસ સામે યુદ્ધનો પ્રારંભ કર્યો હતો. હજુ પણ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન હમાસને આડકતરી રીતે ઈરાન સમર્થન આપી રહ્યું છે. બીજી તરફ મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંબંધ વધારે તંગ બન્યાં છે. જેથી અમેરિકાના […]

એર ઈન્ડિયાની જાહેરાત,15 ડિસેમ્બરથી દિલ્હીથી ફૂકેતની નોન-સ્ટોપ ફ્લાઈટ્સ શરૂ થશે

દિલ્હી:જો તમે થાઈલેન્ડ જવાની યોજના બનાવી રહ્યા છો તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. હકીકતમાં, ટાટાની માલિકીની એર ઈન્ડિયાએ જાહેરાત કરી હતી કે તે 15 ડિસેમ્બરથી દિલ્હીથી થાઈલેન્ડના લોકપ્રિય ટાપુ ફૂકેત સુધી નોન-સ્ટોપ ફ્લાઈટ્સ ઉડાવશે. એરલાઇનના એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે, આ સેવા પ્રવાસન અને વ્યવસાય માટે બે શહેરો વચ્ચે અનુકૂળ હવાઈ જોડાણની […]

નિયમોનું પાલન ન કરવા બાબતે એર ઈન્ડિયા પર DGCA એ કરી કાર્યવાહી, રૂપિયા 10 લાખનો ફટકાર્યો દંડ

દિલ્હી –  એર લાઇન્સ કંપનીઓ સામે સતત કાર્યવાહીની ઘટનાઓ સામે આવી રહી છે ખાસ કરીને આ મામલે એર ઈન્ડિયા કંપની મોખરે હોય છે ત્યારે ફરી એક વખત ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એર ઈન્ડિયા પર કાર્યવાહીઓ કરી છે.  ભારતની પ્રતિષ્ઠિત એરલાઇન કંપની એર ઇન્ડિયા પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ડીજીસીએએ […]

દિલ્હી એરપોર્ટ પર હ્રદય રોગના હુમલાથી એર ઈન્ડિયાના પાયલોટનું મોત

દિલ્હી – દેશની રાજઘાની  દિલ્હી માં એર ઈન્ડિયા ના પાયલોટ ના મોતના સમાચાર સમે આવી રહ્યા છે જાણકારી મુજબ દીલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઈન્ડિયાના પાઈલટનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે.  મૃતક પેલોટની ઓળખ હિમાનિલ કુમાર તરીકે થઈ હતી. 30 વર્ષીય હિમાનિલ કુમાર એરપોર્ટના ટર્મિનલ 3 ખાતે એર ઈન્ડિયાના ઓપરેશન્સ વિભાગમાં તાલીમ સત્રમાં […]

એર ઇન્ડિયાએ તેલ અવિવ માટે 30 નવેમ્બર સુધી  પોતાની તમામ ફ્લાઇટ્સ રદ કરી 

દિલ્હી – ઈઝરાયેલ અને ઉગ્રવાદી સંગઠન હમાસ વચ્ચે હાલ પણ યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે આવી સ્થિતિમાં દરેક દેશ શાંતિ ઈચ્છે છે અને આ બાબતને લઈને ચિંતિત પણ છે  ત્યારે  એરલાઈન એર ઈન્ડિયાએ ભારતથી તેલ અવીવની તેની નિર્ધારિત ફ્લાઈટ્સ 30 નવેમ્બર સુધી સ્થગિત કરી દીધી છે. એર ઈન્ડિયા કંપનીએ ઑક્ટોબર 7 થી તેલ અવીવ, […]

યાત્રીઓ ની સુવિધાને વધુ સરળ બનાવવા એર ઇન્ડિયા તેની કંપનીમાં વધુ ૩૦ વધુ વિમાન નો કરશે સમાવેશ

દિલ્હીઃ-  એવિએશન કંપની એર ઈન્ડિયા પોતાના યાત્રીઓની સુવિઘાને વઘધુ સરળ અને સુગમ બનાવવા જઈ રહી છે જાણકારી પ્રમાણે આગામી છ મહિનામાં 30થી વધુ નવા એરક્રાફ્ટ પોતાના બેડામાં સામેલ કરશે આ બાબતને લઈને જામકારી પ્રમામે કંપની 400 સાપ્તાહિક ફ્લાઈટ્સ પણ ઉમેરી શકે છે અને ભારતની બહાર ચાર નવા સ્થળો માટે ફ્લાઈટ્સ શરૂ કરી શકે છે. તેના […]

એર ઈન્ડિયાએ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે તેલ અવીવની ફ્લાઈટ 2જી નવેમ્બર સુગી સ્થગિત કરી

દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી હમાસ ઈઝરાય વચ્ચે સુદ્ધ ચાલી રહ્યું છે અક મહિના જેટલો સમય થવાનો ત્યારે હવે એર ઈન્ડિયાએ પોતાની તેલ અવીવની ફ્લાઈટ રદ કરી દીધી છે. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે વધી રહેલા સંઘર્ષને પગલે ઈન્ડિયન એરલાઈન્સે ફ્લાઈટ કેન્સલેશનની મુદત લંબાવી છે. જાણકારી અનુસાર એરલાઈને 7 ઓક્ટોબરથી તેલ અવીવ માટે અને ત્યાંથી કોઈ પણ […]

તેલ અવીવથી આવતી-જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ 14 ઓક્ટોબર સુધી સ્થગિત

દિલ્હી: ઇઝરાયેલ હાલમાં હમાસ તરફથી હુમલાનો સામનો કરી રહ્યું છે. શનિવારે વહેલી સવારે હમાસના આતંકવાદીઓ દ્વારા ઈઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ હમાસ વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી છે. ભારતીય દૂતાવાસે ઈઝરાયેલમાં ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી પણ જારી કરી છે. હવે એર ઈન્ડિયાએ પણ 14 ઓક્ટોબર સુધી ઈઝરાયેલની ફ્લાઈટ કેન્સલ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code