1. Home
  2. Tag "air india"

એર ઈન્ડિયાના પ્લેનમાં ફરી ખામી સર્જાતા દુબઈથી કોચ્ચી આવી રહેલી ફ્લાઈટનું મુંબઈ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

ફરી એર ઈન્ડિયાની ફઅલાઈટમાં ખામી સર્જાવાની ઘટના દુબઈથી કોચ્ચી આવતી ફ્લાઈટનું ઈનરજન્સી મુંબઈ લેન્ડિંગ કરાયું દિલ્હીઃ- દેશભરમા છેલ્લા કેટલાક મહિનાઓથી એર ઈન્ડિયાની ફલાઈટમાં ખામી સર્જાવાની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે ત્યારે વિતેલા દિવસે પણ ફરી આવી જ ઘટના સામે આવી હતી પ્રાપ્ત જાણકારી પ્રમાણે દુબઈથી કોચી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને ટેક્નિકલ ખામી સર્જાતા મુંબઈ […]

DGCA એ એર ઈન્ડિયા પર કરી કાર્યવાહી – કંપની પર લગાવ્યો રુપિયા 10 લાખનો દંડ 

ડીસીસીની એર ઈન્ડિયા પર કાર્યવાહી રુપિયા 10 લાખનો દંડ ફટકાર્યો દિલ્હીઃ- તાજેતરમાં ઘણી એવી ઘટનાઓ સામે આવી છે કે જેણે ડીજીસી એ દ્રારા અવાર નવાર દંડ ફટકાર્યો છે,કોઈને કોઈ કારણો સર આ દંડ ફટકારવામાં આવે છે ત્યારે ફરી ડીજીસીએ  દ્રારા એર ઈન્ડિયા પર કાર્યવાહી કરતા રુપિયા 10 લાખનો દંડ ફટકારવાનો મામલો સામે આવી રહ્યો છે. […]

એર ઈન્ડિયાની ફ્લાઈટનું એન્જિન હવામાં જ થઈ ગયુ બંધ – મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવાઈ

વિતેલા દિવસે એર ઈન્ડિયાની ફ્લાઈટનું એન્જિન હવા થયું હતુ બંદ તાત્કાલિક ફ્લાઈટને મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ કરવાની ફરજ પડી જો કે મોટી દૂર્ઘટના ટળી હતી   દિલ્હીઃ- આજકાલ ફ્લાઈટમાં દૂર્ઘટના થવી જાણે સામાન્ય બાબત બનતી જાય છે, અવાર-નવાર ફ્લાઈટ ટેકઓફ કરતી વખતે અથવા લેન્ડિંગ કરતી વખતે રનવે પરથી લપસવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે […]

હોંગકોંગઃ 3 પ્રવાસીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા એર ઈન્ડિયાની સેવાઓ ઉપર 24મી એપ્રિલ સુધી પ્રતિબંધ

નવી દિલ્હીઃ હોંગકોંગમાં એર-ઈન્ડિયાની ફ્લાઈટમાં 3 પ્રવાસીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. દરમિયાન હોંગકોંગએ એર ઈન્ડિયાની સેવાઓ ઉપર 24મી એપ્રિલ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતના પ્રવાસીઓનો 48 કલાક પહેલા કરાવેલા કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ હશે તો પ્રવેશ અપાશે. આ ઉપરાંત, તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ હોંગકોંગના એરપોર્ટ પરિસરમાં આગમન […]

કોરોના :હોંગકોંગે એર ઈન્ડિયાની ફ્લાઈટ પર લગાવ્યો પ્રતિબંધ,24 એપ્રિલ સુધી જારી રહેશે પ્રતિબંધ

ચીનમાં કોરોનાનો કહેર હોંગકોંગે એર ઈન્ડિયાની ફ્લાઈટ પર લગાવ્યો પ્રતિબંધ 24 એપ્રિલ સુધી પ્રતિબંધ ચાલુ રહેશે દિલ્હી:કેટલાક મુસાફરો કોરોનાથી સંક્રમિત જણાયા બાદ હોંગકોંગે નવી દિલ્હી અને કોલકાતાથી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ પર 24 એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે.અહીં કોરોના કેસ વધ્યા બાદ હોંગકોંગ સરકાર દ્વારા કેટલાક નિયમો જારી કરવામાં આવ્યા છે. હવે ભારતના પ્રવાસીઓ […]

ઓપરેશન ગંગા- એર ઈન્ડિયાની પાંચમી ફ્લાઈટ 249 વિદ્યાર્થીઓને લઈને વહેલી સવારે દિલ્હી પહોંચી

એર ઈન્ડિયાની પાંચમી ફ્લાઈટ આજે દિલ્હી આવી 249 વિદ્યાર્થીઓ વહેલી સવારે દિલ્હી આવી પહોંચ્યા   દિલ્હીઃ- રશિયા એ યુક્રન પર કરેલા હુમલા બાદ ભારત સરકાર ત્યા ફસાયેલા નાગરિકોને પરત લાવવાનું મિશન લચાલી રહી છે.યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. ભારતે પોતાના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવાના પ્રયાસો તેજ કર્યા છે. દરમિયાન 249 ભારતીય વિદ્યાર્થીઓને […]

યુક્રેનથી એર ઈન્ડિયાનું વિમાન રોમાનિયાના થઈને આજે 400થી વધુ ભારતીયો દેશમાં પરત લાવશે

આજે 470 ભારતીયોની વતન વાપસી યુક્રેનથી એર ઈન્ડિયાની ફ્લાઈટથી ભારત આવશે   દિલ્હીઃ રશિયાએ કરેલા યુક્રેન પર હુમલાને કારણે ઘણા લોકો યુક્રેનમાં ફસાયા છે ત્યારે ભારતના પણ અનેક લોકો યુક્રેનમાં જીવના જોખમે જોવા મળે છે, જો કે કેન્દ્રની સરકારે આ ભારતીયોને પરત લાવવા માટે મિશન હાથ ધર્યું છે ત્યારે આજે પ્રથમ એર ઈન્ડિયાની ફ્લાઈટ રોમાનિયા […]

 તણાવની સ્થિતિ વચ્ચે યુક્રેનથી ભારતીયોને પરત લાવવાનું અભિયાન શરુ -યુક્રેન માટે રવાના થઈ એર ઈન્ડિયાની પ્રથમ ફ્લાઈટ

યુક્રેનથી ભારતીયોને વતન લાવવામાં આવશે એર ઈન્ડિયાની પ્રથમ ફ્લાઈટ રવાના થઈ ભારતીયોને પરત લાવવાનું અભિયાન શરુ   દિલ્હીઃ- રશિયા અને યુક્રેનનો તણાવ હવે ચરમ સીમાએ પહોચ્યો છે ત્યારે ભારત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની દિશામાં આગળ વધ્યું છે.યુક્રેન પર હુમલાના વધતા ડર વચ્ચે ભારતે યુક્રેન અને આસપાસના વિસ્તારોમાં રહેતા ભારતીય નાગરિકોને  પરત લાવવાની કવાયત હાથ […]

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લવાશે- આ માટે 22 ફેબ્રુઆરીથી  એરઈન્ડિયા કરશે ફ્લાઈટ નું સંચાલન

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લવાશે 22 ફેબ્રુઆરીથી ખાસ વિમાન સેવા શરુ કરાશે દિલ્હી- રશિયા અને યુક્ન વચ્ચેનો તણાવ વધી રહ્યો છે, વિશ્વભરમાં આ બન્ને દેશોની ભારે ચર્ચાઓ થી રહી છે આ સાથે જ રશિયા યુક્રેન પર ગમે ત્યારે ખતરનાક હુમલો કરવાના ફિરાકમાં છે જેને લઈને દરેક દેશના નાગરિકોને પરત લાવવાની કવાયત ટાલી રહી છે, ત્યારે […]

તાતા ગ્રુપ હેઠળ આજથી એર ઇન્ડિયા ભરશે ઉડાન, નવા અંદાજમાં મુસાફરોનું કરાશે સ્વાગત

નવી દિલ્હી: હવે એર ઇન્ડિયા સત્તાવાર રીતે તાતા ગ્રૂપનો હિસ્સો બની ચૂકી છે અને હવે તેની કમાન તાતા ગ્રૂપના હાથમાં છે. આજથી તાતા ગ્રૂપના હાથમાં કમાન આવ્યા બાદ હવે તેની એક નવી શરૂઆત થશે. કંપનીના એરક્રાફ્ટ તાતા ગ્રૂપ હેઠળ ઉડાન ભરશે. ટેકઓફ પહેલા, મુસાફરોનું વિમાનમાં વિશેષ સ્વાગત કરવામાં આવશે. આ માટે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code