1. Home
  2. Tag "air india"

ઓપરેશન ગંગા- એર ઈન્ડિયાની પાંચમી ફ્લાઈટ 249 વિદ્યાર્થીઓને લઈને વહેલી સવારે દિલ્હી પહોંચી

એર ઈન્ડિયાની પાંચમી ફ્લાઈટ આજે દિલ્હી આવી 249 વિદ્યાર્થીઓ વહેલી સવારે દિલ્હી આવી પહોંચ્યા   દિલ્હીઃ- રશિયા એ યુક્રન પર કરેલા હુમલા બાદ ભારત સરકાર ત્યા ફસાયેલા નાગરિકોને પરત લાવવાનું મિશન લચાલી રહી છે.યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. ભારતે પોતાના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવાના પ્રયાસો તેજ કર્યા છે. દરમિયાન 249 ભારતીય વિદ્યાર્થીઓને […]

યુક્રેનથી એર ઈન્ડિયાનું વિમાન રોમાનિયાના થઈને આજે 400થી વધુ ભારતીયો દેશમાં પરત લાવશે

આજે 470 ભારતીયોની વતન વાપસી યુક્રેનથી એર ઈન્ડિયાની ફ્લાઈટથી ભારત આવશે   દિલ્હીઃ રશિયાએ કરેલા યુક્રેન પર હુમલાને કારણે ઘણા લોકો યુક્રેનમાં ફસાયા છે ત્યારે ભારતના પણ અનેક લોકો યુક્રેનમાં જીવના જોખમે જોવા મળે છે, જો કે કેન્દ્રની સરકારે આ ભારતીયોને પરત લાવવા માટે મિશન હાથ ધર્યું છે ત્યારે આજે પ્રથમ એર ઈન્ડિયાની ફ્લાઈટ રોમાનિયા […]

 તણાવની સ્થિતિ વચ્ચે યુક્રેનથી ભારતીયોને પરત લાવવાનું અભિયાન શરુ -યુક્રેન માટે રવાના થઈ એર ઈન્ડિયાની પ્રથમ ફ્લાઈટ

યુક્રેનથી ભારતીયોને વતન લાવવામાં આવશે એર ઈન્ડિયાની પ્રથમ ફ્લાઈટ રવાના થઈ ભારતીયોને પરત લાવવાનું અભિયાન શરુ   દિલ્હીઃ- રશિયા અને યુક્રેનનો તણાવ હવે ચરમ સીમાએ પહોચ્યો છે ત્યારે ભારત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની દિશામાં આગળ વધ્યું છે.યુક્રેન પર હુમલાના વધતા ડર વચ્ચે ભારતે યુક્રેન અને આસપાસના વિસ્તારોમાં રહેતા ભારતીય નાગરિકોને  પરત લાવવાની કવાયત હાથ […]

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લવાશે- આ માટે 22 ફેબ્રુઆરીથી  એરઈન્ડિયા કરશે ફ્લાઈટ નું સંચાલન

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લવાશે 22 ફેબ્રુઆરીથી ખાસ વિમાન સેવા શરુ કરાશે દિલ્હી- રશિયા અને યુક્ન વચ્ચેનો તણાવ વધી રહ્યો છે, વિશ્વભરમાં આ બન્ને દેશોની ભારે ચર્ચાઓ થી રહી છે આ સાથે જ રશિયા યુક્રેન પર ગમે ત્યારે ખતરનાક હુમલો કરવાના ફિરાકમાં છે જેને લઈને દરેક દેશના નાગરિકોને પરત લાવવાની કવાયત ટાલી રહી છે, ત્યારે […]

તાતા ગ્રુપ હેઠળ આજથી એર ઇન્ડિયા ભરશે ઉડાન, નવા અંદાજમાં મુસાફરોનું કરાશે સ્વાગત

નવી દિલ્હી: હવે એર ઇન્ડિયા સત્તાવાર રીતે તાતા ગ્રૂપનો હિસ્સો બની ચૂકી છે અને હવે તેની કમાન તાતા ગ્રૂપના હાથમાં છે. આજથી તાતા ગ્રૂપના હાથમાં કમાન આવ્યા બાદ હવે તેની એક નવી શરૂઆત થશે. કંપનીના એરક્રાફ્ટ તાતા ગ્રૂપ હેઠળ ઉડાન ભરશે. ટેકઓફ પહેલા, મુસાફરોનું વિમાનમાં વિશેષ સ્વાગત કરવામાં આવશે. આ માટે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં […]

આખરે સત્તાવાર રીતે મહારાજાની ‘ઘરવાપસી’, તાતા ગ્રૂપને સોંપાઇ એર ઇન્ડિયાની કમાન

આખરે સત્તાવાર રીતે એર ઇન્ડિયાની કમાન તાતા ગ્રૂપને સોંપાઇ હવેથી એર ઇન્ડિયાના નવા માલિક તાતા ગ્રૂપ છે તાતા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને ખુશી વ્યક્ત કરી નવી દિલ્હી: આખરે 19 વર્ષ બાદ ફરી એર ઇન્ડિયાની કમાન તાતા ગ્રૂપના હાથમાં આવી છે. આ અંગે વાત કરતા DIPAMના સેક્રેટરી તુહિન કાંત પાંડેએ જણાવ્યું કે, એર ઇન્ડિયામાં સરકારનો સમગ્ર […]

એર ઇન્ડિયાની ઘરવાપસી, ફરી એકવાર એર ઇન્ડિયા તાતા ગ્રૂપના હાથમાં

મહારાજાની ઘરવાપસી આજથી ફરી એકવાર તાતા ગ્રૂપ એર ઇન્ડિયાની કમાન સંભાળશે કંપની ઓનટાઇમ પર્ફોમન્સને પ્રાધાન્ય આપશે નવી દિલ્હી: દેવાના બોજ હેઠળ દબાયેલી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાની આજે ઘરવાપસી થઇ છે. 69 વર્ષ બાદ આજે તાતા ગ્રૂપ તેની કમાન ફરીથી સંભાળશે. આ માટે લગભગ તમામ કાયદાકીય કાર્યવાહીઓ સમાપ્ત થઇ ગઇ છે. મહારાજાની ચમકને પાછી લાવવા માટે […]

અંતે હવે એર ઇન્ડિયાની તાતા ગ્રૂપમાં થશે ઘરવાપસી, 27મીએ એર ઇન્ડિયાની કમાન સંભાળશે તાતા ગ્રૂપ

નવી દિલ્હી: સરકારી એરલાઇન એર ઇન્ડિયા વર્ષોથી કરોડો રૂપિયાનું નુકસાન કરી રહી છે. હવે ટૂંક સમયમાં એર ઇન્ડિયાની કમાન તાતા ગ્રૂપ સંભાળવા જઇ રહી છે. પ્રજાસત્તાક દિવસના બીજા જ દિવસે તાતાને એપ ઇન્ડિયાની જવાબદારી સોંપવામાં આવશે. સરકારે ગત વર્ષે 8 ઑક્ટોબરના રોજ ટેલેસ પ્રાઇવેટ લિમિટેડને એર ઇન્ડિયા વેચી હતી. ટેલેસ એ તાતા જૂથની હોલ્ડિંગ કંપની […]

5-G ના કારણે થતી સમસ્યાથી અમેરિકાની ઉડાનમાં કટોતી સહીત કરવો પડશે બદલાવ -એર ઈન્ડિયા

એરઈન્ડિયા મુશ્કેલીમાં 5જી ના કારણે અમેરિકાની ફ્લાઈટ પર અસર ફ્લાઈટમાં મૂકવો પડશે કાપ દિલ્હીઃ- એર ઈન્ડિયાની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે ,એર ઈન્ડિયાએ કહ્યું છે કે 19 જાન્યુઆરીથી યુએસમાં 5જી ઈન્ટરનેટના કારણે યુએસ ફ્લાઈટ્સમાં કાપ મૂકવાની સ્થિતિ ર્જાય છે  અથવા તો બીજો ઘણો બદલવો પડશે. યુએસ એવિએશન રેગ્યુલેટર, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન એ જણાવ્યું હતું […]

એર ઇન્ડિયાના ખાનગીકરણના નિર્ણયને સુબ્રમણ્યમ સ્વામીએ હાઇકોર્ટમાં પડકાર્યો, ગુરુવારે કોર્ટ સંભળાવશે ચુકાદો

નવી દિલ્હી: સરકાર હવે એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરવા જઇ રહી છે અને આ માટે તાતા સન્સ સાથે સોદાની પણ વાત ચાલી રહી છે ત્યારે મોદી સરકારના જ સાંસદ અને બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ સોદાને પડકારતી અરજી દિલ્હી હાઇકોર્ટમાં કરી હતી જે મામલે ગુરુવારે એટલે કે 6 જાન્યુઆરીના રોજ કોર્ટ પોતાનો ચૂકાદો સંભળાવશે. પ્રાપ્ત વિગતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code