1. Home
  2. Tag "air pollution"

ધુમ્મસ અને વાયુ પ્રદૂષણના કારણે મગજ ઉપર થાય છે આવી અસર

ધુમ્મસ અને વાયુ પ્રદૂષણનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. વિકસિત અને વિકાસશીલ દેશોના શહેરી વિસ્તારોમાં અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ છે. 2018 માં, WHOએ અહેવાલ આપ્યો હતો કે વાયુ પ્રદૂષણને કારણે દર વર્ષે લગભગ 4.2 મિલિયન લોકો અચાનક મૃત્યુ પામે છે. ધુમ્મસના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ડિમેન્શિયાથી લઈને વિવિધ ન્યુરોલોજીકલ રોગો થાય […]

દિલ્હી-NCR માં હવાનું પ્રદુષણ, AQI પહોંચ્યો 400 ની પાર

નવી દિલ્હીઃ આજરોજ સવારે 7 વાગ્યા સુધી દિલ્હીમાં સરેરાશ હવાની ગુણવત્તાનો સૂચકાંક 448 પોઈન્ટ પર રહ્યો હતો. જ્યારે દિલ્હી-એનસીઆર શહેર ફરીદાબાદમાં આ આંકડો 289, ગુરુગ્રામમાં 370, ગાઝિયાબાદમાં 386, ગ્રેટર નોઈડામાં 351 અને નોઈડામાં 366 રહ્યો છે. ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું રાજધાની દિલ્હીના મોટાભાગના […]

હવા પ્રદુષણને કારણે શરીર ઉપર થાય છે ગંભીર અસર

ઠંડા હવામાન અને વધતા પ્રદૂષણના સ્તરને કારણે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં શ્વસન ચેપનું જોખમ નોંધપાત્ર રીતે વધી ગયું છે. ઉપલા અને નીચલા શ્વસન ચેપ તેમજ શ્વાસનળીના અસ્થમા અને સીઓપીડીના બગડતા કિસ્સાઓ પણ જોવા મળ્યા છે. શ્વાસોચ્છવાસના જંતુઓના ફેલાવાને કારણે, વધુ લોકો બીમાર થઈ રહ્યા છે અને તેમને હોસ્પિટલમાં સારવારની જરૂર છે. વાયુ પ્રદૂષણ આપણા શ્વસનતંત્રના મુખ્ય […]

વાયુ પ્રદૂષણને કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો

દિલ્હીની રામ મનોહર લોહિયા (આરએમએલ) હોસ્પિટલમાં સોમવારે સ્થાપિત પ્રદૂષણ ક્લિનિકમાં પટેલ નગરના કપડા ધોતા દીપક કુમાર ઉધરસ વચ્ચે શ્વાસ લેવા માટે હાંફતા,સ્પષ્ટ રૂપે પરેશાન બેઠા હતા. તેમની પુત્રી કાજલએ તેમને સલાહ માટે ક્લિનિક સેક્શનમાં લઈ જવા માટે દિવસભર તેમને મદદ કરી. તેણે કહ્યું કે છેલ્લા અઠવાડિયામાં તેના લક્ષણોમાં વધારો થયો છે. તેથી હું તેમને અહીં […]

વાયુ પ્રદૂષણની કિડની પર પડે છે ખરાબ અસર, જાણો લક્ષણો

વાયુ પ્રદૂષણ દિવસેને દિવસે ઝડપથી વધી રહ્યું છે. જેના કારણે સ્વસ્થ લોકો પણ બીમાર પડી રહ્યા છે. હવામાં રહેલા વિવિધ ધાતુના કણો શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશે છે જે કિડનીને નુકસાન પહોંચાડે છે. પ્રદૂષણની કિડની પર ખરાબ અસર પડી રહી છે. જાણો કિડનીને સ્વસ્થ રાખવાના ખાસ ઉપાય. એઈમ્સ સહિત દિલ્હીની તમામ હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં 30 ટકાનો […]

અમદાવાદ: હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવા એર સેન્સર મશીન લગાવાશે

ગાંધીનગરઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદવાદમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા નવતર પ્રયોગ હાથ ધર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં એર સેન્સર મશીન લગાવશે. આ મશીન એવા વિસ્તારોમાં લગાવવામાં આવશે જ્યાં પ્રદૂષણનું સ્તર વધુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશની સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવેલા બજેટમાં શહેરના વિવિધ […]

વાયુ પ્રદૂષણને કારણે વધી રહ્યો છે હૃદય રોગનો ખતરો, જાણો લક્ષણો

વિશ્વની લગભગ 91% વસ્તી એવા વિસ્તારોમાં રહે છે જ્યાં હવાની ગુણવત્તા સૂચકાંક WHO ભલામણો કરતાં વધી જાય છે. વાયુ પ્રદૂષણ એ અપંગતા માટેના સૌથી મહત્વપૂર્ણ જોખમી પરિબળોમાંનું એક છે. તેમજ હાઈ બીપી, ધુમ્રપાન અને ડાયાબિટીસ જેવી બીમારીઓનું જોખમ વધી જાય છે. તે કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ (CVD) માટે પણ એક મોટું જોખમ પરિબળ છે. જે વૈશ્વિક સ્તરે […]

દિલ્હી: વાયુ પ્રદૂષણને પગલે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે મોર્નિંગ વોક બંધ કર્યું

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે દેશની રાજધાની દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ પર ચિંતા વ્યક્ત કરી છે. CJI એ કહ્યું છે કે, દિલ્હીમાં વાયુ પ્રદૂષણના વધતા સ્તરને જોતા તેમણે તેમની મોર્નિંગ વોક બંધ કરી દીધી છે. મીડિયા સાથે વાત કરતા ચીફ જસ્ટિસે કહ્યું કે ડોક્ટરે તેમને સવારે વોક કરવાની સલાહ આપી છે પરંતુ […]

દિલ્હીમાં હવાના પ્રદૂષણને રોકવા અને ઘટાડવા માટે હાથ ધરવામાં આવેલા પગલાંની સમીક્ષા કરાઈ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડૉ. પી. કે. મિશ્રાએ હવાના પ્રદૂષણ સામે લડવા માટે ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં દિલ્હી સરકાર અને અન્ય હિતધારકોની દિલ્હીમાં વાયુ પ્રદૂષણને ઓછું કરવા માટે તાત્કાલિક અને લાંબા ગાળાનાં પગલાંનો અમલ કરવાની તત્પરતાનું મૂલ્યાંકન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રાલયો અને દિલ્હી […]

ભારતમાં વાયુ પ્રદુષણને કારણે 5 વર્ષથી ઓછી ઉંમરના 1.70 લાખ બાળકોના મોતનો અંદાજ

નવી દિલ્હીઃ ભારત માટે વાયુ પ્રદૂષણ એક મોટી સમસ્યા છે. દેશના શહેરો, ખાસ કરીને દિલ્હી-એનસીઆર, પ્રદૂષણની દ્રષ્ટિએ સતત ટોચ પર રહે છે. દરમિયાન, સ્ટેટ ઓફ ગ્લોબલ એર રિપોર્ટ આવ્યો જે ખૂબ જ આશ્ચર્યજનક અને પરેશાન કરનારો છે. સ્ટેટ ઓફ ગ્લોબલ એર રિપોર્ટ અનુસાર, 2021માં ભારતમાં વાયુ પ્રદૂષણને કારણે પાંચ વર્ષથી ઓછી ઉંમરના લગભગ 170,000 બાળકોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code