1. Home
  2. Tag "air pollution"

Air Pollution:આગામી 10 નવેમ્બર સુધી દિલ્હીમાં પ્રાઇમરી શાળાઓ બંધ રહેશે

દિલ્હી: રાજધાની દિલ્હી ગેસ ચેમ્બર બની ગઈ છે. હવાની ગુણવત્તા સૂચકાંક 400ને પાર કરી ગયો છે અને તે ખૂબ જ ગંભીર શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે. આ દરમિયાન દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીએ રવિવારે એક મોટી જાહેરાત કરી છે. આતિશીએ કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ પ્રદૂષણના ખતરનાક સ્તરને જોતા સરકારે પ્રાથમિક શાળાઓને 10 નવેમ્બર સુધી બંધ કરવાનો […]

અમદાવાદ અને ગાંધીનગરમાં હવાનું પ્રદુષણ વધ્યું, ગિફ્ટી સિટીમાં AQI 286 નોંધાયો

અમદાવાદના અનેક વિસ્તારમાં એક્યુઆઈ 100ને પાર રખિયાલમાં એક્યુઆઈ 217 અને નવરંગપુરામાં 201 નોંધાયો હવાનું પ્રદુષણ અટકાવવા તંત્ર આવ્યું હરકતમાં અમદાવાદઃ દેશમાં શિયાળાના પ્રારંભ સાથે જ દેશની રાજધાની દિલ્હીમાં હવાનું પ્રદુષણ ઉચ્ચસ્તર ઉપર પહોંચ્યું છે. તેમજ તંત્ર દ્વારા પ્રદુષણને અટકાવવા માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ગુજરાતના પાટનગર ગાંધીનગર અને અમદાવાદમાં પણ હવાના પ્રદુષણમાં નોંધપાત્ર […]

દિલ્હીમાં એર પોલ્યુશને વધારી ટેન્શન,AQI અત્યંત ખરાબ શ્રેણીમાં

દિલ્હી: ઠંડીની શરૂઆત થતાની સાથે જ દેશની રાજધાની દિલ્હીનું વાતાવરણ ફરી એકવાર લોકો માટે સમસ્યારૂપ બની રહ્યું છે. ઓક્ટોબરથી દિલ્હીની હવા ખરાબ હાલતમાં છે. SAFAR એ બુધવારે દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 336 નો રેકોર્ડ કર્યો છે. એટલે કે દિલ્હીની હવા ખૂબ જ ખરાબ શ્રેણીમાં છે. આ પહેલા સોમવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં AQI 400ને પાર […]

અમદાવાદમાં વધતુ જતું એર પોલ્યુશન, પગલાં નહીં લેવાય તો સ્થિતિ દિલ્હી જેવી બની જશે

અમદાવાદ: મેગાસિટી ગણાતા અમદાવાદ શહેરમાં કૂદકે ને ભૂસકે વસતીમાં વધારો થઈ રહ્યો છે. બહારગામના અનેક લોકો ધંધા અને રોજગાર માટે આવીને શહેરમાં વસવાટ કરી રહ્યા છે. શહેરની વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. સાથે જ ઠેર ઠેર નવી બિલ્ડિંગો બની રહી છે. આવા બધા કારણોને કારણે શહેરમાં એર પોલ્યુશનમાં વધારો થઈ રહ્યો છે. […]

દિલ્હીમાં વાયુ પ્રદૂષણનો કહેર શરૂ,રાજધાનીમાં AQI 266 પર પહોંચ્યો

દિલ્હી: રાજધાની દિલ્હીમાં ઠંડીએ દસ્તક આપી છે અને દર વખતની જેમ જ ઠંડી શરૂ થતાની સાથે જ દિલ્હીની હવા પણ ઝેરી બની ગઈ છે. વાયુ પ્રદૂષણને કારણે રવિવારે સવારે રાજધાનીમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી. AQI 266 પર પહોંચ્યો અને પ્રદૂષણને કારણે આંખો બળવા લાગી. ઈન્ડિયા ગેટ સહિત ઘણી જગ્યાએ ધુમ્મસ હોય તેવું લાગી રહ્યું […]

દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ પર ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની બેઠકની અધ્યક્ષતા કરતાં અગ્ર સચિવ ડૉ. પી. કે. મિશ્રા

દિલ્હી: વડાપ્રધાનના અગ્ર સચિવ ડૉ. પી કે મિશ્રાએ પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)માં દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ પર ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની બેઠકની અધ્યક્ષતા કરી હતી. શિયાળાની મોસમ નજીક આવી રહી છે ત્યારે દિલ્હી-એનસીઆરમાં હવાની પ્રતિકૂળ ગુણવત્તાના મુદ્દાને પહોંચી વળવા માટે વિવિધ હોદ્દેદારોની તૈયારીની સમીક્ષા કરવા માટે આ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમિયાન અગ્ર સચિવે ઔદ્યોગિક […]

ટ્રાફિક સંબંધિત વાયુ પ્રદુષણથી યાદશક્તિમાં ઘટાડાનો ભય, અભ્યાસનું તારણ

નવી દિલ્હીઃ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ઇર્વિનના અભ્યાસ મુજબ, ટ્રાફિક સંબંધિત વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવવાથી યાદશક્તિમાં ઘટાડો, જ્ઞાનાત્મક ઘટાડો અને અલ્ઝાઈમર રોગની શરૂઆત સાથે જોડાયેલા મગજના પાથવે એક્ટિવ થાય છે. માસાશી કિતાઝાવા, પીએચડી, યુસીઆઈ પ્રોગ્રામ ઇન પબ્લિક હેલ્થમાં પર્યાવરણીય અને વ્યવસાયિક આરોગ્યના સહયોગી પ્રોફેસર, અભ્યાસના અનુરૂપ અને વરિષ્ઠ લેખક છે. “વાયુ પ્રદૂષણ અને અલ્ઝાઈમર રોગ વચ્ચેની […]

વિશ્વમાં પ્રથમ વખત વાયુ પ્રદૂષણને કારણે ફેફસાંનું કેન્સર જોવા મળ્યું,અભ્યાસમાં થયો ખુલાસો

દિલ્હી : વિશ્વમાં પ્રથમ વખત પીએમ 2.5 અને ફેફસાના કેન્સર વચ્ચેની લિંક મળી આવી છે, જે મુજબ ક્યારેય ધૂમ્રપાન ન કરનારાઓના ફેફસામાં કેન્સર મ્યુટેશન જોવા મળ્યું છે. આ અભ્યાસ અમેરિકા, યુરોપ, તાઈવાન, કોરિયા અને ભારત સહિત વિવિધ દેશોમાં વાયુ પ્રદૂષણ અને લોકોના સ્વાસ્થ્યને લઈને કરવામાં આવ્યો છે. કોરોના મહામારી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય વૈજ્ઞાનિક […]

વાયુ પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ,ગાઈડલાઈન જારી

દિલ્હી:રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને લઈને કેન્દ્ર સરકાર ઘણી સતર્ક છે. રવિવાર થી દિલ્હી-NCRમાં ઉદ્યોગો અને વ્યાપારી વિસ્તારોમાં કોલસાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.આ સાથે ગેરકાયદે ઈંધણ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશને આજથી ઔદ્યોગિક ક્ષેત્ર, સ્થાનિક અને પરચુરણ એપ્લિકેશનમાં કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની સૂચનાઓ જારી […]

યુપીની સરકાર પ્રદુષણને લઈને ચિંતામાં -પરાળી ન બાળવા મામલે ખેડૂતોને સમજાવવાના આદેશ આપ્યા

યુપીમાં પરાળી બાળવાને લઈને સરકાર સખ્ત આપ્યા સખ્ત નિર્દેશ લખનૌઃ-  દેશની રાજધાની દિલ્હી અને ઉત્તરપ્રદેશ સહીત  પંજાબ તથા હરિયાણામાં પરાળી બાળવાના કારણે હવામાં પ્રદુષમનું સ્તર વધતુ જતુ હોય છે,જો કે આ પ્રદુષમને અટકાવવા અનેક પ્રકારના પગલાઓ લેવાઈ રહ્યા છે ત્યારે હવે પરાળી સળગાવવાની ઘટના મામલે ઉત્તરપ્રદેશની યોગી સરકાર સખ્ત બની છે તેમણે પ્રદુષણને લઈને ચિંતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code