રાજકોટના એરપોર્ટ પર કુલ પ્રવાસીઓમાં 25 ટકા દ્વારકા અને સોમનાથ આવતા દર્શનાર્થીઓ છે
રાજકોટઃ શહેરના એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એરપોર્ટ પર માર્ચ મહિનામાં રેકોર્ડબ્રેક પેસેન્જર્સની અવરજવર નોંધાઇ છે. જેમાં 25 ટકાથી વધુ પેસેન્જર સોમનાથ અને દ્વારકાના પ્રવાસે આવ્યા હતા. આમ સૌરાષ્ટ્રના બે મોટા યાત્રાધામને લઈને પ્રવાસીઓની સંખ્યામાં વધોરો થયો છે. રાજકોટથી એક જ દિવસમાં એક સાથે 11થી વધુ લાઈટ ઉડાન ભરતી હોય મુંબઈ, દિલ્હી, […]