સુરતથી માદરે વતન જવા લોકોનો ભારે ધસારો, UP-બિહાર જતી ટ્રેનો હાઉસફુલ
સુરત, 27 ફેબ્રુઆરી 2026: All trains going from Surat to UP-Bihar are housefull હોળી-ધૂળેટીના પર્વને હવે બે દિવસ બાકી રહ્યા છે, ત્યારે સુરતમાં રોજગાર-ધંધામાં સ્થાયી થયેલા પરપ્રાંતના લોકો પોતાના માદરે વતન જઈ રહ્યા છે. તેના કારણે ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી તમામ ટ્રેનો હાઉસફુલ દોડી રહી છે. મોટાભાગની ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં પગ […]


