સંભલ હિંસા કેસમાં ASP અનુજ ચૌધરીને રાહત, અલ્હાબાદ હાઇકોર્ટે 22 પોલીસકર્મીઓ સામે કેસ દાખલ કરવા પર રોક લગાવી
પ્રયાગરાજ, 10 ફેબ્રુઆરી 2026: અલ્હાબાદ હાઈકોર્ટે સંભલના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) ના આદેશ પર સ્ટે મૂક્યો છે, જેમાં નવેમ્બર 2024માં સંભલ હિંસાના સંદર્ભમાં ભૂતપૂર્વ સર્કલ ઓફિસર (CO) અનુજ ચૌધરી સહિત 22 પોલીસ કર્મચારીઓ સામે FIR નોંધવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશ જસ્ટિસ સમિત ગોપાલની સિંગલ બેન્ચે આપ્યો છે. અરજીનો જવાબ દાખલ કરવા માટે 14 […]


