1. Home
  2. Tag "allegations"

ઈવીએમમાં છેડછાડના વિપક્ષના તમામ આરોપો ચૂંટણીપંચે ફગાવ્યાં

નવી દિલ્હીઃ ઈવીએમમાં છેડછાડના તમામ આરોપોને ફગાવીને મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, ઈવીએમમાં ​​વાયરસ કે બગ્સનો કોઈ પ્રશ્ન નથી. તેમજ ઈવીએમમાં કોઈ ખામી હોવાના પુરાવા મળ્યા નથી. કોર્ટે પણ અગાઉ ઈવીએમમાં છેડછાડના આરોપને નકાર્યાં છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી જાહેરાત કરવાની સાથે મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે કહ્યું કે મત ગણતરી માટે ઈવીએમ સંપૂર્ણપણે […]

એન્ડ્રોઇડ અને એપલ ઉપકરણોના ભાડા મામલે થયેલા આક્ષેપોની તપાસ કરવા CCPAને નિર્દેશ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કેબ ઓપરેટરો દ્વારા એન્ડ્રોઇડ અને એપલ ઉપકરણો ઉપર એક જ રૂટ ઉપર અલગ અલગ ભાડુ લેવાના થયેલા આક્ષેપોની સંપૂર્ણ તપાસ કરવા કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ – CCPAને નિર્દેશ આપ્યો છે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોષીએ વધુમાં જણાવ્યું છે કે, CCPA ને કેબ ઉપરાંત ખાદ્ય પદાર્થોની ડિલીવરી તેમજ ઓનલાઇન ટિકીટ બુક […]

મમતા બેનર્જી ભાજપના એજન્ટ હોવાનો કોંગ્રેસે લગાવ્યો આરોપ

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતે દિલ્હીની આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ચીફ મમતા બેનર્જી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. એટલું જ નહીં તેમણે મમતા બેનર્જીને ભાજપાના એજન્ટ ગણાવ્યા હતા. ઈન્ડી ગઠબંધનમાં છેલ્લા કેટલાક સમયથી સબ સલામત નહીં હોવાનું ચર્ચાય રહ્યું છે. દિલ્હીમાં આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની […]

ભાજપા દિલ્હીમાં આપના મતદારોના નામ હટાવી રહ્યાનો અરવિંદ કેજરિવાલે કર્યો આક્ષેપ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેની તૈયારીઓ પણ રાજકીય પક્ષો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે દિલ્હીમાં બીજેપી ગુપ્ત રીતે વોટ કપાવી રહી છે. તેમણે કહ્યું કે છેલ્લા એક મહિનામાં […]

મણિપુરની હિંસા મામલે રાજકારણ ગરમાયું, BJP-કોંગ્રેસના બીજા ઉપર આક્ષેપ-પ્રતિ આક્ષેપ  

નવી દિલ્હીઃ મણિપુરમાં ફરી હિંસાએ માથુ ઉચક્યું છે. સરકાર દ્વારા મણિપુરમાં તોફાનીઓને ડામવા અને રાજ્યમાં શાંતિ સ્થાપિત થાય તે માટે પ્રયાસો શરૂ કર્યાં છે. દરમિયાન મણિપુર હિંસાને લઈને રાજકારણ ગરમાયું છે. તેમજ મણિપુરની સ્થિતિને લઈને ભાજપ તથા કોંગ્રેસ દ્વારા એક-બીજા ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મણિપુરની સ્થિતિને લઈને રાષ્ટ્રપતિને […]

અમેરિકાએ કરેલા આક્ષેપોએ અદાણી ગ્રુપે ફગાવ્યાં

યુ.એસ.ના ન્યાય વિભાગ અને યુ.એસ.ના સિક્યોરીટી અને એક્સચેન્જ કમિશને અદાણી ગ્રીનના ડિરેક્ટરો સામે કરેલા આક્ષેપોને આધારહિન ગણાવી તેને અદાણી ગ્રુપે નકારી કાઢ્યા છે. અમેરિકાના ન્યાય વિભાગે પોતે જ આ આરોપોમાં સંડોવણીને આક્ષેપો જણાવ્યા છે અને બચાવકારો  જ્યાં સુધી કસૂરવાર સાબિત ના થાય ત્યાં સુધી નિર્દોષ છે તેવું માનવામાં આવે છે. અને આ માટે શક્ય તમામ કાયદાકીય […]

કોંગ્રેસની મહિલા નેતાએ લગાવેલા આરોપોને રજત શર્માએ પાયાવિહોણા ગણાવ્યાં

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાગિની નાયકને જાણીતા સિનિયર પત્રકાર રજત શર્મા ઉપર ગંભીર આરોપ લગાવતા ખળભાળાટ મચી ગયો છે. કોંગ્રેસની મહિલાએ નેતાએ દાવો કર્યો હતો, રજત શર્માએ ઓનએર કાર્યક્રમમાં અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. જે બાક કોંગ્રેસે પ્રેસ કોંન્ફ્રેન્સ કરી હતી. સિનિયર નેતા રજત શર્મા ઉપર ગંભીર આક્ષેપ કરવાની સાથે રાગિની નાયક રડવા લાગી હતી. જો […]

હૈદરાબાદમાં બે જગ્યાએ મતદાર યાદીમાં ઓવૈસીનું નામ નોંધાયેલું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

બેંગ્લોરઃ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસી હૈદરાબાદમાં બે વિધાનસભા મતવિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ મતદાર તરીકે નોંધાયેલા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. ચૂંટણી પંચને લખેલા પત્રમાં તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ જી નિરંજને દાવો કર્યો છે કે, ઓવૈસીનું નામ રાજેન્દ્ર નગર ઉપરાંત ખૈરતાબાદ વિધાનસભા ક્ષેત્રોમાં નોંધાયેલ છે. બંને મતવિસ્તારની મતદાર યાદી ચૂંટણી પંચની વેબસાઈટ […]

500 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપના મુદ્દે વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતાઓને નોટિસ ફટકારી

અમદાવાદઃ  કોંગ્રેસ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર કરાયેલા 500 કરોડના ભ્રષ્ટાચારના  કથિત આક્ષેપ મુદ્દે  વિજય રૂપાણીએ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને વકીલ મારફતે કોંગ્રેસના નેતાઓને નોટિસ મોકલી છે અને 15 દિવસમાં લેખિતમાં માફી નહિ માંગે તો બદનક્ષીનો દાવો કરશે તેમ જણાવાયું છે. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ પત્રકાર પરિષદ કરીને રાજકોટ નજીકના આણંદપરની જમીનમાં […]

આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનના PM ઈમરાનખાને નરેન્દ્ર મોદી ઉપર કર્યાં આક્ષેપ

દિલ્હીઃ આતંકવાદ અને આર્થિક મુશ્કેલી સહિતની સમસ્યાનો સામનો કરતા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાને ફરી એકવાર ભારત ઉપર આક્ષેપ કર્યો છે. તેમજ ભારત અને પશ્ચિમી દેશોની નીકટતાએ પાકિસ્તાનની ઉંઘ હરામ થઈ ગઈ છે. ઈમરાન ખાને આરોપ લગાવ્યો કે, ભારતની મોદી સરકાર નસ્લવાદી છે. પશ્ચિમી દેશો આતંકવાદને લઈને પાકિસ્તાનનું તો ખુબ ખરાબ બોલે છે પરંતુ કોઈ પણ હિન્દુસ્તાનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code