1. Home
  2. Tag "amarnath yatra"

કોરોના મહામારીને કારણે આ વર્ષે પણ અમરનાથ યાત્રા રદ્દ, શ્રદ્વાળુઓ ઑનલાઇન દર્શન કરી શકશે

અમરનાથા યાત્રા કરવા માંગતા યાત્રિકો માટે મહત્વના સમાચાર આ વર્ષે પણ કોરોના મહામારીને કારણે અમરનાથ યાત્રા રદ્દ થઇ જો કે શ્રદ્વાળુઓ ઑનલાઇન દર્શન કરી શકશે નવી દિલ્હી: અમરનાથા યાત્રા માટેનું પ્લાનિંગ કરી રહેલા લોકો માટે મહત્વના સમાચાર છે. કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા અમરનાથ યાત્રા રદ્દ કરી દેવામાં આવી છે. સતત બીજીવાર કોવિડ-19ને કારણે […]

કોરોનાની સ્થિતિ સામાન્ય થતા અમરનાથ યાત્રાની તૈયારીઓ શરુઃ- કેટલીક શરતો સાથે લંગર માટેની પરવાનગી અપાઈ

અમરનાથ યાત્રાની તૈયારીઓ લંગરને અપાઈ કેન્દ્ર કરફથી પરવાનગી કોરોનાના કેસ ઓછા થતા લંગરનું આયોજન કરાશે દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાના કારણે અનેક પ્રતિબંધો સહિત લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું, જેને લઈને અનેક જાહેર સ્થળોથી લઈને ધાર્મિક સ્થળો બંધ કરાયા હતા,જેની અસર અમરનાથ યાત્રા પર જોવા મળી હતી ત્યારે હવે કોરોનાની સ્થિતિ સામાન્ય થતી જોવા મળી રહી […]

અમરનાથ યાત્રા પર લાગ્યૂ કોરોનાનું ગ્રહણઃ- નહી થાય યાત્રાનું આયોજન,આરતીનું કરાશે લાઈવ પ્રસારણ

અમરાનાથ યાત્રા આ વર્ષે પમ નહી યોજાઈ કોરોનાના કારણે લેવાયો મહત્વનો નિર્ણય દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે,જેમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો હતો, જો કે છ્લાલ ઘણા સમય પછી કેસ ઓછા થતા જોવા મળી રહ્યા છે, આ કોરોનાની અસર અનેક ક્ષેત્ર પર પડેલી જોઈ શકાય છે, તો બીજી તરફ વિતેલા વર્ષ […]

સતત બીજા વર્ષે અમરનાથ યાત્રા પર કોરોનાનું સંકટઃ-એક મહિનાથી બંધ છે નોંધણી 

અમરનાથ યાત્રા પર કોરોનાનું સંટક છેલ્લા 1 મહિનાથી પંજીકરણ સાઈડ બંધ કરવામાં આવી છે દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં વિતેલા ર્ષ દરમિયાનથી જ કોરોના મહામારીનું સંટક વર્તાઈ રહ્યું છે,કોરોનાના કારણે અનેક યાત્રાઓ, રમતજગત, મનોરંજન જગત પર માઠી અસર પડેલી જોઈ શકાય છે,ત્યારે આજ શ્રેણીમાં શ્રી અમરનાથ યાત્રા પણ જનારા લોકો પર કોવિડના બીજા વર્ષે  સંકટનો સામનો કરી […]

આ વખતે અમરનાથ યાત્રા દરમિયાન સ્ટિકી બોમ્બનો ખતરો, CRPFની ચેતવણી

આગામી કેટલાક સમયમાં અમરનાથ યાત્રા શરૂ થવા જઇ રહી છે આ વચ્ચે CRPFએ સ્ટિકી બોમ્બનો ખતરો હોવાની ચેતવણી આપી યાત્રીઓની સુરક્ષા માટે ક્વિક રિસપોન્સ ટીમનું ગઠન કરાયું નવી દિલ્હી: આ વખતે અમરાનાથ યાત્રા 56 દિવસ સુધી ચાલવાની છે ત્યારે આ વખતે મોટી સંખ્યામાં શ્રદ્વાળુઓ યાત્રામાં ભાગ લે તેવી શક્યતા છે. આ વચ્ચે CRPF દ્વારા અમરનાથ […]

અમરનાથ યાત્રાએ જવા માટે નોંધી લેજો આ તારીખ, બેંકોમાં શરૂ થશે રજિસ્ટ્રેશન

દેશમાં અમરનાથા યાત્રાને લઇને તૈયારીઓ શરૂ આ વર્ષે 28 જૂનના રોજ અમરનાથા યાત્રા શરૂ થશે એક એપ્રિલથી દેશભરના રાજ્યો અને યુટીની બેંકોમાં એડવાન્સ રજિસ્ટ્રેશન શરૂ થઇ જશે નવી દિલ્હી: દેશમાં અમરનાથ યાત્રાને લઇને તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઇ ચૂકી છે. ઉપરાજ્યપાલ મનોજ સિંહા તરફથી તેની જાહેરાત કરી દેવાઇ છે. એક એપ્રિલથી દેશભરના રાજ્યો અને યુટીની બેંકોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code