કોરોના મહામારીને કારણે આ વર્ષે પણ અમરનાથ યાત્રા રદ્દ, શ્રદ્વાળુઓ ઑનલાઇન દર્શન કરી શકશે
અમરનાથા યાત્રા કરવા માંગતા યાત્રિકો માટે મહત્વના સમાચાર આ વર્ષે પણ કોરોના મહામારીને કારણે અમરનાથ યાત્રા રદ્દ થઇ જો કે શ્રદ્વાળુઓ ઑનલાઇન દર્શન કરી શકશે નવી દિલ્હી: અમરનાથા યાત્રા માટેનું પ્લાનિંગ કરી રહેલા લોકો માટે મહત્વના સમાચાર છે. કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા અમરનાથ યાત્રા રદ્દ કરી દેવામાં આવી છે. સતત બીજીવાર કોવિડ-19ને કારણે […]


