1. Home
  2. Tag "amarnath yatra"

અમરનાથ યાત્રા શરુ થવાની તારીખ જાહેર, 17 એપ્રિલથી શરુ થશે નોંધણીની પ્રક્રિયા, 31 ઓગસ્ટ સુધી ચાલશે યાત્રા

અમરાનથ યાત્રાની તારીખ થઈ જાહેર 17 એપ્રિલથી નોંધણીની પ્રક્રિયા થશે શરુ શ્રીનગરઃ- દેશભરમાં અમરનાથ જવા માંગતા યાત્રીઓ અમરનાથની યાત્રા ક્યારથી શરુ થાય તેની રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે અહી જવા માંગતા યાત્રીઓ માટે સારા સમાચાર છે જાણકારી પ્રમાણે 17 એપ્રિલના રોજથી અમરનાથ યાત્રા માટેની નોંધણીની પ્રક્રિયા શરુ થઈ રહી છે. વધુ વિગત પ્રમાણે  દક્ષિણ […]

અમરનાથ યાત્રા પર જનારા ભક્તો માટે સારા સમાચાર,1લી એપ્રિલથી ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ!

શ્રીનગર:અમરનાથ યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે.વાસ્તવમાં બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 1લી એપ્રિલથી શરૂ થઈ શકે છે. અધિકારીઓનું કહેવું છે કે 1 એપ્રિલને સંભવિત તારીખ તરીકે ગણવામાં આવી રહી છે કારણ કે ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી અમરનાથ શ્રાઈન બોર્ડના સભ્યોની બેઠક હજુ સુધી યોજાઈ નથી. સાથે જ એવો પણ અંદાજ […]

અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન,આ વર્ષે 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના કર્યા દર્શન  

12 ઓગસ્ટ,શ્રીનગર:અમરનાથની પવિત્ર ગુફામાં શુક્રવારે પ્રતિક છડી મુબારકની સ્થાપના સાથે જ ધાર્મિક રીતે અમરનાથ યાત્રા પૂર્ણ થઈ છે.જોકે, 5 ઓગસ્ટથી સત્તાવાર રીતે અમરનાથ યાત્રા બંધ કરી દેવામાં આવી હતી.અધિકારીઓએ જણાવ્યું કે,છડી મુબારક શુક્રવારે સવારે 2.30 વાગ્યે મહંત દીપેન્દ્ર ગિરીના નેતૃત્વમાં પવિત્ર ગુફામાં પહોંચી હતી. સવારે સૂર્યોદય થતાની સાથે જ શ્રાવણ પૂર્ણિમાના મુહૂર્તમાં પવિત્ર ગુફાના દર્શન […]

અમરનાથ બાબા બર્ફાનીની ગુફા પાસે આભ ફાટવાની ઘટનામાં અત્યાર સુધી 20 લોકોના મોત

અમરનાથની યાત્રામાં અત્યાર સુધી 20મા મોત આજથી ફરીથી શરુ કરાઈ યાત્રા શ્રીનગર – શુંક્રવારના રોજ અમરનાથ યાત્રા પર કુદરતી પ્રકોપ વર્તાયો હતો. અમરનાથ બાબા બર્ફાનીની ગુફા પાસે આફ ફાટવાની ઘટના બની હતી જેમાં ગઈકાલ સુધી 16 લોકોના મોતનો એહેવાલ હતો જ્યારે હવે આજે મોતની સંખ્યા વધીને 20 પર પહોંચી ચૂકી છે. આ સાથે જ અત્યાર […]

બાબાન બર્ફાનીની ગુફા પાસે વાદળ ફાટવાની ઘટના બાદ ફરીથી અમરનાથની યાત્રા શરુ કરાઈ

અમરનાથની યાત્રા ફરીથી શરુ કતરવામાં આવી વાદળ ફાટવાની ઘટના બાદ પમ શ્રદ્ધાળુંઓમાં અપાર શ્રદ્ધા શ્રીનગર –  બાબા અમરનાથના દર્શન માટે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુંઓ જતા હોય છે ,દરેક લોકો અહી આવવા માટે ઘણા ઉત્સુક હોય છે જો કે આ વર્ષેની યાત્રામાં કુદરતનો કહેર જોવા મળ્યો હતો, બાબા બર્ફાનીની ગુફાથી થોડી દૂર વાદળ ફાટવાની ઘટના બની જેમાં […]

PM  મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદ એ અમરનાથ યાત્રાની ઘટનાને લઈને દુખ વ્યક્ત કર્યું – દરેક સંભવ મદદ કરવાનું આપ્યું આશ્વાસન

અમરનાથ ગુફા પાસે વાદળ ફાટતા 15ના મોત થયા PM  મોદી એ અમરનાથ યાત્રાની ઘટનાને લઈને દુખ વ્યક્ત કર્યું  દરેક સંભવ મદદ કરવાનું આપ્યું આશ્વાસન દિલ્હી:- વિતેલી દિવસને રાતે  જમ્મુ-કાશ્મીર સ્થિત પવિત્ર યાત્રાધામ અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની ઘટના બની હતી જેમાૈં 15 લોકોના મોત થયા હોવાની માહિતી મળી  છે  હાલ પણ  જ્યારે 40 જેટલા લોકો […]

અમરનાથ યાત્રા: ભારે વરસાદને કારણે હેલિકોપ્ટર સેવા પ્રભાવિત 

શ્રીનગર:ભારે વરસાદને કારણે બેઝ કેમ્પ બાલટાલમાં અમરનાથ યાત્રા પર દેવામાં આવતી હેલિકોપ્ટર સેવા પણ પ્રભાવિત થઈ છે.ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ખરાબ હવામાનના કારણે બાબા બર્ફાનીના દર્શન માટે હેલિકોપ્ટર સેવા ચાલી શકી નથી.હવામાન સાફ થતાં હેલિકોપ્ટર સેવા ફરી શરૂ થશે. ગત દિવસે પણ ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી હતી. મળતી માહિતી […]

અમરનાથ યાત્રીઓ માટે ફ્રી ઈન્ટરનેટ સુવિધા,આ 3 મહત્વના સ્થળો પર વાઈફાઈ એક્ટિવેટ

અમરનાથ યાત્રીઓ માટે વધુ એક સારા સમાચાર અમરનાથ યાત્રીઓ માટે ફ્રી ઈન્ટરનેટ સુવિધા આ 3 મહત્વના સ્થળો પર વાઈફાઈ એક્ટિવેટ શ્રીનગર:અમરનાથ યાત્રીઓ માટે વધુ એક સારા સમાચાર છે.મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સરકારે ફ્રી ઈન્ટરનેટની વ્યવસ્થા કરી છે.જેથી યાત્રા દરમિયાન પણ ભક્તો પોતાના પરિવાર સાથે જોડાયેલા રહે. શનિવારે, જમ્મુ સ્માર્ટ સિટી લિમિટેડ (JSCL) એ બેઝ કેમ્પ […]

આજથી અમરનાથ યાત્રાનો થયો આરંભ,સમગ્ર વિસ્તાર ભોલેના નાદથી ગુંજ્યો – અંદાજે 10 હજારયાત્રીઓ દર્શન માટે પહોચ્યા

આજથી અમરનાથ યાત્રાનો થયો આરંભ – અંદાજે 10 હજારયાત્રીઓ દર્શન માટે પહોચ્યા   શ્રીનગર – આજે 30 જૂનના રોજથી અમરનાથ યાત્રાનો આરંભ થી ચૂક્યો છે,વિતેલા દિવસે પ્રથમ જૂથને લેફ્ટનર સિન્હાએ લીલી ઢંજી બતાવી રવાના કર્યા હતા ત્યારે આજરોજ વિધિવત રીતે પ્રથમ સમૂહ બાબા બર્ફાનીની ગુફાએ દર્શનમાટે આવી પહોચ્યો છે. જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી બુધવારે […]

અમરનાથ યાત્રાના શ્રધ્ધાળુંઓમાં ભારે ઉત્સાહ – મંત્રોચ્ચાર વચ્ચે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ બાબા બર્ફાનીના દર્શન માટે પ્રથમ સમૂહને કર્યો રવાના

અમરનાથ યાત્રાના શ્રધ્ધાળુંઓમાં ભારે ઉત્સાહ  બાબા બર્ફાનીના દર્શ  માટે પ્રથમ સમૂહ રવાના કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો યાત્રીઓની સુરક્ષાને લઈને ડ્રોનની મદદ પણ લેવાશે શ્રીનગર –  અમરનાથ યાત્રાનો આરંભ થી રહ્યો છે ત્યારે પ્રથમ શ્રદ્ધાળુંઓનો સમૂહ અમરનાથ બાબા બર્ફાનીના દર્શન માટે રવાના ચૂક્યો છે.બેઝ કેમ્પ ભગવતી નગરથી આજે વહેલી સવારે પ્રથમ બેચ ભોલેના નાદ સાથે કડક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code