અંબાજીના રાણપુર નજીક ઈકોકારનું ટાયર ફાટતા પલટી, 10 પ્રવાસીઓને ગંભીર ઈજા
ઈકોકાર અંબાજીથી ખેરોજ તરફ જતી હતી ત્યારે સર્જાયો અકસ્માત ઈકોકારમાં ઠાંસીને 13 પ્રવાસીઓ ભરવામાં આવ્યા હતા બે પ્રવાસીને વધુ ઈજા હોવાથી પાલનપુર રિફર કરાયા પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં પ્રવાસીઓની હેરાફેરી કરતા શટલ વાહનો વાહનની કેપિસિટી કરતા વધુ પ્રવાસીઓને બેસાડતા હોવાથી અકસ્માતોના બનાવો બનતા હોય છે. અંબાજીના રાણપુર પાસે પૂરફાટ ઝડપે […]