1. Home
  2. Tag "ambaji"

દિવાળીના પર્વને લઈને અંબાજી મંદિરની આરતીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર

અંબાજીઃ હવે દિવાળીનો પ્રવ આવી ચૂક્યો છે આજે દેવઉઠી અગિયાસ અને આવતીકાલે વાગબારસનો પર્વ છે ત્યારે ગુજરાતનું શક્તિપીઠ અઁબાજીની આરતીના સમયમાં દિવાળઈના પર્વને લઈને થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને દેવસ્થાન અંબાજી મંદીરની આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે જણાવ્યું છે કે, બેસતાવર્ષથી લાભ પાંચમ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજીમાં માતાજીની પૂજા-અર્ચના કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે ખેરાલુમાં વિશાળ જનસભાને સંબોધિત કરશે આવતીકાલે પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે અમદાવાદઃ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી યાત્રાધામ અંબાજી ગયા હતા. જ્યાં મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવીને માતાજીની પૂજા-અર્ચના કરી હતી. ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે હવાઈ માર્ટે અમદાવાદ એરપોર્ટ […]

અંબાજીના ચાચર ચોકમાં ગરબા અંગે લેવાયેલા નિર્ણયમાં મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયો ફેરફાર

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શક્તિના પર્વ ગણાતા નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે આવી રહ્યા છે. મંદિરના ચાચર ચોકમાં માતાજીના ગરબે ઘૂમવાનું અનેરૂ મહાત્મ્ય છે. ત્યારે અગાઉ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ચાચર ચોકમાં માત્ર મહિલાઓ જ ગરબા યોજાશે. જ્યારે પુરૂષોએ પિત્તળ ગેટની બહાર ગરબા રમવા પડશે. મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયેલા આ નિર્ણયનો ભારે […]

અંબાજીના ચાચરચોકમાં આજથી નવરાત્રી ઉત્સવ, પુરૂષો અને મહિલાઓના અલગ ગરબા થશે

અંબાજીઃ નવલી નવરાત્રીનો આજથી રંગેચેગે પ્રારંભ થઈ રહ્યો છે. યાત્રાધામ અંબાજીના ચાચર ચોકમાં નવરાત્રી પર્વની ખાસ ઊજવણી કરવામાં આવતા હોય છે. જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ અંબાજી માતાજીના આંગણે ભારે ઉત્સાહથી ઊજવવામાં આવે છે. આજથી એટલે કે પ્રથમ નવરાત્રીથી યાત્રાધામમાં રાત્રે 9.00 વાગે આરતી બાદ ચાચર ચોકમાં ગરબા યોજાશે. જેમાં ખાસ કરીને આ વખતે સૌપ્રથમ વખત ટ્રેડિશ્નલ […]

અંબાજીમાં પ્રસાદ બનાવવામાં નકલી ઘીના મુદ્દે વિવાદ સર્જાયા બાદ કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ કરાયો

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બનાવવામાં શુદ્ધ ઘીના સ્થાને નકલી ઘીના મુદ્દે વિવાદ સર્જાયા બાદ રાજ્ય સરકારે હાલના કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે. અને જુના કેટરર્સના સ્થાને પ્રસાદ બનાવવાનું કામ અક્ષયપાત્ર સંસ્થાને સોંપવા સરકારે વિચારણા શરૂ કરી દીધી છે. જૂના કેટરર્સનું ટેન્ડર પૂર્ણ થયા બાદ ફરી મંદિર ટ્રસ્ટ દ્વારા તેને રિન્યુ કરાયું નહોતુ. 30મી સપ્ટેમ્બરે […]

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળો પૂર્ણ, 7 દિવસમાં 45 લાખ ભક્તો ઉમટ્યાં, મંદિરને 7 કરોડની આવક

અંબાજીઃ  સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના ઐતિહાસિક દિવસ અને ખાસ ભાદરવી પૂનમના દિવસે માઈભક્તોનો મહેરામણ માં અંબેના દર્શન કરવા, માં નું સાનિધ્ય પ્રાપ્ત કરવા કરવા માટે માં ના દ્વારે ઉમટી પડ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર પણ માં ના આશીર્વાદ લેવા માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર વરૂણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં મંદિરે પહોંચીને […]

ભારદવી પૂનમ મેળોઃ અંબાજીમાં બે દિવસમાં 7.43 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભારદવી પૂનમનો મેળો યોજાઈ રહ્યો છે. હાલ અંબાજી તરફના તમામ માર્ગો ‘બોલ મારી અંબે જય જય અંબે’ના નાદથી ગુંજી ઉઠ્યાં છે. અંબાજીમાં પગપાળા દર્શન કરવા જઈ રહેવા શ્રદ્ધાળુઓ અને વિવિધ સંઘને તમામ સુવિધાઓ મળી રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન યાત્રા ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મેળાના […]

અંબાજી જતાં માર્ગો પર પદયાત્રીઓનો અનેરો ઉત્સાહ, ‘બોલ નારી અંબે જય જય અંબેનો જયઘોષ’

અંબાજીઃ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. મેળાના પ્રથમ બે દિવસમાં લાખો શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા હતા. અને હાલ અંબાજી આવતા તમામ માર્ગો પર પગપાળા યાત્રિકોની વણઝાર જોવા મળી રહી છે. તમામ રસ્તાઓ પર માઇભક્તો ગરબાની રમઝટ સાથે આગળ વધી રહ્યાં છે. અંબાજી વિસ્તારના ડુંગરાઓ સોળે કળાએ ખીલ્યા […]

અંબાજીમાં અકસ્માત,બસ પલટી જતા યાત્રીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મહેસાણા: અંબાજી દર્શન માટે યાત્રીઓથી ભરેલી બસને હડાદ રોડ નજીક અકસ્માત નડ્યો, આ ઘટનામાં બસ પલટી મારી ગઈ હતી. જાણકારી અનુસાર બસમાં સવાર 40 મુસાફરો હતા. જેમાંથી 35થી વધુ મુસાફરોને ઇજાઓ પહોંચી છે. અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ ઇજાગ્રસ્તોને તાત્કાલિક અંબાજી ખાતે સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પ્રથમ તબક્કે બસની […]

અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે તા. 23મી સપ્ટેમ્બરથી રંગેચંગે પ્રારંભ થશે. પરગામથી અનેક યાત્રાળુ સંઘો પગપાળા અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ વખતે લાખો લોકો માતાજીના દર્શન માટે ઉમટી પડવાની શક્યતા હોવાથી મંદિર ટ્રસ્ટ તેમજ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા યાત્રિકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ તરફથી અંબાજીના વિવિધ માર્ગો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code