1. Home
  2. Tag "ambaji"

અંબાજી નજીક રીંછડી ગામના તળાવમાં નહાવા પડેલા 3 બાળકોના ડૂબી જતા મોત

અંબાજી, 7 જુન, 2026 :  3 children drown while bathing in the lake રાજ્યમાં સ્વિમિંગ પુલ, તળાવો અને કેનાલોમાં નહાવા પડતા ડૂબી જવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં અંબાજી નજીક પાનસા ગ્રુપ ગ્રામ પંચાયતના રીંછડી ગામના તળાવમાં નાહવા પડેલા 3 બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. મૃતકોમાં 2 સગા ભાઈઓનો પણ સમાવેશ […]

અંબાજીમાં ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત, એકને ઈજા

અંબાજી, 24 મે, 2026 : Biker dies after being hit by dumper યાત્રાધામ અંબાજીમાં  જીઆઈડીસી નજીક પૂર ઝડપે આવેલા ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે બાઈકસવાર એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ બનાવમાં પોલીસે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતના આ બનાવની વિગત એવી […]

અંબાજીમાં આજે વૈશાખી પૂમનના માતાજીના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉંમટી પડ્યાં

અંબાજી, 1 મે 2026: The devotees thronged for darshan, યાત્રાધામ અંબાજીમાં આજે વૈશાખી પૂનમના દિને માતાજીના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. આજે વહેલી સવારથી મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. મંગળા આરતી પહેલા જ ભાવિકો મંદિરના પરિસરમાં પહોંચી ગયા હતા. અને મંગળા આરતીનો લાભ લઈને ભાવિકોએ માતાજીના દર્શન કર્યા હતા. પૂનમના દિને માતાજીના દર્શન […]

ભાજપનો ગઢ ગણાતા યાત્રાધામ અંબાજીમાં 40 વર્ષ બાદ કોંગ્રેસની જીત

અંબાજી, 28 એપ્રિલ 2026: Congress wins in BJP stronghold Ambaji સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા અંબાજીમાં તાલુકા પંચાયતની મહત્વપૂર્ણ ત્રણ બેઠકો પર કોંગ્રેસે ભવ્ય જીત મેળવી છે. સ્થાનિક સ્તરે ઉભેલા અસંતોષને લઈને લોકોમાં નારાજગીનું આ પરિણામ છે. અંબાજી વિસ્તાર પરંપરાગત રીતે ભાજપ માટે મજબૂત માનવામાં આવતો હતો. ખાસ કરીને અંબાજી કોરિડોર પ્રોજેક્ટને લઈને સ્થાનિકોમાં રહેલો રોષ આ […]

અંબાજીના ગબ્બર પર્વત પર બે દિવસ દર્શન અને રોપવે સેવા બંધ

અંબાજી, 21 એપ્રિલ 2026: Darshan and ropeway service closed for two days at Gabbar Mountain  યાત્રાધામ અંબાજીના ગબ્બર પર્વત પર  લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈ  શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતી કાલે તા. 22 એપ્રિલને બુધવારે અને 23 એપ્રિલને ગુરુવારે ગબ્બર પર્વત પર દર્શન […]

અંબાજીમાં ગબ્બર સર્કલ નજીક પથ્થર ભરેલી ટ્રકે પલટી ખાતાં બે કારને અડફેટે લીધી

અંબાજી, 08 માર્ચ 2026: A truck loaded with stones overturned and hit two cars  યાત્રાધામ એવા અંબાજી ખાતે ગબ્બર સર્કલ નજીક ગઈકાલે શનિવારે બપોરેના સુમારે પથ્થર ભરેલી એક ટ્રક પલટી ખાતાં ટ્રકે રસ્તા પરથી પસાર થતી બે કારને અડફેટે લેતા ટ્રક ચાલક સહિત પાંચ લોકોને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને […]

અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પૂર્ણ, 3 દિવસમાં 4 લાખ ભાવિકોએ લાભ લીધો

અંબાજી,  2 ફેબ્રુઆરી 2026:  સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ત્રિ દિવસીય એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ રવિવારે પૂર્ણ થયો છે. પરિક્રમાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુઓ સાથે ત્રણ દિવસમાં કુલ 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી. બીજી તરફ પૂનમને લઇ મા અંબાજી મંદિર પણ માઇભક્તોથી ઉભરાઇ ગયું હતુ. આદ્ય શક્તિપીઠ અંબાજીના ગબ્બર ખાતે ત્રિદિવસીય એકાવન શક્તિપીઠ […]

અંબાજીમાં આજથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો થયો પ્રારંભ

અંબાજી, 30 જાન્યુઆરી 2026: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આજે શુક્રવારથી ત્રિદિવસીય શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે. આજે વન મંત્રી પ્રવીણ માળીએ પરિક્રમા મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો. 1 ફેબ્રુઆરી સુધી ગબ્બર પરિક્રમા યોજાશે. ‘બોલ માડી અંબે’ જય અંબે ના નાદ સાથે ભક્તો પરિક્રમાના માર્ગ પર આગળ વધી રહ્યા છે અને પાલખી યાત્રા નીકળી છે. ત્યારે પાલખીયાત્રામાં […]

યાત્રાધામ અંબાજીમાં 15મી જાન્યુઆરીએ નાગા સાધુઓ સૂર્યોદય સમયે શાહી સ્નાન કરશે

અંબાજી, 11 જાન્યુઆરી 2026:  સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી ખાતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે  શંભુ પંચ દશનમ આવાહન અખાડા દ્વારા ભવ્ય સાધુ મહામેળાનું આયોજન કરાયુ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આજથી તા 15 જાન્યુઆરી સુધી દેશભરના હજારો નાગા સાધુઓ અને સન્યાસીઓ અંબાજીમાં એકત્રિત થઈ શાહી સ્નાનમાં ભાગ લેશે. આ મહામેળાને લઈને અંબાજીમાં સાધુ-સંતોનો […]

અંબાજીમાં 30મી જાન્યુઆરીથી ત્રિદિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે

અંબાજી,8 જાન્યુઆરી 2026: સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી ખાતે આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન ત્રિ- દિવસીય ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2026’ યોજાશે. ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવ યોજાશે.આ મહોત્સવના સુચારુ આયોજન માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર મિહિર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code