1. Home
  2. Tag "Ambaji temple"

યાત્રાધામ અંબાજી મંદિરમાં પ્રાગોટ્યોત્સવની 13મી જાન્યુઆરીએ ઊજવણી કરાશે

અંબાજીના ચાચર ચોકમાં મહાશકિત યાગનું આયોજન, 101 હવન કુંડ/ પાટલા નોંધાવવા માઈભક્તોને ટ્રસ્ટની અપીલ, 13મી જાન્યુઆરીને પોષસુદ પુનમે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં માતાજીનો પ્રાગોટ્યોત્સવ આગામી તા. 13મી જાન્યુઆરીને પોષ સુદ પુનમના રોજ ધામધૂમથી ઊજવાશે. મા જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવવા અને માતાજીનો આશીર્વાદ મેળવવા માટે દરરોજ હજારોની સંખ્યામાં માઇ […]

યાત્રાધામ અંબાજી મંદિરમાં બેસતા વર્ષે માતાજીને છપન્ન ભોગ અન્નકૂટ ધરાવાશે

સવારે 6 વાગ્યાથી રાતના 9વાગ્યા સુધી દર્શન કરી શકાશે, બપોરે અન્નકૂટ સાથે માતાજીને રાજભોગ ધરાવાશે, નવા વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે પાલનપુરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પ્રકાશનું પર્વ દિવાળી 1 લી નવેમ્બરે ઊજવાશે. જ્યારે બેસતું વર્ષ બીજી નવેમ્બરે ઉજવવામાં આવશે. નવા વર્ષના પ્રારંભે બેસતા વર્ષે અંબાજી મંદિરમાં માતાજીની ગાદી તરફથી છપ્પન ભોગનો અન્નકૂટ પણ ધરાવવામાં […]

અષાઢી બીજથી અંબાજી મંદિરની આરતી અને દર્શનના શિડ્યુલમાં થશે ફેરફાર, માઈભક્તો જાણી લે

ચોમાસું આવતા જ દિવસ અને રાતના સમયમાં મોટો ફેરફાર થયો છે. ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરની આરતીના સમયમાં ફેરફાર થયો છે. જેથી દર્શનના સમયમાં પણ ફેરફાર કરાયો છે. ત્યારે આ બાબતની ભાવિક ભક્તોએ નોંધ લેવી તેવું મંદિર તરફથી જણાવવામા આવ્યું છે. આ વિશે માહિતી આપતા અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ ભરતભાઈ […]

યાત્રાધામ અંબાજી મંદિરમાં અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં થશે ફેરફાર

અમદાવાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં માતાજીના દર્શન અને આરતીના સમયમાં અષાઢી બીજથી ફેરફાર કરવામાં આવશે. સવારે મંદિર 10.45 કલાકે બંધ થતું હતું, તેના બદલે હવે 11.30 કલાક સુધી દર્શનનો સમય લંબાવાયો છે. માતાજીની સાતે દિવસની સવારીનાં દર્શન, જે માત્ર 10.45 સુધી થતાં હતા જે હવે 4.30 કલાક સુધી દર્શનનો લાભ મળશે. મંદિરમાં આરતી સવારે  7.30 […]

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

અંબાજીઃ ચૈત્રી નવરાત્રીનો આજથી એટલે કે 9મી એપ્રિલથી પ્રારંભ થશે, માતાજીના પૂજન-અર્ચન માટે ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહાત્મ્ય છે. મા જગતજનની અંબાના ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિ,  અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સનાતન ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહાત્મ્ય છે.  આજથી એટલે કે 9મી એપ્રિલથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ […]

અંબાજી મંદિરના પ્રસાદ માટે મોહનથાળ બનાવવા કેટરર્સે નકલી ઘી’ના 200 ડબ્બા પધરાવતા ફરિયાદ

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં મહિનાઓ પહેલા પ્રસાદમાં મોહનથાળને બદલે ચિક્કી અપાતા તે સમયે ભારે વિરોધ થયો હતો.અને આખરે નિર્ણયમાં ફેરફાર કરીને ચિક્કી અને મોહનથાળ બન્ને પ્રસાદ ભાવિકો માગે તે પ્રમાણે આપવામાં આવી રહ્યા છે. મોટાભાગના શ્રદ્ધાળુઓ દ્વારા મોહનથાળનો પ્રસાદ ખરીદવામાં આવતો હોય છે. ભાદરવી પૂનમના મેળામાં સાડાચાર કરોડની વધુ કિંમતનો પ્રસાદ વેચાયો હતો, મોહનથાળનો પ્રસાદ બનાવવા […]

યાત્રાધામ અંબાજીમાં મંદિરની આસપાસનો વિસ્તાર વાહનો માટે ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરાયો

અંબાજીઃ  રાજ્યના સુપસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી માતાજીના દર્શન માટે રોજબરોજ અનેક શ્રદ્ધાળુઓ આવે છે. મોટાભાગના શ્રદ્ધાલુઓ ખાનગી વાહનોમાં આવતા હોવાથી મંદિરની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામ થયો હોય છે. આથી તંત્ર દ્વારા મંદિરની આસપાસનો વિસ્તાર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.  ટ્રાફીક નિયમન હેતુસર અંબાજી મંદિરના શક્તિદ્વાર સામેના ખોડી વડલી સર્કલથી જુના નાકા […]

અંબાજી મંદિરમાં અષાઢ સુદ- 2 (બીજ) થી આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર

અંબાજીઃ રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં અષાઢી બીજના દિને માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં માતાજીની આરતીનો સમય સવારે 7.30થી 8 વાગ્યાનો રહેશે. જ્યારે ભાવિકો માતાજીના દર્શન સવારે 8 વાગ્યાથી બપોરે 11.30 વાગ્યા સુધી કરી શકશે. માતાજીને રાજભોગ બાદ બપોરે 12.30થી 4,30 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. સાંજે 7થી 7.30 વાગ્યે આરતી […]

અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના વિરોધમાં કોંગ્રેસે વિધાનસભામાં વોકઆઉટ કર્યો

ગાંધીનગરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચિક્કીનો પ્રસાદ આપવા સામે ઘણા સમયથી વિરોધ ઊઠ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ મુદ્દો આજે વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો મોહનથાળ લઈને ગૃહમાં આવ્યા હતા. અને ભાજપના ધારાસભ્યોને પ્રસાદીરૂપી મોહનથાળ આપીને અંબાજી મંદિરમાં ભાવિકોની લાગણીને માન આપીને ચિક્કીના સ્થાને મોહનથાળનો પ્રસાદ આપવાની માગ […]

અંબાજી મંદિરઃ મોહનથાળના પ્રસાદ મુદ્દે વિવાદ વિકર્યો, હિન્દુ સંગઠનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધિ યાત્રાધામ અંબાજીમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. દરમિયાન શ્રદ્ધાળુઓને આપવામાં આવતો મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે અને ચિક્કીનો પ્રસાદ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટના આ નિર્ણયને પગલે સ્થાનિકો અને ભક્તોમાં નારાજગી ફેલાઈ છે. હિન્દુ સંગઠનોએ રોષ વ્યક્ત કરીને આગામી 48 કલાકમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code