1. Home
  2. Tag "ambaji"

અંબાજીમાં ગબ્બરના પગથિયા પર ભેખડ ધસી પડ્યા બાદ રિપેરિંગ માટે રસ્તો બંધ કરાયો

અંબાજીઃ  પવિત્ર શ્રાવણ માસ દરમિયાન યાત્રાધામ અંબાજીમાં અનેક યાત્રાળુઓ મા અંબાના દર્શન માટે આવી રહ્યા છે. અંબાજી મંદિરે દર્શન કરવા આવતા મોટાભાગના દર્શનાર્થીઓ ગબ્બર ચઢીને દર્શન કરવાનું ચૂકતા નથી. પણ ગબ્બર પર્વત ચઢવાના પગથિયા પાસે એક નાની ભેખડ ધસી પડતા જેના કારણે પગથિયા ચડીને જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ગબ્બરના પગથિયા પાસે જ પથ્થરો […]

યાત્રાધામ અંબાજીના ભાદરવી પુનમના મેળાની તડામાર તૈયારીઓ, 300 ST બસ દોડાવાશે

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો કોરોનાકાળના બે વર્ષ બાદ તારીખ 5થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. મીની કુંભમાં મોટી સંખ્યામાં યાત્રીઓ ઉમટી પડશે. અંબાજીના ભાદરવી પૂનમના મેળાની વહિવટી તંત્ર દ્વારા ધૂમ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કલેક્ટર દ્વારા પણ તાજેતરમાં બેઠક બોલાવવામાં આવી હતી. અને મેળાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. દરમિયાન પાલનપુર […]

અંબાજીમાં હજુ દોઢ મહિનો બાકી છે, ત્યાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ શરૂ કરાઈ

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં લોખોની જમ મેદની ઉમટી પડતી હોય છે. હવે ભાદરવી પૂનમને દોઢ મહિનો બાકી રહ્યો છે, ત્યારે વહિવટી વિભાગ દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.જેમાં સ્વચ્છતા, કાયદો અને વ્યવસ્થા સહિત જુદી જુદી 28 જેટલી સમિતિઓની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. […]

યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પર્વત પર મેન્ટેનન્સને લીધે ચાર દિવસ રોપ-વે સેવા બંધ રહેશે

અંબાજીઃ યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે રોપ-વેનું મેન્ટેનન્સ કાર્ય હાથ ધરાતા 25 જૂલાઈથી 28 જૂલાઈ એમ ચાર દિવસ સુધી રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજીના ગબ્બર ગોખના દર્શન કરવા હજારોની સંખ્યામાં માઇભક્તો આવતા હોય છે. અને માતાજીની અખંડ જ્યોતના દર્શન માટે એક હજાર પગથીયા ચઢવા પડે છે,  જે શ્રદ્ધાળુઓને પગથીયા ના ચઢવા હોય […]

અંબાજી પરિક્રમાં પથ પર આવતા ભક્તોની સંખ્યામાં 225 ટકાનો વધારો

અમદાવાદ :ઉત્તર ગુજરાતમાં આવેલા અંબાજી મંદિર કે જેની સાથે કરોડો લોકોની આસ્થા અને શ્રધ્ધા જોડાયેલી છે તે મંદિરે આવતા ભક્તોની સંખ્યામાં 225 ટકાનો વધારો થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી તીર્થધામ ક્ષેત્રે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ તેમજ લાઇટ એન્ડ સાઉન્ડ શોનો શુભારંભ કરાવ્યો હતો. આધ્યાત્મિક દ્રષ્ટિએ આ સ્થાનિક ભાવિકોમાં અત્યંત અનેરૂ મહત્વ ધરાવે છે અને […]

અંબાજીના જંગલમાં કૈલાસ ટેકરી નજીક લાગી આગ , ધૂમાડાના ગોટેગોટા દુર દુર સુધી જોવા મળ્યાં

અંબાજીઃ બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની નજીક આવેલા કૈલાસ ટેકરી નજીક જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સ્થાનિકોએ આ આગની ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા અંબાજી ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ ઘટનાને પગલે અંબાજી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જંગલ વિસ્તારમાં ભીષણ આગ […]

પીએમ મોદીએ શ્રદ્ધાળુઓને ગુજરાતના અંબાજી તીર્થધામ ખાતે સાઉન્ડ એન્ડ લાઇટ શોમાં ભાગ લેવા અપીલ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ શ્રદ્ધાળુઓને કરી અપીલ અંબાજી ખાતે સાઉન્ડ એન્ડ લાઇટ શોમાં ભાગ લેવા કરી અપીલ   અમદાવાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાળુઓને ગુજરાતમાં અંબાજી તીર્થધામ ખાતે સાઉન્ડ એન્ડ લાઇટ શોમાં ભાગ લેવા અપીલ કરી છે.તેમણે માહિતી આપી હતી કે,આજે સાંજે 7 વાગ્યાથી 51 શક્તિપીઠોનો પરિક્રમા ઉત્સવ શરૂ થઈ રહ્યો છે.સાઉન્ડ અને લાઈટ શોમાં આપણા પુરાણોનું […]

યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠ મહોત્સવ યોજાશે, ગબ્બર તળેટીની પરિક્રમાનો CM પ્રારંભ કરાવશે

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ ગણાતા અંબાજી   સ્થિત ગબ્બર તળેટીની પરિક્રમાં હવે શરૂ થવા જઈ રહી છે. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 51 શક્તિપીઠની પરિક્રમાનો શુભારંભ કરાવશે.  આ  પરિક્રમાની  સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ, ગરબા તેમજ ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભારતના સૌથી મોટા લાઈટ એન્ડ લેઝર શૉનું ઉદઘાટન કરવામાં આવશે. અંબાજી ખાતે આગામી 8 […]

અંબાજીમાં ગબ્બર દર્શન આજે બપોર બાદ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

અંબાજી જતાં પહેલાં જાણો આ વાત ગબ્બર દર્શન આજે બપોર બાદ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે નવરાત્રીના 9 દિવસનું મહત્વ અમદાવાદ: હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે.ત્યારે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના મંદિરે દર્શનાર્થે જતા હોય છે.તહેવાર દેવી દુર્ગાની પૂજા અને શક્તિની ઉપાસનાનો તહેવાર છે. અને એમાં પણ બીજી તરફ કાળઝાળ ગરમી પડી રહી છે.ચૈત્રી નવરાત્રી નિમિતે […]

અંબાજીના ભક્તો માટે મહત્વના સમાચાર, મંદિર 1 ફેબ્રુઆરીથી ખુલવાની સંભાવના

કોરોનાને કારણે મંદિર હતું બંધ કોરોનાના કેસ ઘટતા મંદિર પ્રશાસનનો નિર્ણય 1 ફેબ્રુઆરીથી ખોલી શકે મંદિરના દ્વાર હિંમતનગર: કોરોનાવાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્યના મોટાભાગના મંદિરોને બંધ કરવામાં આવ્યા હતા. ભક્તોની આસ્થા અને શ્રધ્ધાને ઠેસ ન પહોંચે તે માટે કેટલાક મંદિરોમાં ભક્તોને ઓનલાઈન દર્શન કરવાની પણ તક સુવિધા આપવામાં આવી હતી આવામાં અંબાજી પ્રશાસન દ્વારા મહત્વનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code