1. Home
  2. Tag "amc"

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના પ્રભારી તરીકે પ્રદેશના મહામંત્રી રજની પટેલને હવાલો સોંપાયો

અમદાવાદઃ ભાજપના અગ્રણી એવા ધર્મેન્દ્ર શાહને રાતોરાત પ્રદેશના સહકોષાધ્યક્ષ અને અમદાવાદ શહેર ભાજપ સંગઠનના સહ પ્રભારી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રભારીપદેથી કેમ હાંકી કઢાયા બાદ અમદાવાદ મ્યનિ.કોર્પોરેશનના ભાજપના પ્રભારી તરીકે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને પ્રદેશ મહામંત્રી રજની પટેલની નિમણૂંક કરવામાં આવી છે. પ્રદેશ ભાજપના સહકોષાધ્યક્ષ અને અમદાવાદ શહેર ભાજપ સંગઠનના સહ પ્રભારી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ […]

અમદાવાદમાં એક મહિનામાં 11 લાખથી વધારે ટ્રી પ્લાન્ટેશન

અમદાવાદઃ ભારત સહિત દુનિયાના અનેક દેશો ગ્લાબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે, જે માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરમાં મનપા દ્વારા થ્રી મિલિયન એટલે કે 30 લાખ વૃક્ષના વાવેતર માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં એક મહિનાના સમયગાળામાં લગભગ 11 લાખ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે. શહેરના ઉત્તર […]

અમદાવાદમાં જાહેર રસ્તાઓ પરના નડતરરૂપ 1386 ધાર્મિક દબાણો દૂર કરવા AMCએ આપી નોટિસ

અમદાવાદઃ શહેરના જાહેર રસ્તાઓ પર 1386 જેટલાં ધાર્મિક દબાણો છે. સુપ્રિમ કોર્ટના આદેશ બાદ ગૃહ વિભાગની સુચનાથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં રોડ-રસ્તાઓ પરના નડતરરૂપ ધાર્મિક દબાણો હટાવવામાં આવશે. એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા 1386 ધાર્મિક પ્રકારના દબાણને 7 દિવસમાં દૂર કરવા નોટિસ આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં જાહેર રોડ-રસ્તાઓ પર નડતતરુપ […]

અમદાવાદમાં જોખમી હોર્ડિંગ દૂર કરવા માટે મનપા તંત્રને નિર્દેશ

અમદાવાદઃ શહેરના વિવિધ વિસ્તારમાં હોર્ડિંગ લગાવવામાં આવ્યાં છે, દરમિયાન કેટલાક હોર્ડિંગ જોખમી ફરિયાદો ઉઠી છે. દરમિયાન જોખમી હોર્ડિંગ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. સમગ્ર મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી. તેમજ મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમીશનરને શહેરમાં રહેલા હોર્ડીંગ મુદ્દે ગભીર રીતે ધ્યાન આપવા માટે હુકમ કર્યો છે. જેથી શહેરમાં જોખમી હોર્ડિંગ દૂર કરવામાં આવે તેવી […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનએ ફુડ સેફ્ટીના કાયદામાં સુધારો કરવા સરકારને કરી ભલામણ

અમદાવાદઃ ખાદ્ય ચિજ-વસ્તુઓમાં વંદા, ગરોળી સહિત જીવજંતુઓ નીકળવાના બનાવો વધી રહ્યા છે. ખાણી-પીણીના વેપારીઓ પુરતી સ્વચ્છતા અને દેખરેખ રાખતા ન હોવાથી લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ત્યારે ફુડ સેફ્ટીનો કાયદો વધુ કડક બનાવવો જોઈએ. અને ખાદ્ય વસ્તુઓમાં જીવ જંતુ નિકળે એવા વેપારીઓને આકરો દંડ અને સજા કરવી જોઈએ. આથી અમદાવાદ મ્યુનિ. સહિતના ફૂડ […]

અમદાવાદના કોર્પોરેટરો પોતાના બજેટમાંથી ધાર્મિક સ્થળોએ સ્ટીલના બાકડાં મુકાવી શકશે

અમદાવાદઃ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોર્પોરેટરોને વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. કોર્પોરેટરો પોતાના વિસ્તારમાં વિકાસ કામો ઉપરાંત સોસાયટીઓ અને બાગ-બગીચાઓ કે જાહેર સ્થળોએ લોકોને બેસવા માટે બાકડાઓ પણ પોતાની ગ્રાન્ટમાંથી ખર્ચ કરીને મુકતા હોય છે. કોર્પોરેટરો પોતાને મળતી 40 લાખની ગ્રાન્ટમાંથી ત્રણ લાખ રૂપિયા બાકડાં મુકવા પાછળ ખર્ચ કરી શકે છે. કોર્પોરેટરો સિમેન્ટ ક્રોંક્રિટના […]

હેડલાઈન્સઃ અમદાવાદમાં સ્કૂલ સંચાલકોને બીયુ પરમિશન મામલે મળી રાહત

બીયુ પરમિશન મામલે સ્કૂલ સંચાલકોને મળી રાહત બી.યુ. પરમિશન કે ફાયર એનઓસી વિના ચાલતી અમદાવાદની 150 થી વધુ પ્રિસ્કૂલ કે સ્કૂલ જે એએમસી દ્વારા સીલ મરાઈ હતી તે ખોલી શકાશે….. પોસ્ટ 300 રૂપિયાના નોટરાઇઝ બાંહેધરી પત્ર આપવાના રહેશે…….. ૩૦ દિવસમાં ફાયર એનઓસી મેળવવાનું રહેશે અને ત્રણ માસમાં બીયુ પરમિશન મેળવવાની રહેશે…… ગુજરાતમાં 24700 શિક્ષકોની ભરતી […]

અમદાવાદમાં મ્યુનિ. હસ્તકના 2250 કરોડની કિંમતના 22 જેટલા પ્લોટ્સનું વેચાણ કરાશે

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના 22 જેટલાં કિંમતી પ્લોટ્સ હવે ભાડે આપવાને બદલે વેચાણથી આપીને આવક ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભમાં કાયદાકીય અભિપ્રાય સાથે અધિકારીઓએ કરેલી દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી દીધી છે. જેથી હવે મ્યુનિ. પ્લોટ 99 વર્ષના ભાડાપટાની સાથે વેચી પણ શકશે.અગાઉ કેટલાક પ્લોટના વેચાણ માટે મ્યુનિ.એ પ્રયાસ કર્યો હતો […]

AMCએ કેચપીટો સાફ કરવા 25 કરોડનો ખર્ચ કર્યો, પણ વરસાદી પાણી ભરાશે તેની ગેરંટી નહીં

અમદાવાદઃ શહેરમાં હવે એકાદ સપ્તાહ બાદ મેઘરાજાનું આગમાન થશે. શહેરમાં સામાન્ય વરસાદમાં પણ રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ જતા હોય છે. દર વર્ષે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સુન પ્લાન બનાવીને લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આ વખતે ચોમાસા પહેલા જ કેચપીટો સાફ કરવા માટે રૂપિયા 25 કરોડનો ખર્ચ કરાયો છે. છતાંયે કેટલાક એવા વિસ્તારો છે, કે […]

અમદાવાદમાં BU પરમિશન બાદ બાંધકામમાં ફેરફાર કરાયો હશે તો બિલ્ડિંગને સીલ કરાશેઃ AMC

અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદ સહિત તમામ મહાનગરોની મ્યુનિ.કોર્પોરેશન એલર્ટ બની છે. ફાયર સિસ્ટમથી લઈને બાંધકામોમાં અનિયમિતતા સામે આકરા પગલા ભરવાના નિર્દેશો આપી દેવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના કમિશનરની સુચના બાદ એસ્ટેટ વિભાગે એસઓપી બહાર પાડી છે. જેમાં બિલ્ડિંગના બીયુ પરમિશન બાદ કોઈ વધારાનું બાંધકામ કરાયું હશે તો તે બિલ્ડિંગને સીલ કરવામાં આવશે. તેમજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code