1. Home
  2. Tag "amdavad"

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો રેલને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો રેલના રુટના ફેઝ-1ને લીલીઝંડી બતાવીને શુભારંભ કરાવ્યો હતો. એટલું જ નહીં તેમણે મેટ્રો રેલમાં પ્રવાસ કરીને કર્મચારીઓ સાથે વાત-ચીત કરી હતી. ગુજરાતના પ્રવાસના આજે બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે ગાંધીનગરમાં વંદેભારત ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. તેમજ ગાંધીનગરથી ટ્રેનમાં મુસાફરી કરીને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન આવ્યાં હતા. કાલુપુર […]

PM મોદી 2 દિવસની ગુજરાતની મુલાકાતે આવશે, અમદાવાદમાં નવરાત્રિ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે

અમદાવાદઃ પીએમ નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. 29મી સપ્ટેમ્બરે સવારે લગભગ 11 વાગ્યે, પીએમ મોદી સુરતમાં 3400 કરોડ રૂ.થી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે અને લોકાર્પણ કરશે. ત્યારબાદ નરેન્દ્ર મોદી ભાવનગર જશે. ત્યાં બપોરે લગભગ 2 વાગ્યે, તેઓ રૂ. 5200 કરોડથી વધુની બહુવિધ વિકાસલક્ષી પહેલોનું શિલાન્યાસ કરશે અને ઉદ્ઘાટન કરશે. […]

પીએફઆઈ અંગે અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળો ઉપર દરોડા

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓએ પીએફઆઈ સામે દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી. ગુજરાતમાં પણ અમદાવાદ, સુરત, બનાસકાંઠા અને નવસારીમાં પણ દરોડા પાડવામાં આવ્યાં હતા. સમગ્ર રાજ્યમાંથી લગભગ 10 શખ્સોની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં એટીએસ અને એસઓજી સાથે મળીને એનઆઈએની ટીમે ગુજરાતમાં દરોડા પાડ્યાં છે. એનએઆઈ દ્વારા […]

અમદાવાદઃ PM મોદી 30 સપ્ટેમ્બરે મેટ્રોનો પ્રારંભ કરાવશે, ગાંધીજ્યંતિથી પ્રજા કરી શકશે મુસાફરી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રમ પ્રોજેક્ટ પૈકીના એક મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થઈ છે અને તા. 30મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી થલતેજથી વસ્ત્રાલ રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ પણ કરાવે તેવી શકયતા છે. જો કે, શહેરીજનો આ સેવાનો લાભ બે દિવસ બાદ એટલે કે ગાંધી જ્યંતિથી મેળવી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દેખરેખ […]

અમદાવાદઃ જીએમડીસી ગ્રાઉન્ડ સહિત 70 સ્થળો ઉપર નવરાત્રિ મહોસ્તવનું ભવ્ય આયોજન

અમદાવાદઃ નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, બીજી તરફ મેગાસિટી અમદાવાદમાં લગભગ 70 સ્થળો ઉપર રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિવિધ સોસાયટીઓમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિ મહોત્સવમાં બાઈક ગેંગ સહિતના અસામાજીક તત્વોને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે […]

અમદાવાદઃ શહેરમાં મનપા સંચાલિત વી.એસ.હોસ્પિટલની બિલ્ડીંગ નહીં તોડાય

અમદાવાદઃ શહેરના આશ્રમ રોડ વિસ્તારમાં મનપા સંચાલિક વી.એસ.હોસ્પિટલની જૂની બિલ્ડીંગને તોડીને નવી હોસ્પિટલ ઉભી કરવાની અટકળો છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી હતી. એટલું જ નહીં સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જો કે, હવે 500 બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલની ઈમારતને નહીં તોડવામાં આવશે. હોસ્પિટલમાં દર્દીઓને મળતી મફત મેડિકલ સારવાર યથાવત રહેશે. હોસ્પિટલની બિસ્માર બનેલી ઈમારતો જ તોડાશે. […]

અમદાવાદ બન્યું ભુવાનગરીઃ પાંચ દિવસમાં ચાર સ્થળોએ પડ્યાં ભુવા

અમદાવાદઃ ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે જો કે, નવરાત્રિ દરમિયાન રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દરમિયાન મેગાસિટી અમદાવાદમાં ભુવા પડવાનો સીલસીલો યથાવત રહ્યો છે. પાંચ દિવસના સમયગાળામાં શહેરના વિવિધ વિસ્તારમાં ચાર જેટલા ભુવા પડ્યાં હોવાનું જાણવા મળે છે. માર્ગ ઉપર ભુવા પડવાના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો […]

અમદાવાદઃ ઓક્સિજન આપતા અનેક વૃક્ષો વાવીને AMCએ પીએમ મોદીને જન્મદિવસની આપી મોટી ભેટ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હરિયાળું અમદાવાદના સંકલ્પ સાથે મિશન મિલિયન ટ્રીઝ અંતર્ગત પીરાણા ડમ્પસાઇટ નજીક વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવ્યું, જેનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષ વાવીને કરાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વધુ ઓક્સિજન આપતાં એક લાખ ૭૫ હજાર વૃક્ષો વાવીને […]

અમદાવાદઃ ‘સ્વાધીનતા સે સ્વતંત્રતા કી ઔર બહુ આયામી વિમર્શ’ વિષય ઉપર સેમિનારનું આયોજન

અમદાવાદઃ શહેરના ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં આવેલા હોલમાં બુધવારે સવારે ‘સ્વાધીનતા સે સ્વતંત્રતા કી ઔર બહુ આયામી વિમર્શ’ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગ્રે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતજી, રામજન્મભૂમિ ન્યાસના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગારીજી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ભારતીય વિચાર મંચ દ્વારા “સ્વાધીનતા સે સ્વતંત્રતા કી ઔર બહુ આયામી વિમર્શ” વિષય પર એક દિવસીય […]

નવરાત્રિ મહોત્સવ ઉપર વરસાદના વાદળ ઘેરાયાં, ચોમાસુ લંબાવવાની શકયતા

અમદાવાદઃ ગુજરાતના અનેક શહેરો અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ બે વર્ષ કોરોનાને કારણે નવરાત્રિ નહીં ઉજવી શકેલા ગરબા રસીયાઓ નવરાત્રિની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે અને નવરાત્રિને લઈને અત્યારથી જ આગોતરુ આયોજન કરી રહ્યાં છે. બીજી તરફ આ વર્ષ નવરાત્રિ મહોત્સવ ઉપર સંકટના વાદળ ઘેરાયાં છે અને નવરાત્રિ દરમિયાન વરસાદ પડવાની શકયતાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code