પેસેન્જર ટ્રેન ઉપરાંત હવે માલગાડીની સ્પીડ વધારવાનો દ્રઢ નિર્ધાર PM મોદીએ વ્યક્ત કર્યો
અમદાવાદઃ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપ્યા બાદ ટ્રેનમાં મુસાફરી કરીને અમદાવાદ આવ્યાં હતા. તેમણે અમદાવાદમાં પણ મેટ્રો રેલને લીલીઝંડી બતાવીને શુભારંભ કરાવ્યો હતો. દરમિયાન તેમણે સભામાં કહ્યું હતું કે, દેશમાં ટ્રેનોની ઝડપને વધારવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. ભારત ગતિની સાથે ઈન્ફ્રાસ્ટ્રકચરમાં પણ વિકાસ કરી […]


