અમદાવાદના ડૉ.હેડગેવાર ભવનમાં ગ્રંથ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે
અમદાવાદઃ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ગુજરાત પ્રદેશ, સાહિત્ય સાધના ટ્રસ્ટ અને સામાજીક સમરસતા મંચ ગુજરાતના સંયુકત ઉપક્રમે ગ્રંથ લોકાર્પણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસિદ્ધ સાહિત્યકાર અને ચિંતક શ્રીધર પરાડકર દ્વારા લિખિત ડો. આંબેડકર અને જોગેન્દ્રનાથ મંડળનું અનુવાદ દેવાંગ આચાર્ય અને ડો. ભરત ઠાકોરે કર્યુ છે. શહેરના મણીનગરમાં આવેલા ડૉ. હેડગેવાર ભવન ખાતે 14મી […]


