1. Home
  2. Tag "amdavad"

અમદાવાદના ડૉ.હેડગેવાર ભવનમાં ગ્રંથ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

અમદાવાદઃ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ગુજરાત પ્રદેશ, સાહિત્ય સાધના ટ્રસ્ટ અને સામાજીક સમરસતા મંચ ગુજરાતના સંયુકત ઉપક્રમે ગ્રંથ લોકાર્પણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસિદ્ધ સાહિત્યકાર અને ચિંતક શ્રીધર પરાડકર દ્વારા લિખિત ડો. આંબેડકર અને જોગેન્દ્રનાથ મંડળનું અનુવાદ દેવાંગ આચાર્ય અને ડો. ભરત ઠાકોરે કર્યુ છે. શહેરના મણીનગરમાં આવેલા ડૉ. હેડગેવાર ભવન ખાતે 14મી […]

ગાંધીજીના વિચારોને જીવતા રાખવા એ આપણી જવાબદારીઃ અમિત શાહ

અમદાવાદઃ શહેરના કોચરબ આશ્રમથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાયકલ દાંડી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ ગાંધીના વિચારોને જીવતા રાખવા એ આપણી જવાબદારી હોવાનું કહ્યું હતું. તેમણે દાંડીયાત્રા અને ગાંધીજીના વિચારો તથા સિદ્ધાંતોનું વર્ણન કર્યું હતું. તેમજ તે વખતે ગાંધીજીની આ યાત્રાએ નવી ચેતના જગાવી હોવાનું જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. […]

એકતાની તાકાત વિકાસમાં મદદ રૂપઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અમદાવાદઃ કૃત્રિમ ખેતીથી ધરતી માતાને પીડા થાય છે. એટલે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું જોઈએ. પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરાય તેનાથી ગુજરાતના ખેડૂતો અજાણ નથી. હાલ આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે, જેથી દરેક ગામમાં લોકોએ 75 વૃક્ષ વાવવાનો સંકલ્પ કેવો જોઈએ, તેમજ દરેક ગામમાં 75 ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવુ જોઈએ. એકતાની તાકાત […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદમાં આગમન, ઠેર-ઠેર ભવ્ય સ્વાગત

અમદાવાદઃ ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ભાજપની જીત બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. તેઓ સવારે હવાઈ માર્ગે એરપોર્ટ આવ્યાં હતા. જ્યાં તેમનું રાજકીય આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના પ્રદેશ કાર્યલય કમલમ સુધી ભવ્ય રોડ-શો યોજાયો હતો. માર્ગમાં ઠેર-ઠેર ભાજપના નેતા-કાર્યકરો અને પ્રજા દ્વારા તેમનું સ્વાગત […]

અમદાવાદમાં એસિડ એટેકની ઘટના, મહિલા ગંભીર રીતે દાઝી

અમદાવાદઃ ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. દરમિયાન શહેરના ઘાટલોડિય વિસ્તારમાં એસિડ એટેકની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. એક તરફી પ્રેમમાં પાગલ યુવાને મહિલા ઉપર એસિડ છાંટ્યું હતું. ગંભીર રીતે દાઝેલી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના […]

અમદાવાદના ખોખરામાં એક દુકાનમાં ભીષણ આગ, મોટી દૂર્ઘટના ટળી

અમદાવાદઃ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલા જાણીતા ભજીયા હાઉસમાં આગની ઘટના બનતા નાસભાગ મચી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં ખોખરા આઉટલેટમાં લોકપ્રિય ભજીયા હાઉસમાં આગ ફાટી નીકળી હતી. જેમાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જો કે, […]

અમદાવાદ મ્યુનિ.માં ભાજપના સત્તાધિશો દ્વારા વિપક્ષના નેતાને BRTS બોર્ડમાંથી દુર કરી દેવાયા

અમદાવાદઃ લોકશાહીમાં વિપક્ષનું સ્તાન પણ મહત્વનું છે. વર્ષોથી એક પ્રણાલિકા ચાલી આવે છે કે, સત્તાધારી પક્ષ દ્વારા વિપક્ષને પણ કમિટીઓમાં સ્થાન અપાતું હતું. વિધાનસભામાં પણ અધ્યક્ષ સત્તાધારી પક્ષના હોય તેથી પાધ્યક્ષપદે વિપક્ષને સ્થાન આપવામાં આવતું હતું. પરંતુ છેલ્લા વર્ષોમાં આ પ્રણાલિકા તૂટી ગઈ છે. અમદાવાદ શહેરની  મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા એક દાયકાથી ભાજપનું શાસન ચાલી રહ્યું […]

અમદાવાદમાં બે મહિના પછી કોવિડ -19 કેસ ઘટ્યાં, 50થી નીચે કેસ નોંધાયાં

અમદાવાદઃ શહેરમાં કોવિડ-19 ના રોગ ની દૈનિક સંખ્યા 67 દિવસ પછી 50 થી નીચે આવી ગઈ છે, જે દર્શાવે છે કે નવા કેસમાં તીવ્ર ઘટાડો થયો છે. અમદાવાદમાં 46 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોવિડ-19ના 116 નવા કેસ નોંધાયાં હતા. જ્યારે મંગળવારે 162 કેસ નોંધાયા હતા. રાજ્યમાં દૈનિક કોવિડ કેસોમાં 28 […]

અમદાવાદ મનપાના પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માએ કોંગ્રેસનો સાથ છોડ્યો

પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામુ મોકલ્યું સોશિયલ મીડિયામાં કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી આગામી દિવસોમાં ભાજપમાં જોડાય તેવી શકયતા અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા જ આંતરીક જૂથવાદનો સામનો કરતા કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યાં છે. તાજેતરમાં જ સિનિયર નેતા જયરાજસિંહ પરમાર કોંગ્રેસનો હાથ છોડીને ગઈકાલે ભાજપમાં જોડાયાં […]

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના એક આરોપીના પિતા સમાજવાદી પાર્ટીના નેતાઃ કેન્દ્રીય મંત્રીએ કર્યો આક્ષેપ

લખનૌઃ અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો મુદ્દો ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ગુંજ્યો છે પહેલા રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ એક આતંકવાદીના પરિવારનું કનેકશન સપા સાથે હોવાનો આક્ષેપ કર્યો હતો. દરમિયાન આજે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરએ અખિલેશ ઉપર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ કર્યો છે. તેમજ કહ્યું હતું કે, અખિલેશે નક્કી કર્યું છે કે, આતંકીઓને બચાવા છે. અનુરાગ ઠાકુરએ જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code