1. Home
  2. Tag "amdavad"

કુવૈતથી અમદાવાદ આવતી ફ્લાઈટ ગાઢ ધૂમ્મસને લીધે 13 કલાક મોડી પડી

અમદાવાદઃ કુવૈતના એરપોર્ટ પર ગાઢ ધુમ્મસ સર્જાતા અનેક ફ્લાઈટોનું સંચાલન ખોરવાઈ ગયું હતું. જેમાં કુવૈતથી મોડી રાતે લગભગ 1.45 વાગે ઉપડી સવારે 8.15 વાગે અમદાવાદ આવતી ઈન્ડિગોની ફ્લાઈટ નં.6-ઈ 1754 લગભગ 13 કલાકથી વધુ મોડી પડી હતી. જેના પગલે આ ફ્લાઈટમાં અમદાવાદ આવી રહેલા 150થી વધુ પેસેન્જરો સવારના બદલે રાતે 9 વાગ્યા બાદ અમદાવાદ પહોંચ્યા […]

અમદાવાદની પાળોના ધાબાઓ પર સવારથી જ પતંગોના નજારો જામ્યો, પશ્વિમ વિસ્તારમાં નિરસતા

અમદાવાદઃ શહેરમાં આ વખતે કોરોનાની અસર પતંગોત્સવ પર પડી રહી છે. જોકે સવારે ઠંડો પવન હોવાને લીધે લોકો ધાબા પર ચડીને પતંગો સાથે નીચે ઉતરી ગયા હતા. જોકે શહેરના પોળ વિસ્તારમાં સવારથી જ રંગબેરંગી પતંગોનો નજારો જોવા મળ્યો હતો. જ્યારે શહેરના પશ્વિમ વિસ્તારમાં આકાશમાં બહુ જુજ પતંગો જ ઉડતી જોવા મળી હતી. આ વખતે ડીજે […]

અમદાવાદઃ પોલીસ અધિકારી-કર્મચારીઓ પણ થઈ રહ્યાં છે કોરોના સંક્રમિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. કોરોના વોરિયર્સ એવા પોલીસ અધિકારી-કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા કોરોનાથી સંક્રમિત થયાં છે. દરમિયાન અમદાવાદ શહેરમાં લગભગ 43 પોલીસ કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળે છે. જ્યારે સમગ્ર રાજ્યમાં 300થી વધારે પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયાં હોવાનું જાણવા […]

અમદાવાદઃ ઉત્તરાયણના દિવસે પોલીસે ડ્રોનની મદદથી રાખશે નજર

ચુસ્ત પોલીસ બંદબોસ્ત ગોઠવાયો 10 હજારથી વધારે જવાનો સુરક્ષામાં તૈનાત જાહેરનામાનો ભંગ કરનાર સામે થશે કાર્યવાહી અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને કારણે કેટલાક નિયંત્રણો નાખવામાં આવ્યાં છે. ઉત્તરાયણ પર્વને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ દ્વારા ઉત્તરાયણને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હવે ઉતરાયણના પર્વમાં જાહેરનામાના અમલ માટે પોલીસ દ્વારા ડ્રોનની […]

અમદાવાદઃ 12 દિવસમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 9 ગણો વધ્યો

અમદાવાદઃ ગુજરાતની હેરિટેજ સિટી અમદાવાદમાં દરરોજ હજારોની સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદમાં આવતા રાજ્યનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. શહેરમાં 12 દિવસના સમયગાળામાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો લગભગ ટકા જેટલો વધ્યો છે. હાલ શહેરમાં 17 હજાર જેટલા એક્ટિવ કેસ હોવાનું જાણવા મળે છે. ગુજરાત સરકાર […]

અમદાવાદઃ કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા 2449 લોકો પાસેથી રૂ. 25.75 લાખનો દંડ વસુલાયો

લાલદરવાજા અને નહેરુનગર વિસ્તારમાં કાર્યવાહી નિયમોનું પાલન નહીં કરતા એક એકમને સીલ કરાયું શહેરના વિવિધ વિસ્તારમાં મનપાએ શરૂ કરી તપાસ અમદાવાદઃ શહેરમાં કોરોનાને પગલે રાત્રિ કરફ્યુ સહિતના નિયંત્રણોનો અમલ કરવામાં આવી રહ્યો છે. કોરોનાના નિયમોનો અમલ કરાવવા માટે પોલીસ તથા મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન 11 દિવસમાં કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા 2449 […]

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ આજે ત્રણ દિવસની મુલાકાતે અમદાવાદ આવશે

અમદાવાદઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણના પર્વએ ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ગૃહપ્રધાન 13 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી ગુજરાતમાં રોકાઈ શકે છે. જોકે આ વર્ષે નજીકના સગાનું અવસાન  થયું હોવાથી તેઓ ઉત્તરાયણની ઉજવણી નહીં કરે તેવી પણ શક્યતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય હોમ પ્રધાન અમિત શાહ […]

અમદાવાદઃ કોરોનામાં કેસ વધતા હવે AMC ટેસ્ટીંગ માટે ખાનગી લેબની લેશે મદદ

અમદાવાદઃ શહેરમાં છેલ્લા 15 દિવસમાં કોરોના કેસ સતત વધી રહ્યાં છે. જેથી મનપા દ્વારા ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. હવે મનપા દ્વારા કોરોના ટેસ્ટીંગ માટે ખાનગી લેબની મદદ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ શહેરમાં રોજના લગભગ 17 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. મનપા દ્વારા કોરોનાના ટેસ્ટમાં વધારો કરવા માટે મનપા દ્વારા ખાનગી […]

અમદાવાદઃ કોરોનાના કેસ વધતા બી.જે.મેડિકલ કોલેજમાં ટેસ્ટીંગ માટે લેબ હવે 24 કલાક કાર્યરત રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. બીજી તરફ ટેસ્ટીંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે. કોરોના ટેસ્ટના રિપોર્ટ દર્દીઓને ઝડપથી મળી રહે અને તેમની ઝડપથી સારવાર શરૂ થાય તે દિશામાં સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત બી.જે. મેડિકલ કોલેજની લેબમાં હવે 24 કલાક કોરોનાના ટેસ્ટ કરવાનો […]

ગુજરાતઃ રાત્રિ કરફ્યુમાં રેલવેના પ્રવાસીઓને અપાઈ મુક્તિ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા અમદાવાદ સહિત 10 શહેરોમાં રાત્રિ કરફ્યુનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં રાત્રિના સમયે કરફ્યુનો ભંગ કરનારાઓ સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. જો કે, રાત્રિના સમયે અમદાવાદ સહિત દસેય શહેરમાં ટ્રેનમાં આવતા પ્રવાસીઓને રાત્રિ કરફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે. જો કે, આ પ્રવાસીઓએ પોતાની પાસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code