1. Home
  2. Tag "amdavad"

વર્લ્ડકપની ફાઈનલ નિહાળવા માટે PM મોદી સહિત 100થી વધારે VVIP અમદાવાદ આવશે

અમદાવાદઃ આઈસીસી વર્લ્ડકપની ફાઇનલ મેચને નીહાળવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિ મંડળ ઉપસ્થિત રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી તથા અન્ય રાજ્યોમાં મુખ્યમંત્રી, સુપ્રીમ કોર્ટ અને વિવિધ રાજ્યોની હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ, દેશના જાણીતા ઉદ્યોગપતિઓ, ભારત સરકારના મંત્રીઓ, સિંગાપોર, અમેરિકા અને […]

અમદાવાદમાં ફટાકડાના વ્યવસાય સાથે જોડાયેલા ગ્રુપ ઉપર આવકવેરા વિભાગના દરોડા

શહેરમાં ચાર સ્થળો ઉપર તપાસનો ધમધમાટ કેટલાક વાંધાનજક દસ્તાવેજ મળ્યાનું જાણવા મળે છે દરોડાના અંતે કરોડોની કરચોરી ઝડપાવવાની આશા અમદાવાદઃ શહેરમાં દિવાળીના તહેવારોની વચ્ચે આવકવેરા વિભાગ ફરી એકવાર સક્રિય થયું છે અને શહેરમાં ફટાકડાના જાણીતા વ્યવસાયી જૂથ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હતા. આ ગ્રુપના લગભગ ચાર સ્થળો ઉપર તપાસ કરવામાં આવી હતી. આવકવેરા વિભાગના […]

અમદાવાદમાં આવકવેરા વિભાગનો સપાટો, ચાર બિલ્ડર જૂથ ઉપર દરોડા

અમદાવાદઃ ગુજરાતમાં આવકવેરા વિભાગ દ્વારા દિવાળી પહેલા દરોડાનો દોર શરુ કરવામાં આવ્યો છે. દરમિયાન આજે આવકવેરા વિભાગે જાણીચા ચાર બિલ્ડર જુથ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. એટલું જ નહીં આ ગ્રુપ સાથે જોડાયેલા બ્રોકરોના ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. બિલ્ડર જૂથ ઉપર આવકવેરા વિભાગના દરોડાના પગલે બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે. આવકવેરા વિભાગના […]

અમદાવાદઃ મનપાના ડમ્પરે સર્જી અકસ્માતની હારમાળા, એકનું મોત

અમદાવાદઃ શહેરના છેવાડે જશોનગર ચોકડી પાસે પૂરઝડપે પસાર થઈ રહેલા મનપાના ડમ્પરે અકસ્માતની હારમાળા સર્જી હતી. ડમ્પરે રિક્ષા, બે કાર અને 3 ટુ-વ્હીલર મળીને કુલ છ વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 3 વ્યક્તિઓને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. આ અકસ્માતમાં એકનું મોત થયાનું જાણવા મલે છે. આ બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર […]

RSS ના સરસંઘચાલક મોહન ભાગવતજી રવિવારે અમદાવાદની મુલાકાતે આવશે

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનજી ભાવગત આવતીકાલે અમદાવાદની મુલાકાતે આવશે. 30મી ઓક્ટોબરના રોજ સોમવારે અમદાવાદના શાહપુર સ્થિત શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનન્દ સરસ્વતી મહારાજના અદ્વેત આશ્રમની મુલાકાત લેશે. 30મી ઓક્ટોબરના રોજ રાતના ભુજ ખાતે આયોજીત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યવારી મંડળની ભાગ લેવા માટે પ્રસ્થાન કરશે.

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશને પર્યાવરણ મામલે 41 બાંધકામ સાઈટ સીલ કરી

શહેરના પૂર્વ ઝોનમાં સૌથી વધુ 25 સાઈટ સીલ કરાઈ મનપાની કાર્યવાહીને પગલે બિલ્ડર્સ લોબીમાં ફફડાટ અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણને અટકાવવા માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે, દરમિયાન અમદાવાદ શહેરમાં પર્યાવરણ મામલે બાંધકામ એકમો સામે કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન પર્યાવરણને નુકસાન થતુ અટકાવવા તમામ 48 વોર્ડમાં ચાલતી બાંધકામ સાઈટના ડેવલપરને ગ્રીન નેટ લગાવવા સુચના […]

અમદાવાદમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા બે સ્થળો ઉપર વિજ્યાદશમી ઉત્સવનું આયોજન

અમદાવાદઃ રાષ્ટ્ર  સેવિકા સમિતિ દ્વારા કર્ણાવતી મહાનગરમાં બે સ્થાનો પર દિનાંક 15-10-2023 રવિવારના રોજ વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. સમાજની દરેક સ્ત્રી પોતાનામાં રહેલી શક્તિને ઓળખે અને આસપાસ રહેલી અસુરી શક્તિનો નાશ કરવા કટિબદ્ધ થાય તે હેતુથી વિજયાદશમી ઉત્સવ ઉજવવામાં આવે છે. 1936 માં વિજયાદશમીના દિવસે જ રાષ્ટ્ર સેવિકા સમિતિની સ્થાપના નાગપુર (વર્ધા) માં થઈ […]

અમદાવાદ: AMC દ્વારા પૂવૅ ઝોનમાં 2 મેટ્રીક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો

ગાંધીનગરઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વછતા ઝૂંબેશ અભિયાન સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત લીગસી વેસ્ટ રીમુવલ કામગીરી સહિત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નાગરિકો અને સેવાભાવી સંસ્થાઓ તેમજ અન્ય એજન્સીઓના મળેલ અભૂતપૂર્વ સહકારને ધ્યાને રાખી અમદાવાદ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા સ્વચ્છતાનું લેવલ વધુ સુદૃઢ કરવાનાં ભાગરૂપે 60 દિવસમાં વિવિધ પ્રવૃત્તિઓ […]

અમદાવાદમાં બે કેમિકલ વ્યવસાયીના ત્યાં આવકવેરા વિભાગના દરોડા

અમદાવાદઃ શહેરમાં બે જાણીતા કેમિકલ જૂથ ઉપર આવકવેરા વિભાગે દરોડાની કાર્યવાહી કરી હતી. બંને જૂથના લગભગ 20થી વધારે સ્થળો ઉપર આવકવેરા વિભાગે દરોડો પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરોડાની આ કામગીરીમાં આવકવેરા વિભાગના ઉચ્ચ અધિકારી સહિત 100થી વધારે કર્મચારીઓ જોડાયાં છે. આઈટીની તપાસના અંતે કરોડોની કરચોરી ઝડપાવવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. પ્રાપ્ત માહિતી […]

અમદાવાદઃ મેટ્રો રેલના ફેઝ-2નું કામ વધારે તેજ કરાયું, એપ્રિલમાં ટ્રાયલ રનનું આયોજન

અમદાવાદઃ શહેરમાં મેટ્રો રેલના ફેઝ-2નું કામ હાલ પુરઝડપે ચાલી રહ્યું છે અમદાવાદના સાબરમતીથી ગાંધીનગરના ગીફ્ટ સિટી સુધીના રૂટની કામગીરી ચાલી રહી છે અને આગમી દિવસોમાં તેને પૂર્ણ કર્યા બાદ આ રૂટ ઉપર આવતા વર્ષના એપ્રિલ મહિનાથી ટ્રાપલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદથી ગીફ્ટસિટી સુધી મેટ્રો રેલ દોડતી થઈ જતા અમદાવાદથી ગાંધીનગર જવામાં વધારે સરળતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code