1. Home
  2. Tag "amdavad"

આઝાદીના શતાબ્દી પર્વે ગુજરાતને 1 ટ્રીલિયન ડોલર ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય: ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદમાં આયોજિત FICCIની નેશલન એક્ઝિક્યુટિવ કમિટિ મિટિંગને સંબોધિત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ સમિટના વીસ વર્ષ પૂરા થવા પર “સમિટ ઓફ સક્સેસ”ની ઉજવણી થઈ. તેમણે કહ્યું કે, વાયબ્રન્ટ સમિટ બ્રાન્ડિંગ નહીં પણ બોન્ડિંગની વડાપ્રધાનશ્રીની લાગણીને FICCIએ ખરા અર્થમાં સાર્થક કરી છે. ત્યારે આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારત માટે […]

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, અનેક વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી આજે ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. આ દરમિયાન તેમણે સરખેજ, ઓગણજ અને ભાડજ ગામના તળાવના નવીનીકરણ કાર્યોનો શુભારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રીએ સરદાર પટેલ રીંગ રોડને અડીને આવેલા ભાડજ ગામના તળાવના બ્યુટીફીકેશનનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત  કેન્દ્રીય ગૃહમંત્રીએ ઓગણજ ગામ ખાતે આવેલા તળાવના બ્યુટીફિકેશનનું પણ ખાતમહુર્ત કર્યું હતું. આ લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે કેન્દ્રીય […]

અમદાવાદમાં ભારતીય વિચાર મંચ દ્વારા વિચાર ગોષ્ઠીનું આયોજન કરાયું

અમદાવાદઃ ભારતીય વિચાર મંચ, કર્ણાવતી કેન્દ્ર દ્વારા આયોજીત અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના સહયોગથી ડો. અંકિત શાહ દ્વારા  “How Global Market Forces Will Face De-globalisation and a Finacial Reset” વિષય પર વિચાર ગોષ્ઠીનું આયોજન અમદાવાદ મેનેજમેન્ટ એસો. ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં દક્ષિણ એશિયાઈ સુરક્ષા અને વિદેશ નીતિના નિરીક્ષક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એન્ડ કંપની સેક્રેકટરીનો અભ્યાસ ઉપરાંત […]

જાણીતી શૈક્ષણિક સંસ્થા NIMCJ માં ગણેશોત્સવની ઉજવણી

અમદાવાદઃ ગુજરાતમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, અમદાવાદ સહિત રાજ્યના વિવધ શહેરો અને નગરોમાં ઠેર-ઠેર વિશાળ પંડાલમાં તેમજ અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં ભગવાન વિઘ્નહર્તાની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત ભક્તો પણ પોતાના ઘરે ગજાનંન દાદાની સ્થાપના કરીનેશ્રદ્ધાભાવથી પૂજા-અર્ચના કરી રહ્યાં છે. રાજ્યની જાણીતી શૈક્ષણિક સંસ્થા NIMCJ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા વાજતે ગાજતે ગણેશ […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડ દર્દીના અંગોનું દાન, ચાર દર્દીને મળ્યું નવુ જીવન

ગાંધીનગરઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 132 મું અંગદાન થયું છે. 19 વર્ષના યુવકને માર્ગ અકસ્માત નડતા તે સારવાર દરમિયાન બ્રેઇનડેડ થયા હતા. પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો અને રીટ્રાઇવલની સમગ્ર પ્રક્રિયાના અંતે ચાર અંગોનું દાન મળ્યું હતું. મોડાસાના જયદિપસિંહ ચૌહાણને 7 સપ્ટેમ્બરના રોજ મુસાફરી દરમિયાન માર્ગ અકસ્માત નડ્યો.આ માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી. ઇજાઓ વધુ […]

અમદાવાદ શહેરના નવા મેયર બન્યાં પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની વરણી

ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં નવા મેયરના નામને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી ચર્ચાઓનો આજે અંત આવ્યો છે. અમદાવાદ શહેરના નવા મેયર તરીકે કોર્પોરેટર પ્રતિભાબેન જૈનની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. હાલ અમદાવાદ શહેરમાં ભાજપનું સાશન છે. અમદાવાદ મહાનગરપાલિકાને આજે નવા મહિલા મેયર […]

અમદાવાદઃ ઠક્કરબાપા નગર વિસ્તારમાં સિનિયર સિટીઝન પાર્ક ખુલ્લુ મુકાયું

અમદાવાદઃ એએમસી દ્વારા ઉત્તર ઝોન ઠક્કરબાપા નગર વોર્ડમાં ટી.પી.65, એફ.પી.145 ખાતે 797 ચોરસ મીટર વિસ્તારમાં બનાવેલા સિનિયર સિટીઝન પાર્કનું સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પાર્કનું નિર્માણ અંદાજે કુલ રૂપિયા 13 લાખ 81 હજારના ખર્ચે કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આવા સાર્થક પ્રયાસોથી શહેરના નાગરિકોને શુદ્ધ હવા મળશે, […]

અમદાવાદ મનપામાં મેયરની ચૂંટણી માટે 11 સપ્ટેમ્બરે જનરલ બોર્ડની બેઠક મળશે

ગાંધીનગરઃ અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં મેયર અને અન્ય પદાધિકારીઓની ચૂંટણી કરવા માટેની તારીખ જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં 11 સપ્ટેમ્બરે સવારે 11કલાકે મળનારી જનરલ બોર્ડની બેઠકમાં નવા પદાઅધિકારીની વરણી કરવામાં આવશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તારીખ 12 સપ્ટેમ્બરના રોજ મળનારી જનરલ બોર્ડમાં મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી કરવામાં આવશે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ તારીખ 12મી સપ્ટેમ્બરે […]

અમદાવાદમાં નાગરિકોની સલામતી માટે સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમનું ટેસ્ટિંગ કરાશે

ગાંધીનગરઃ ગુજરાત LSA, દૂરસંચાર વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી રહી છે કે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સહયોગથી તે અમદાવાદ અને તેની નજીકના વિસ્તારોમાં તા.29-8-2023 (મંગળવાર) ના રોજ સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમનું ટેસ્ટિંગ કરશે. આ પરીક્ષણ આપત્તિઓ દરમિયાન કટોકટીના સંદેશાવ્યવહારને વધારવા અને આપણા મૂલ્યવાન નાગરિકોની સલામતી અને સુખાકારીને સુનિશ્ચિત કરવા માટે […]

અમદાવાદમાંથી 10 કિલો ગાંજા સાથે બે ઝડપાયાં

ગાંજાનો જથ્થો સુરતથી લવાયો હતો ગાંજો નારોલમાં સપ્લાય કરવાનો હતો પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ આરંભી અમદાવાદઃ ગુજરાતના ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન અમદાવાદના નારોજ પાસેથી એસઓજીએ 10 કિલો ગાંજાનો જથ્થો એસઓજીએ ઝડપી લઈને બે શખ્સોને ઝડપી લીધા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં યુવાધનને નશાના રવાડે ચડતા બચવા અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code