નરેન્દ્ર મોદી અને હિન્દુત્વ વિરુદ્ધ ઝેર ઓકનારા ઈમરાન ખાનના નિવેદન ઉપર અમેરિકાના મીડિયાએ ફિરવી કાતર
દિલ્હીઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને અમેરિકી ટીવી ચેનલ એબીઓને આપેલું ઈન્ટવ્યું હાલ ચર્ચાનો મદ્દો બન્યો છે. ઉઈગર મુસ્લિમ, સીઆઈએ ડ્રોન અને બળાત્કાર પર વિવાદીત નિવેદન કરીને વિવાદમાં ઘેરાયેલા ઈમરાન ખાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હિન્દુત્વ વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. જો કે, અમેરિકી ટીવી ચેનલે એ હિસ્સાને એટિડ કરી નાખ્યો છે. કહેવાય રહ્યું છે કે, […]