1. Home
  2. Tag "amit shah"

અમિત શાહ અને રાજનાથસિંહ સહિતના મહાનુભાવોએ બંધારણ દિવસની શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “આ ‘બંધારણ દિવસ’ પર, હું બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણ સભાના તમામ મહાન સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને આ દિવસે દેશવાસીઓને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. વિશ્વની સૌથી મોટી લોકશાહી, ભારતનું બંધારણ, દરેક નાગરિકને સમાન તકો, ગૌરવપૂર્ણ […]

સરકાર દેશમાં અભૂતપૂર્વ ગતિએ ડ્રગ્સની હેરાફેરી કરતી ટોળકીઓનો નાશ કરી રહી છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરકાર દેશમાં અભૂતપૂર્વ ગતિએ ડ્રગ્સની હેરાફેરી કરતી ટોળકીઓનો નાશ કરી રહી છે. તેમણે કહ્યું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને દિલ્હી પોલીસની ટીમોએ નવી દિલ્હીમાં 262 કરોડ રૂપિયાની કિંમતનો 328 કિલો ડ્રગ્સ જપ્ત કર્યો છે અને બે લોકોની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ગૃહમંત્રીએ કહ્યું કે આ […]

આગામી એક વર્ષ BSFના આધુનિકીકરણ અને BSF ના જવાનોના કલ્યાણ માટે સમર્પિત રહેશે- અમિત શાહ

કચ્છ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી કે, આગામી એક વર્ષ સરહદ સુરક્ષા દળ-BSFના આધુનિકીકરણ અને BSF જવાનોના કલ્યાણ માટે સમર્પિત રહેશે. કચ્છના ભુજ ખાતે BSFની સ્થાપનાના હીરક સમારોહને સંબોધતા શાહે કહ્યું, ગૃહ મંત્રાલયે BSFને વિશ્વનું સૌથી આધુનિક દળ બનાવવા પાંચ વર્ષનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તેમણે મુખ્ય સરકારી પહેલ ‘ઇ-બૉર્ડર’ સુરક્ષાના નવા ખ્યાલને અમલમાં […]

ભગવાન બિરસા મુંડા માત્ર આદિવાસી સમુદાય માટે જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવ છે: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ભગવાન બિરસા મુંડાને તેમની 150મી જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે X પ્લેટફોર્મ પરની પોતાની પોસ્ટમાં કહ્યું કે ભગવાન બિરસા મુંડા ફક્ત આદિવાસી સમુદાય માટે જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવ છે. તેમણે કહ્યું કે આજે સમગ્ર રાષ્ટ્ર તેમની 150મી જન્મજયંતી અને […]

‘વંદે માતરમ્’માં ભારતની આત્માનો સ્વર વસેલો છે : અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ શુક્રવારે ‘વંદે માતરમ્’ની 150મી વર્ષગાંઠ નિમિત્તે આ મહાન ગીતના સ્મરણોત્સવ પર તેના પૂર્ણ સંસ્કરણનું પોતાના પરિવારજનો સાથે સામૂહિક ગાન કરવાની અપીલ કરી હતી. અંગ્રેજી હકૂમત વિરુદ્ધ ‘વંદે માતરમ્’એ દેશને સંગઠિત કરીને આઝાદીની ચેતનાને બળ આપ્યું, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર […]

બિહારના યુવાનોનો IQ દુનિયામાં સૌથી વધુ: અમિત શાહ

પટનાઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બિહારના યુવાનોની બુદ્ધિમત્તાના વખાણ કરતાં એક મોટું નિવેદન આપ્યું છે. એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે વૈજ્ઞાનિક ડેટાના આધારે હું કહી શકું છું કે બિહારના યુવાનોનો આઇક્યૂ (IQ) લગભગ-લગભગ દુનિયામાં સૌથી વધુ છે. શાહે કહ્યું કે બિહારે હંમેશા દેશને નેતૃત્વ આપનારા લોકો આપ્યા છે. પછી તે રાજકારણ […]

અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું- “પીએમ મોદીએ કલમ 370 રદ કરીને સરદાર પટેલનું અધૂરું કામ પૂર્ણ કર્યું”

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 રદ કરીને સરદાર વલ્લભભાઈ પટેલના એકીકૃત ભારતનું સ્વપ્ન સાકાર કર્યું છે. દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલની 150 મી જન્મજયંતિ પર અહીં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે ‘રન ફોર યુનિટી’ને લીલી ઝંડી આપતા શાહે કહ્યું કે આઝાદી પછી, અંગ્રેજોએ […]

બિહારમાં અમિત શાહની સંગઠનને મજબૂત કરવા કાર્યકરો સાથે બેઠક

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બિહાર પ્રવાસના ત્રીજા દિવસે રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓને અંતિમ ઓપ આપવા અને સત્તામાં NDAની વાપસી સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ બેઠકો યોજશે. ખાસ કરીને, સંગઠનને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે અમિત શાહ આજે ભાજપના કાર્યકર્તાઓ સાથે સીધી ચર્ચા કરશે. આ બેઠકમાં પક્ષ દ્વારા ઘડવામાં આવેલી ચૂંટણીલક્ષી રણનીતિ મુજબ જમીની સ્તર પર […]

અમિત શાહે નક્સલવાદીઓને તેમના શસ્ત્રો સોંપીને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવાની અપીલ કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું છે કે છેલ્લા બે દિવસમાં છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં 258 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે, જે નક્સલવાદ સામેની લડાઈમાં એક મોટી સફળતા છે. તેમણે જણાવ્યું હતું કે છત્તીસગઢમાં 170 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે, જ્યારે ગઈકાલે છત્તીસગઢમાં 27 અને મહારાષ્ટ્રમાં 61 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત […]

પોલીસને આધુનિક કમાન્ડો જેવી તાલીમ અપાશે અને અયોધ્યા નવું NSG હબ બનશેઃ અમિત શાહ

ગુરુગ્રામ: NSGના 41મા સ્થાપના દિવસ પર ગુરુગ્રામ પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા અને સૈનિકોને તાલીમ આપવા માટે દેશમાં છઠ્ઠું NSG તાલીમ કેન્દ્ર પણ ખોલવામાં આવશે. હવે છઠ્ઠું તાલીમ કેન્દ્ર અયોધ્યામાં ખોલવામાં આવશે, આ પહેલા ચેન્નાઈ, કોલકાતા, મુંબઈ, જમ્મુ અને હૈદરાબાદમાં તાલીમ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. માનેસર કેમ્પસમાં NSGના 41મા સ્થાપના દિવસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code