રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહને ગદ્દાર કહેતા રાજકારણ ગરમાયું, ભાજપે કર્યાં આકરા પ્રહાર
રાયબરેલી, 20 મે 2026: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કરતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. રાયબરેલીમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને ગૃહમંત્રી માટે ‘ગદ્દાર’ શબ્દનો પ્રયોગ કર્યો હતો. રાહુલના આ નિવેદન બાદ દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો […]


