અમિત શાહ અને રાજનાથસિંહ સહિતના મહાનુભાવોએ બંધારણ દિવસની શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “આ ‘બંધારણ દિવસ’ પર, હું બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણ સભાના તમામ મહાન સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને આ દિવસે દેશવાસીઓને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. વિશ્વની સૌથી મોટી લોકશાહી, ભારતનું બંધારણ, દરેક નાગરિકને સમાન તકો, ગૌરવપૂર્ણ […]


