ઘૂસણખોરી સામે કેન્દ્ર સરકારની ઝીરો ટોલરન્સ નીતિ: દેશની સરહદો સીલ કરવા શરૂ થશે સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ
નવી દિલ્હી, 22 મે 2026: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે એક મોટી જાહેરાત કરતા સ્પષ્ટ કર્યું છે કે સરકાર સરહદ પારથી થતી ઘૂસણખોરી સામે ‘ઝીરો-ટોલરન્સ’ નીતિ અપનાવશે. દેશની આંતરરાષ્ટ્રીય સરહદોને સંપૂર્ણપણે સીલ કરવા અને તમામ ગેરકાયદેસર પ્રવાસીઓને દેશનિકાલ કરવા માટે આ જ વર્ષથી એક વ્યાપક અને અત્યાધુનિક ‘સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ’ શરૂ કરવામાં આવશે. શાહે […]


