1. Home
  2. Tag "amit shah"

લોકસભા અધ્યક્ષ વિરુદ્ધના કોંગ્રેસના અવિશ્વાસ પ્રસ્તાવનો ધ્વનિમતથી રકાસ

ભાજપની સરખામણીમાં કોંગ્રેસને લોકસભામાં બોલવા માટે બે ગણો વધુ સમય આપવામાં આવ્યોઃ અમિત શાહ નવી દિલ્હી, 11 માર્ચ, 2026 – Lok Sabha લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવનો આજે રકાસ થયો હતો. બે દિવસ સુધી 13 કલાક કરતાં વધુ સમય ચાલેલી ચર્ચાનો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જવાબ […]

ઔદ્યોગિક સુરક્ષામાં CISF ની ભૂમિકા અત્યંત મહત્વનીઃ અમિત શાહ

ભુવનેશ્વર, 6 માર્ચ 2026: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે શુક્રવારે ઓડિશાના મુંડલી ખાતે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ)ના 57માં સ્થાપના દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે દેશની આંતરિક સુરક્ષા અને નક્સલવાદ મુદ્દે મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 31 માર્ચ 2026 સુધીમાં ભારત સંપૂર્ણપણે […]

વસતિ ગણતરી 2027 માં 30 લાખથી વધુ ગણતરીકારો, સુપરવાઇઝર અને અધિકારીઓ જોડાશે

નવી દિલ્હી, 5 માર્ચ 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે, નવી દિલ્હીમાં, વસતિ ગણતરી 2027 માટે ચાર ડિજિટલ સાધનો અને “પ્રગતિ” (મહિલા) અને “વિકાસ” (પુરુષ)ના શુભંકર (માસ્કોટ)નું ઔપચારિક રીતે અનાવરણ કર્યું હતું. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (C-DAC) એ દેશભરમાં વસતિ ગણતરી કામગીરીને સરળ બનાવવા માટે અદ્યતન ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવ્યા છે. આ […]

રાજ્યસભા ચૂંટણી 2026: નીતિશ કુમારે ઉમેદવારી ફોર્મ ભર્યું

પટના, 5 માર્ચ, 2026: બિહારમાં 10 વાર મુખ્યમંત્રી પદના શપથ લેનાર નીતિશ કુમારએ આજે ગુરુવારે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત એનડીએના સિનિયર નેતાઓ પસ્થિત રહ્યાં હતા. ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ 27 ફેબ્રુઆરીમાં નીતિશ કુમારએ 10મી વાર મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. દરમિયાન તેમણે રાજ્યસભામાં […]

ત્રણ વર્ષમાં દેશના દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ભારત ટેક્સી હશેઃ અમિત શાહ

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ભારત ટેક્સીના સારથિઓ સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે જે લોકો સખત મહેનત કરે છે તેમને જ નફો મળવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે અમારું લક્ષ્ય ટેક્સી માલિકોને ધનવાન બનાવવાનું છે […]

સાયબર સુરક્ષા હવે માત્ર આર્થિક મુદ્દો નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાનો વિષયઃ અમિત શાહ

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં “સાયબર-આધારિત છેતરપિંડીનો સામનો કરવો અને તેની પદ્ધતિઓનો નાશ કરવો” વિષય પર આયોજિત રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી હતી. આ અવસરે તેમણે દેશની સુરક્ષા એજન્સીઓ વચ્ચે વધુ તાલમેલ અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. CBI સાયબર ક્રાઈમ શાખા ગૃહમંત્રીએ કેન્દ્રીય તપાસ બ્યુરો […]

જમ્મુ-કાશ્મીરમાં નવા પ્રવાસન સ્થળો વિકસાવવાની યોજનામાં શક્ય તમામ મદદ પૂરી પાડશે સરકારઃ અમિત શાહ

નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં વિકાસ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવા માટે જમ્મુમાં એક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર, ઉદ્યોગ, પ્રવાસન, 4G અને ઓપ્ટિકલ ફાઈબર કનેક્ટિવિટી જેવા મુખ્ય ક્ષેત્રોની વ્યાપક સમીક્ષા કરી […]

અમિત શાહ પ્રથમ સહકારી-ક્ષેત્રની ટેક્સી સેવા, ભારત ટેક્સી લોન્ચ કરશે

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ગુરુવારે વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે ભારતનું પ્રથમ સહકારી-આધારિત રાઈડ-હેલિંગ પ્લેટફોર્મ, “ભારત ટેક્સી” લોન્ચ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘સહકાર સે સમૃદ્ધિ’ના વિઝનને અનુરૂપ, આ લોન્ચિંગ સહકારી ક્ષેત્રને મજબૂત કરવા અને સર્વસમાવેશક, નાગરિક-કેન્દ્રીત ગતિશીલતા ઉકેલોને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારના સતત પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ […]

અમિત શાહે કોલકાતાના આનંદપુરમાં મોમો ફેક્ટરીમાં લાગેલી આગને ભ્રષ્ટાચારનું પરિણામ ગણાવ્યું

કોલકાતા, 31 જાન્યુઆરી 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોલકાતાના આનંદપુર વિસ્તારમાં વો મોમો ફેક્ટરી અને વેરહાઉસમાં તાજેતરમાં લાગેલી ભીષણ આગ અંગે મમતા બેનર્જી સરકાર પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે આ આગ કોઈ સામાન્ય અકસ્માત નથી, પરંતુ રાજ્ય પ્રશાશનમાં ફેલાયેલા ભ્રષ્ટાચારનું પરિણામ છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલા બંગાળની મુલાકાતે આવેલા શાહે કોલકાતાને અડીને આવેલા ઉત્તર […]

અજિત પવારે સાડા ત્રણ દાયકામાં મહારાષ્ટ્રના સમાજના દરેક વર્ગના કલ્યાણ માટે પોતાને સમર્પિત કર્યા: અમિત શાહ

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે છેલ્લા સાડા ત્રણ દાયકામાં મહારાષ્ટ્રમાં સમાજના દરેક વર્ગના કલ્યાણ માટે અજિત પવારે જે સમર્પણ દર્શાવ્યું છે તેનું શબ્દોમાં વર્ણન કરી શકાય નહીં. ‘X’ પર એક પોસ્ટમાં અમિત શાહે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code