1. Home
  2. Tag "amit shah"

અમિતભાઈ શાહની ગુજરાતી યુવાનો અપીલઃ આદિ શંકરાયાર્ય રચિત વિવેક ચુડામણી જીવનમાં એક વખત જરૂર વાંચજો

[અલકેશ પટેલ] અમદાવાદ, 15 જાન્યુઆરી, 2026: Amit Shah આદિ શંકરાચાર્યનું સમગ્ર લખાણ હવે ગુજરાતીમાં ઉપલબ્ધ છે ત્યારે ગુજરાતી યુવાનોને અપીલ કરું છું કે તેમના દ્વારા રચિત વિવેક ચુડામણી જીવનમાં એક વખત અચૂક વાંચજો, તેમ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે કહ્યું હતું. શહેરના ટાગોર હૉલમાં આયોજિત એક કાર્યક્રમમાં આદિ શંકરાચાર્યના સમગ્ર કર્તૃત્વના ગુજરાતી ભાવાનુવાદનું […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આ વર્ષની ઉત્તરાયણ ક્યાં-ક્યાં ઉજવશે? જાણો

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનું ગુજરાતમાં ત્રણ દિવસ રોકાણ, જાણો વિગતવાર કાર્યક્રમ અમદાવાદ, 12 જાન્યુઆરી, 2026 – Union Home Minister Amit Shah કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ત્રણ દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે. 13 – 14 અને 15 જાન્યુઆરી દરમિયાન તેઓ વિવિધ સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમોમાં હાજરી આપશે. ગુજરાત ભાજપ દ્વારા […]

NIDMS આતંકવાદ સામે આગામી પેઢીનું સુરક્ષા કવચ બનશે: અમિત શાહ

નવી દિલ્હી, 9 જાન્યુઆરી 2026: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG) ની રાષ્ટ્રીય IED ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ (NIDMS) નું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ સચિવ, ગુપ્તચર બ્યુરો (IB) ના ડિરેક્ટર, NSG ના ડિરેક્ટર જનરલ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના ડિરેક્ટર જનરલ અને રાજ્યોના […]

આતંકવાદ વિરોધી કાર્યવાહી મિશન મોડમાં ચાલુ રાખવી જોઈએ: અમિત શાહ

નવી દિલ્હી 09 જાન્યુઆરી 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આતંકવાદી માળખા અને આતંકવાદી ભંડોળને લક્ષ્ય બનાવતી આતંકવાદ વિરોધી કાર્યવાહી મિશન મોડમાં ચાલુ રાખવી જોઈએ.જમ્મુ અને કાશ્મીર પર ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકમાં શાહે ભારપૂર્વક જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરને શક્ય તેટલી વહેલી તકે આતંકવાદ મુક્ત કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમામ સંસાધન અને […]

JNU માં પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક સૂત્રોચ્ચાર કરાયાં

નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2026: દેશની પ્રતિષ્ઠિત જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (JNU) એકવાર ફરી ગંભીર વિવાદોને કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. કેમ્પસમાં આયોજિત એક વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ અત્યંત વાંધાજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ રાજકીય માહોલ ગરમાયો છે અને ભાજપે ડાબેરી સંગઠનો પર આકરા પ્રહારો કર્યા છે. […]

મમતાના ગઢમાં ગાબડા પાડવા માટે અમિત શાહે બનાવી ખાસ રણનીતિ

નવી દિલ્હી, 2 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળમાં ચાલુ વર્ષ 2026માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપા આ ચૂંટણીને એક રાજ્યની નહીં પરંતુ રાષ્ટ્રીય શાખ સાથે જોડીને મહત્વની ચૂંટણી માની રહ્યું છે. તેને બંગાળમાં ગત ચૂંટણીમાં સારા પરિણામની આશા હતી. જો કે, આ વખતે ભાજપા કોઈ કચાસ […]

બંગાળના ગઢમાં ભાજપની રણનીતિ: અમિત શાહની RSS સાથે મેરેથોન બેઠક

કોલકાતા, 31 ડિસેમ્બર 2025 : પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોરચો સંભાળી લીધો છે. કોલકાતાની મુલાકાતે આવેલા શાહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ટોચના હોદ્દેદારો સાથે એક અત્યંત મહત્વની બેઠક યોજી હતી. ત્રણ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં બંગાળની વર્તમાન રાજકીય સ્થિતિ અને સંગઠનની મજબૂતી પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. […]

અયોધ્યાઃ રામ મંદિરની બીજી વર્ષગાંઠ નિમિતે અમિત શાહ સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ

નવી દિલ્હી 31 ડિસેમ્બર 2025ઃSecond anniversary of Ram templeબુધવારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની બીજી વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે. આ ખાસ પ્રસંગે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાષ્ટ્ર અને રાજ્યના લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “બે વર્ષ પહેલા આ […]

11 વર્ષમાં આગામી પેઢીના માળખાગત વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ થઈ: અમિત શાહ

નવી દિલ્હી 20 ડિસેમ્બર 2025: next-generation infrastructure development કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ભાર મૂક્યો હતો કે છેલ્લા 11 વર્ષમાં આગામી પેઢીના માળખાગત વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. ગઈકાલે નવી દિલ્હીમાં કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા – ક્રેડાઈના રાષ્ટ્રીય સંમેલન 2025માં સંબોધન કરતાં શાહે કહ્યું હતું કે નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન, […]

બંદરોની સુરક્ષા માટે બનશે બ્યુરો ઓફ પોર્ટ સિક્યોરિટી

નવી દિલ્હી : ભારતના દરિયાઈ સીમાઓ અને બંદરોને અભેદ્ય બનાવવા માટે કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક પગલું ભર્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે શુક્રવારે જહાજો અને બંદરોની સુરક્ષા માટે સમર્પિત ‘બ્યુરો ઓફ પોર્ટ સિક્યોરિટી’ (BOPS) ની રચના અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં પોર્ટ, શિપિંગ અને નાગરિક ઉડ્ડયન મંત્રીઓ પણ ઉપસ્થિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code