1. Home
  2. Tag "amit shah"

પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી બનશે, શનિવારે શપથવિધિ

કોલકાતા, 8 મે, 2026 – પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ અધિકારી જ મુખ્યમંત્રી બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ અંગેની જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કરી હતી. આ અગાઉ આજે બપોરે કોલકાતા પહોંચેલા અમિતભાઈ શાહે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી અને સૌની સાથે ચર્ચા કર્યા બાદ, ભાજપ વિધાયક દળની બેઠકમાં સુવેન્દુ અધિકારીની પક્ષના […]

ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ: PM મોદી અને અમિત શાહે સૈન્યના શૌર્યને બિરદાવ્યું

નવી દિલ્હી, 7 મે 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે ‘ઓપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભારતીય સશસ્ત્ર દળોના અદમ્ય સાહસ, ચોકસાઈ અને અતૂટ સંકલ્પને સલામ કરી છે. પહલગામમાં નિર્દોષ ભારતીયો પર હુમલો કરનારા આતંકીઓને તેમના જ ઘરમાં ઘૂસીને જે રીતે જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો, તેને યાદ કરતાં બંને નેતાઓએ સ્પષ્ટ કર્યું […]

ભાજપના આ મહિલા કાર્યકરે 28 વર્ષ પહેલા લીધું હતું ચંપલ નહીં પહેરવાનું પ્રણ, જુઓ Video

કોલકાતા, 6 મે, 2026 – ભાજપના એક મહિલા કાર્યકરે 28 વર્ષ પહેલાં કંઈક એવું પ્રણ લીધું હતું જે હવે પૂર્ણ થયું છે. રાજ્યમાં ચોથી મેએ વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યા પછી દર થોડા થોડા કલાકે કાંતો સોશિયલ મીડિયા ઉપર અથવા મુખ્ય પ્રવાહના મીડિયામાં એવા એવા સમાચાર મળી રહ્યા છે જે કોઈને પણ ભાવૂક બનાવી દે. આજે […]

અમે ચૂંટણી હાર્યા નથી, હું રાજીનામું નહીં આપુંઃ મમતા બેનરજી

કોલકાતા, 5 મે, 2026 – અમે ચૂંટણી હાર્યા નથી અને એટલે લોકભવન જઈને મારું રાજીનામું નહીં આપું તે મમતા બેનરજીએ આજે જણાવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામના એક દિવસ પછી આજે મંગળવારે મમતા બેનરજીએ ગંભીર આક્ષેપોનો મારો ચલાવ્યો છે. કોલકાતામાં પત્રકાર પરિષદને સંબોધતા તેમણે ચૂંટણીપંચ અને ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા. મમતા બેનરજીએ ભારતના ચૂંટણીપંચને આ […]

પશ્ચિમ બંગાળ માટે અમિત શાહ અને આસામ માટે જે.પી. નડ્ડાની નિરીક્ષક તરીકે નિમણૂક

નવી દિલ્હી, 5 મે 2026: ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડ દ્વારા આગામી રાજકીય વ્યૂહરચનાના ભાગરૂપે મહત્વના રાજ્યો માટે નિરીક્ષકો (ઓબ્ઝર્વર્સ) ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પશ્ચિમ બંગાળ અને આસામ જેવા મહત્વના રાજ્યો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. બંગાળમાં અમિત શાહ અને અસમમાં નેતાની પસંદગી માટે જે.પી.નડ્ડાને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. પશ્ચિમ […]

સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ અને કોમન વોર્નિંગ પ્રોટોકોલ જેવી ટેકનોલોજી આપત્તિ વ્યવસ્થાપનને મજબૂત બનાવશે: અમિત શાહ

નવી દિલ્હી, 03 મે 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ અને કોમન વોર્નિંગ પ્રોટોકોલ જેવી ટેકનોલોજી અપનાવવાથી આપત્તિ તૈયારીને નોંધપાત્ર રીતે મજબૂત બનાવવામાં આવશે. તેમણે સેલ બ્રોડકાસ્ટ વોર્નિંગ સિસ્ટમના લોન્ચિંગ પ્રસંગે કહ્યું હતું કે તે શાસનમાં સુધારો કરશે અને દરેક નાગરિકને માહિતીની સમયસર અને અસરકારક પહોંચ સુનિશ્ચિત કરશે. આ સિસ્ટમ […]

મહારાષ્ટ્ર-ગુજરાત દિવસની નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિતના મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હી, 1 મે 2026: Maharashtra-Gujarat Day પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય નેતાઓએ 1 મે, 2026ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રી મોદીએ ‘X’ પર પોસ્ટ કરીને ગુજરાત દિવસની શુભેચ્છા પાઠવતા લખ્યું કે, “ગુજરાત સ્થાપના દિવસના વિશેષ અવસર પર ગુજરાતના લોકોને હાર્દિક […]

ગુજરાતના 66મા સ્થાપના દિવસે મુખ્યમંત્રીએ આપ્યો પ્રજાજોગ સંદેશઃ જાણો શું કહ્યું?

ગાંધીનગર, 30 એપ્રિલ, 2026 – ગુજરાતના આવતીકાલે પહેલી મેએ ઉજવાનારા 66મા સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રજાજોગ સંદેશ આપ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશ અને દુનિયામાં વસતા સૌ ગુજરાતી ભાઈ-બહેનોને રાજ્ય સરકાર અને મંત્રીમંડળના સૌ સભ્યો વતી 01 મે-2026ના રોજ 66મા ‘ગુજરાત સ્થાપના દિન’ની શુભેચ્છાઓ પાઠવી છે. પ્રજાજોગ સંદેશમાં મુખ્યમંત્રીએ શું કહ્યું? મુખ્યમંત્રીશ્રીએ […]

“નરેન્દ્ર” થી “ભૂપેન્દ્ર” સુધી: આ ભાજપવાળાઓને આટલી હવા શેની છે..?

(ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામોએ અમુક ચોક્કસ વર્ગને વિચલિત કરી દીધો છે. તેઓ રાજકીય ઇતિહાસથી પૂરા પરિચિત નથી. ભાજપ અને કોંગ્રેસ જેવા રાજકીય પક્ષોની કાર્યપદ્ધતિથી આ વર્ગ સદંતર અજાણ છે. તેઓ માત્ર સોશિયલ મીડિયા ફોરવર્ડ સંદેશાઓને આધારે પોતાના અભિપ્રાય ઘડે છે અને એવા અધૂરા-અધકચરા અભિપ્રાય અન્યત્ર ફેલાવતા રહે છે. લોકશાહીમાં આવું થવું સામાન્ય છે. એમાં […]

આ જીત ભાજપની કામગીરી અને પક્ષના ટીમવર્કનું પરિણામ છેઃ ભૂપેન્દ્રભાઈ પટેલ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે રાજ્યની જનતાનો આભાર વ્યક્ત કર્યો ગાંધીનગર, 28 એપ્રિલ, 2026 – આ જીત ભાજપ સરકારની કામગીરી અને પક્ષના ટીમવર્કનું પરિણામ છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અહીં કહ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષની જીત બાદ સાંજે શ્રીકમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રીએ પ્રજાનો આભાર માન્યો હતો. આ પત્રકાર પરિષદને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code