1. Home
  2. Tag "amit shah"

સંસદમાં અમિત શાહ અને મેઘવાલે રજૂ કર્યા મહત્વના બિલ, સીમાંકન મુદ્દે વિપક્ષનો વિરોધ

નવી દિલ્હી, 16 એપ્રિલ 2026: દેશની ચૂંટણી અને વહીવટી વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા નવા વિધેયકોને પગલે સંસદમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. સંસદના વિશેષ સત્ર દરમિયાન બુધવારે કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ અને ગૃહમંત્રી અમિત શાહે મહત્વના બિલ રજૂ કર્યા હતા, જેનો વિપક્ષે જોરદાર વિરોધ કર્યો છે. સત્રની શરૂઆતમાં […]

મહિલા અનામત બિલ સમયની જરૂરિયાત છે: અમિત શાહ

નવી દિલ્હી, 14 એપ્રિલ 2026: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે મહિલા અનામત બિલ સમયની જરૂરિયાત છે અને મોદી સરકાર આ કાયદો લાવવા અને અમલમાં મૂકવા માટે સંકલ્પબદ્ધ છે. એક્સ પરની એક પોસ્ટમાં અમિત શાહે કહ્યું કે, “મહિલા અનામત બિલ સમયની જરૂરિયાત છે. નીતિ નિર્ધારણમાં યોગદાન આપવું અને રાષ્ટ્રને સશક્ત […]

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીઃ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને મમતા બેનર્જીનો ઝંઝાવતી ચૂંટણી પ્રચાર

કોલકાતા, 11 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આજે શનિવારે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યમાં 3-3 રેલીઓને સંબોધિત કરશે, જ્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ 4 જંગી સભાઓ ગજવશે. પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં યોજાનારી […]

૬ એપ્રિલ, ભાજપાનો સ્થાપના દિવસ : વૈચારિક સંઘર્ષથી ‘વિકસિત ભારત’ના સંકલ્પ સુધીની ભાજપાની વિકાસયાત્રાની એક ઝલક

૨૦૨૪ લોકસભાની ચૂંટણીના પરિણામોએ ભારતની રાજનીતિમાં નવો ઈતિહાસ રચ્યો હતો. કોઈ બિનકોંગ્રેસી સરકાર સતત ત્રીજી વખત પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવી હોય તેવું દેશના રાજકીય ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું હતું. ૨૦૧૪ – ૨૦૧૯ અને ૨૦૨૪માં ભારતીય જનતા પાર્ટીને મળેલું પ્રચંડ જનસમર્થન એ વાતની સાબિતી છે કે દેશની જનતાને ભાજપા પર પૂર્ણ ભરોસો છે. રાષ્ટ્રવાદી […]

વિધાનસભા ચૂંટણીઃ અમિત શાહ અને રાહુલ ગાંધી સોમવારે ચેન્નાઈ પહોંચશે

નવી દિલ્હી, 5 એપ્રિલ 2026: તમિલનાડુ અને પુડુચેરીમાં ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પ્રવેશી ગયો છે. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સોમવારે ચેન્નાઈ પહોંચવાના છે. બંને નેતાઓની મુલાકાતને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહ કોચીથી ખાનગી વિમાન દ્વારા બપોરે […]

નક્સલવાદના અંતની ડેડલાઈન, ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આપ્યો હિસાબ

નવી દિલ્હી, 30 માર્ચ, 2026: 31 માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સવાદને નેસ્તનાબૂદ કરી દઈશું એવું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે થોડાં વર્ષ પહેલાં કહ્યું હતું. આ ડેડલાઈન આવતીકાલે મંગળવારે પૂરી થાય છે ત્યારે તેના એક દિવસ પહેલાં અમિત શાહે લોકસભામાં આજે નક્સલવાદના ખાત્મા વિશે ખૂબ વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. આજે સોમવારે લોકસભામાં નક્સલવાદ પર ચર્ચા દરમિયાન […]

PM-CM તથા મંત્રીઓ ગંભીર ગુનામાં 30 દિવસ જેલમાં રહે તો પદ ઉપરથી દૂર થશે, સંસદીય સમિતિ રિપોર્ટ આપશે

નવી દિલ્હી, 28 માર્ચ 2026: વડાપ્રધાન, મુખ્યમંત્રી કે કોઈ પણ મંત્રી ગંભીર આપોરોને લઈને 30 દિવસ સુધી કસ્ટડીમાં રહે તો આવી સ્થિતિઓમાં તેમને પદ ઉપરથી દૂર કરવાના જોગવાઈ સાથેના 3 વિધેયકોને લઈને અપડેટ સામે આવ્યું છે. આમાં સંસદીય સમિતિના રિપોર્ટ આપવા માટે આગામી ચોમાસા સત્રના અંતિમ સપ્તાહ સુધીનો સમય આપવામાં આવ્યો છે. સમિતિના અધ્યક્ષ અપરાજિતા […]

લોકસભા અધ્યક્ષ વિરુદ્ધના કોંગ્રેસના અવિશ્વાસ પ્રસ્તાવનો ધ્વનિમતથી રકાસ

ભાજપની સરખામણીમાં કોંગ્રેસને લોકસભામાં બોલવા માટે બે ગણો વધુ સમય આપવામાં આવ્યોઃ અમિત શાહ નવી દિલ્હી, 11 માર્ચ, 2026 – Lok Sabha લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવનો આજે રકાસ થયો હતો. બે દિવસ સુધી 13 કલાક કરતાં વધુ સમય ચાલેલી ચર્ચાનો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જવાબ […]

ઔદ્યોગિક સુરક્ષામાં CISF ની ભૂમિકા અત્યંત મહત્વનીઃ અમિત શાહ

ભુવનેશ્વર, 6 માર્ચ 2026: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે શુક્રવારે ઓડિશાના મુંડલી ખાતે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ)ના 57માં સ્થાપના દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે દેશની આંતરિક સુરક્ષા અને નક્સલવાદ મુદ્દે મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 31 માર્ચ 2026 સુધીમાં ભારત સંપૂર્ણપણે […]

વસતિ ગણતરી 2027 માં 30 લાખથી વધુ ગણતરીકારો, સુપરવાઇઝર અને અધિકારીઓ જોડાશે

નવી દિલ્હી, 5 માર્ચ 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે, નવી દિલ્હીમાં, વસતિ ગણતરી 2027 માટે ચાર ડિજિટલ સાધનો અને “પ્રગતિ” (મહિલા) અને “વિકાસ” (પુરુષ)ના શુભંકર (માસ્કોટ)નું ઔપચારિક રીતે અનાવરણ કર્યું હતું. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (C-DAC) એ દેશભરમાં વસતિ ગણતરી કામગીરીને સરળ બનાવવા માટે અદ્યતન ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવ્યા છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code