1. Home
  2. Tag "amit shah"

સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ અને કોમન વોર્નિંગ પ્રોટોકોલ જેવી ટેકનોલોજી આપત્તિ વ્યવસ્થાપનને મજબૂત બનાવશે: અમિત શાહ

નવી દિલ્હી, 03 મે 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ અને કોમન વોર્નિંગ પ્રોટોકોલ જેવી ટેકનોલોજી અપનાવવાથી આપત્તિ તૈયારીને નોંધપાત્ર રીતે મજબૂત બનાવવામાં આવશે. તેમણે સેલ બ્રોડકાસ્ટ વોર્નિંગ સિસ્ટમના લોન્ચિંગ પ્રસંગે કહ્યું હતું કે તે શાસનમાં સુધારો કરશે અને દરેક નાગરિકને માહિતીની સમયસર અને અસરકારક પહોંચ સુનિશ્ચિત કરશે. આ સિસ્ટમ […]

મહારાષ્ટ્ર-ગુજરાત દિવસની નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિતના મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હી, 1 મે 2026: Maharashtra-Gujarat Day પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય નેતાઓએ 1 મે, 2026ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રી મોદીએ ‘X’ પર પોસ્ટ કરીને ગુજરાત દિવસની શુભેચ્છા પાઠવતા લખ્યું કે, “ગુજરાત સ્થાપના દિવસના વિશેષ અવસર પર ગુજરાતના લોકોને હાર્દિક […]

ગુજરાતના 66મા સ્થાપના દિવસે મુખ્યમંત્રીએ આપ્યો પ્રજાજોગ સંદેશઃ જાણો શું કહ્યું?

ગાંધીનગર, 30 એપ્રિલ, 2026 – ગુજરાતના આવતીકાલે પહેલી મેએ ઉજવાનારા 66મા સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રજાજોગ સંદેશ આપ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશ અને દુનિયામાં વસતા સૌ ગુજરાતી ભાઈ-બહેનોને રાજ્ય સરકાર અને મંત્રીમંડળના સૌ સભ્યો વતી 01 મે-2026ના રોજ 66મા ‘ગુજરાત સ્થાપના દિન’ની શુભેચ્છાઓ પાઠવી છે. પ્રજાજોગ સંદેશમાં મુખ્યમંત્રીએ શું કહ્યું? મુખ્યમંત્રીશ્રીએ […]

“નરેન્દ્ર” થી “ભૂપેન્દ્ર” સુધી: આ ભાજપવાળાઓને આટલી હવા શેની છે..?

(ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામોએ અમુક ચોક્કસ વર્ગને વિચલિત કરી દીધો છે. તેઓ રાજકીય ઇતિહાસથી પૂરા પરિચિત નથી. ભાજપ અને કોંગ્રેસ જેવા રાજકીય પક્ષોની કાર્યપદ્ધતિથી આ વર્ગ સદંતર અજાણ છે. તેઓ માત્ર સોશિયલ મીડિયા ફોરવર્ડ સંદેશાઓને આધારે પોતાના અભિપ્રાય ઘડે છે અને એવા અધૂરા-અધકચરા અભિપ્રાય અન્યત્ર ફેલાવતા રહે છે. લોકશાહીમાં આવું થવું સામાન્ય છે. એમાં […]

આ જીત ભાજપની કામગીરી અને પક્ષના ટીમવર્કનું પરિણામ છેઃ ભૂપેન્દ્રભાઈ પટેલ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે રાજ્યની જનતાનો આભાર વ્યક્ત કર્યો ગાંધીનગર, 28 એપ્રિલ, 2026 – આ જીત ભાજપ સરકારની કામગીરી અને પક્ષના ટીમવર્કનું પરિણામ છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અહીં કહ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષની જીત બાદ સાંજે શ્રીકમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રીએ પ્રજાનો આભાર માન્યો હતો. આ પત્રકાર પરિષદને […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યું મતદાન, અંજલી રૂપાણી થયા ભાવુક

અમદાવાદ, 26 એપ્રિલ 2026: ગુજરાતમાં આજે સવારથી જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાઈ રહ્યું છે. દરમિયાન રાજકીય આગેવાનોએ પણ મતાધિકારનો ઉપયોગ કરીને મતદારોને જંગી મતદાન કરવા માટે અપીલ કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રીએ અમદાવાદના શીલજમાં આવેલી પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મતદાન કરવા માટે અમદાવાદ આવ્યાં […]

ગૃહમંત્રી અમિત શાહે કયા આધારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બનાવશે?

કોલકાતા, 24 એપ્રિલ, 2026 – ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપ આ વખતે નિશ્ચિતરૂપે સરકાર બનાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી આજે શુક્રવારે કોલકાતામાં પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા. રાજ્યમાં ગઈકાલે ગુરુવારે યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાનને આધારે આ દાવો કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાન બાદ અમિત શાહનો મોટો દાવો પશ્ચિમ […]

ઉપરાષ્ટ્રપતિ, રાજનાથ સિંહ અને અમિત શાહે પહેલગામ હુમલાની વરસી પર પાઠવી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી, 22 એપ્રિલ 2026: ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, રાજનાથ સિંહ અને અમિત શાહે પહેલગામ આતંકવાદી હુમલાની વરસી પર પીડિતોને શ્રદ્ધાંજલિ આપી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે તે જઘન્ય અને કાયર આતંકવાદી હુમલામાં ગુમાવેલા નિર્દોષ લોકોના જીવની યાદો હંમેશા રાષ્ટ્રની સામૂહિક સ્મૃતિમાં અંકિત રહેશે. તેમણે કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને હંમેશા યાદ રાખવામાં […]

સંસદમાં અમિત શાહ અને મેઘવાલે રજૂ કર્યા મહત્વના બિલ, સીમાંકન મુદ્દે વિપક્ષનો વિરોધ

નવી દિલ્હી, 16 એપ્રિલ 2026: દેશની ચૂંટણી અને વહીવટી વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા નવા વિધેયકોને પગલે સંસદમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. સંસદના વિશેષ સત્ર દરમિયાન બુધવારે કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ અને ગૃહમંત્રી અમિત શાહે મહત્વના બિલ રજૂ કર્યા હતા, જેનો વિપક્ષે જોરદાર વિરોધ કર્યો છે. સત્રની શરૂઆતમાં […]

મહિલા અનામત બિલ સમયની જરૂરિયાત છે: અમિત શાહ

નવી દિલ્હી, 14 એપ્રિલ 2026: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે મહિલા અનામત બિલ સમયની જરૂરિયાત છે અને મોદી સરકાર આ કાયદો લાવવા અને અમલમાં મૂકવા માટે સંકલ્પબદ્ધ છે. એક્સ પરની એક પોસ્ટમાં અમિત શાહે કહ્યું કે, “મહિલા અનામત બિલ સમયની જરૂરિયાત છે. નીતિ નિર્ધારણમાં યોગદાન આપવું અને રાષ્ટ્રને સશક્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code