ગેરકાયદેસર ઘૂસણખોરી અને અસ્વાભાવિક વસ્તી વિષયક ફેરફારોના અભ્યાસ માટે સમિતિની રચના
નવી દિલ્હી, 26 મે 2026: ભારત સરકારે દેશના વિવિધ ભાગોમાં ગેરકાયદેસર ઇમિગ્રેશન (ઘૂસણખોરી) અને અન્ય અસામાન્ય કારણોસર થઈ રહેલા વસ્તી વિષયક ફેરફારોનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવા અને તેની સામે યોગ્ય પગલાં સૂચવવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની વિધિવત રચના કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2025ના રોજ “ઉચ્ચ સત્તાધારી વસ્તી વિષયક મિશન” ની જાહેરાત […]


