1. Home
  2. Tag "amit shah"

સંસદમાં તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે અમે તૈયારઃ અમિત શાહ

નવી દિલ્હી, 12 ઓગસ્ટ 2026: દિલ્હીમાં આંદોલન કરતા વિદ્યાર્થી- જેન-ઝી ઉપર પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જના મામલે સંસદમાં વિપક્ષ દ્વારા કેન્દ્રીય મંત્રી અમિત શાહના જવાબની માંગણી સાથે સતત હંગામો કરવામાં આવી રહ્યો છે. જેના પરિણામે છેલ્લા કેટલાક દિવસોથી સંસદની કાર્યવાહીમાં અડચણ આવી છે. દરમિયાન સંસદમાં અવરોધ ઉપર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, અમે સંસદમાં […]

સંસદમાં અમિત શાહ વિદ્યાર્થી આંદોલન મુદ્દે આપશે જવાબ, રિજીજુએ વિપક્ષને કરી ખાસ અપીલ

નવી દિલ્હી, 10 ઓગસ્ટ 2026: સંસદના ચોમાસા સત્રની કાર્યવાહી સતત હંગામા અને અવરોધને કારણે ભારે પ્રભાવિત થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સદનમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ મુદ્દે સ્પષ્ટતા અને નિવેદન આપવાની માંગને લઈને વિપક્ષી સાંસદો દ્વારા ગૃહની કાર્યવાહી સતત અટકાવવામાં આવી રહી છે. જો કે, હવે ગૃહમંત્રી આ ગંભીર […]

રાષ્ટ્ર સર્વોપરી છે, વિદ્યાર્થીઓથી ઉપર કોઈ પદ નથી: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અમિત શાહ

નવી દિલ્હી, 26 જુલાઈ 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપવાના ધર્મેન્દ્ર પ્રધાનના નિર્ણયની પ્રશંસા કરતા તેને વ્યક્તિગત મહત્વાકાંક્ષા કરતાં રાષ્ટ્રહિતને પ્રાધાન્ય આપતું પગલું ગણાવ્યું હતું. X પરની એક પોસ્ટમાં અમિત શાહે કહ્યું, “ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે દેશ—તેમજ આપણા યુવાનો અને વિદ્યાર્થીઓ—કોઈપણ પદ કરતાં અનેકગણું વધુ મહત્વ ધરાવે છે. આજે […]

તમામ ફિશ લેન્ડિંગ સેન્ટર્સ પર પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવી જોઈએ: અમિત શાહ

નવી દિલ્હી, 11 જુલાઈ 2026: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે બ્યુરો ઓફ પોર્ટ સિક્યોરિટી (BoPS) ની સ્થાપનામાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ; ઇન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર; સચિવ, સરહદ વ્યવસ્થાપન; સચિવ, બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય; સચિવ, મત્સ્યોદ્યોગ વિભાગ; સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ […]

સ્માર્ટ બોર્ડરથી દેશ સુરક્ષિત બનશે, સરહદના અંતિમ ગામોમાંથી પલાયન અટકાવવા પ્રયાસો શરૂ કરાયાં

નવી દિલ્હી, 10 જુલાઈ 2026: દેશમાં આંતરિક સુરક્ષાની સાથે સાથે ઘુસણખોરીને અટકાવવા માટે કેન્દ્ર સરકારે કવાયત વધુ તેજ બનાવી છે. કેન્દ્ર સરકારે ભારત-મ્યાનમાર સરહદ ઉપર સંપૂર્ણ ફેન્સિંગની કવાયત તેજ બનાવી છે. આ ઉપરાંત સરહદ ઉપરના ગામોમાં સ્થાનિકોનું પલાયન અટકાવવા અને રોજગારની તકો વધારવાની દિશામાં પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા […]

અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી સાથે ભારે વરસાદ અને પાણી ભરાવાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી

અમદાવાદ, 8 જુલાઈ 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાત કરીને રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ અને તેના પરિણામે પાણી ભરાવાની પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. ચર્ચામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીની પ્રગતિ અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. […]

કરોડોનું વિદેશી ફંડઃ સેવા કે સેટિંગ? FCRAના જાળમાં કોણ અને શા માટે?

હેમંત પરમાર દેશમાં જ્યારે પણ કોઈ મોટી NGO, ટ્રસ્ટ અથવા સામાજિક સંસ્થાના ખાતાં સીલ થાય, FCRA લાયસન્સ રદ થાય અથવા તપાસ એજન્સીઓ આવી શકમંદ સંસ્થાઓના દરવાજા સુધી પહોંચે ત્યારે એક જ પ્રશ્ન લોકોના મનમાં ઊભો થાય છે, “આખરે મામલો શું છે?” સમાજસેવાના નામે આવતું વિદેશી ફંડ ખરેખર ગરીબો, શિક્ષણ, આરોગ્ય અને વિકાસ માટે વપરાય છે કે […]

દિલ્હીમાં અમિત શાહના નિવાસે ભાજપની અઢી કલાક લાંબી હાઈપ્રોફાઈલ બેઠક: સંગઠનમાં મોટા ફેરફારના સંકેત

નવી દિલ્હી, 3 જુલાઈ 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને ગુરુવારે (2 જુલાઈ) ભારતીય જનતા પાર્ટીની એક અત્યંત મહત્ત્વની અને હાઈપ્રોફાઈલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન સહિત પક્ષના અનેક વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આશરે અઢી કલાક સુધી ચાલેલી આ દીર્ઘ બેઠકમાં પક્ષના નવા સંગઠન માળખા અને આગામી રણનીતિ અંગે […]

ગરીબોને આર્થિક મુખ્ય પ્રવાહ સાથે જોડીને વિકસિત ભારત માટે મજબૂત પાયો નાખવામાં આવી રહ્યો છેઃ અમિત શાહ

નવી દિલ્હી, 8 જૂન 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે ગરીબ કલ્યાણ મોદી સરકારની ટોચની પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે છેલ્લા 12 વર્ષના ગરીબ કલ્યાણમાં, સરકારે અન્ન યોજના, પીએમ આવાસ યોજના અને જન ધન યોજના જેવી કલ્યાણકારી યોજનાઓ દ્વારા લાખો નાગરિકોને બેંકિંગ સુવિધાઓ, નાણાકીય સુરક્ષા અને સ્વરોજગારીની તકો સાથે જોડ્યા […]

અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પાર નાણાકીય વ્યવહારો પર કડક દેખરેખ રાખવા હાકલ કરી

નવી દિલ્હી, 07 જૂન 2026: ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહારો, મકાન બાંધકામ અને મિલકતોની ખરીદી અને વેચાણ પર કડક દેખરેખ રાખવાનું આહ્વાન કર્યું છે. અમિત શાહની અધ્યક્ષતામાં BSFના ત્રિપુરા સરહદ મુખ્યાલય ખાતે પૂર્વોત્તર રાજ્યના સરહદી વિસ્તારો અંગે મળેલી બેઠક દરમિયાન આ નિર્દેશ જારી કરવામાં આવ્યો હતો. ગૃહમંત્રીએ છેલ્લા પાંચ વર્ષના જમીન રેકોર્ડની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code