સંસદમાં તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે અમે તૈયારઃ અમિત શાહ
નવી દિલ્હી, 12 ઓગસ્ટ 2026: દિલ્હીમાં આંદોલન કરતા વિદ્યાર્થી- જેન-ઝી ઉપર પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જના મામલે સંસદમાં વિપક્ષ દ્વારા કેન્દ્રીય મંત્રી અમિત શાહના જવાબની માંગણી સાથે સતત હંગામો કરવામાં આવી રહ્યો છે. જેના પરિણામે છેલ્લા કેટલાક દિવસોથી સંસદની કાર્યવાહીમાં અડચણ આવી છે. દરમિયાન સંસદમાં અવરોધ ઉપર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, અમે સંસદમાં […]


