1. Home
  2. Tag "amit shah"

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને કારણે થતાં મૃત્યુમાં 70 ટકાનો ઘટાડો થયો: અમિત શાહ

નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ ધરાવે છે. NDA સરકારમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને કારણે થતા મૃત્યુમાં 70 ટકાનો ઘટાડો થયો છે અને આતંકવાદી ઘટનાઓમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ગઈકાલે રાજ્યસભામાં ગૃહ મંત્રાલયની કામગીરી પરની ચર્ચાનો જવાબ આપતા શાહે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં […]

કલમ 370 હટાવ્યા બાદ ભારતીય યુવાનોનો આતંકવાદીઓ સાથેનો સંબંધ લગભગ સમાપ્ત થયોઃ અમિત શાહ

નવી દિલ્હીઃ શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં સંબોધન કર્યું હતું. તેમણે દેશની આંતરિક સુરક્ષા, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદનો સામનો કરવાની વ્યૂહરચના, વિકાસ કાર્ય અને અન્ય મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો. શાહે કહ્યું કે દેશની સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ મજબૂત બની ગઈ છે. નરેન્દ્ર મોદીની સરકારે બધી સમસ્યાઓ પર એક સાથે હુમલો કર્યો.ગૃહમંત્રી શાહે કહ્યું કે ઉરી […]

રાજ્યસભામાં ગૃહ મંત્રાલયના કામકાજની ચર્ચા ઉપર અમિત શાહે TMC સાંસદને આડેહાથ લીધા

નવી દિલ્હીઃ રાજ્યસભામાં ગૃહ મંત્રાલયની કામગીરી પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે ટીએમસી સાંસદ સાકેત ગોખલેને ઠપકો આપ્યો હતો. વાસ્તવમાં, ગૃહ મંત્રાલય પર ચર્ચા દરમિયાન, સાકેત ગોખલેએ ED અને CBIનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ અંગે અમિત શાહે કહ્યું કે, ગૃહ મંત્રાલય પર ચર્ચા થઈ રહી છે પરંતુ સાકેત ગોખલે ED અને CBI પર […]

દેશમાં 97 ટકા બ્રોડગેજ નેટવર્કનું વિદ્યુતીકરણ થઈ ગયું : અમિત શાહ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં રૂ. 146 કરોડના અનેક વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનની શરૂઆત દેશવાસીઓને હોળીના પર્વની શુભકામનાઓ આપીને કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, અત્યારે ત્રણ પ્રોજેક્ટનું ઇ-ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને તેનો શિલાન્યાસ વર્ચ્યુઅલ રીતે થઈ રહ્યો છે. […]

નરેન્દ્ર મોદીને મોરિશિયસનું સર્વોચ્ચ સન્માન મેળવુંએ ભારતનાં નાગરિકો માટે ખુશીની ક્ષણ : અમિત શાહ

નવી દિલ્હીઃ મોરેશિયસના વડા પ્રધાન નવીન રામગુલામે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ સન્માન, ‘ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઈન્ડિયન ઓશન’ થી સન્માનિત કર્યા છે. ભારત અને મોરેશિયસ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં અમૂલ્ય યોગદાન બદલ પીએમ મોદીને આ સન્માન આપવામાં આવ્યું હતું. મોરેશિયસના સર્વોચ્ચ નાગરિક […]

વિકસિત ભારતના નિર્માણમાં પૂર્વોત્તરનું યોગદાન સૌથી મહત્વનું રહેશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં પૂર્વોત્તર વિદ્યાર્થી અને યુવા સંસદમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ કાર્યક્રમનું આયોજન સ્ટુડન્ટ એક્સપિરિયન્સ ઇન ઇન્ટર-સ્ટેટ લિવિંગ (SEIL) દ્વારા કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પૂર્વોત્તરને ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય રત્ન સમાન ગણાવી હતી. જે વારસામાં સમૃદ્ધ છે, જે ભારતના […]

તમિલ ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓએ ભારતની સંસ્કૃતિના અમૂલ્ય રત્નો છેઃ અમિત શાહ

બેંગ્લોરઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે મુખ્ય અતિથિ તરીકે તમિલનાડુનાં ઠક્કોલમમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ની 56મી સ્થાપના દિવસની પરેડમાં હાજરી આપી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડૉ. એલ. મુરુગન અને સીઆઈએસએફના મહાનિદેશક શ્રી રાજવિંદર સિંહ ભટ્ટી પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, છેલ્લાં […]

અમિત શાહે કર્ણાટકમાં બેંગાલુરુમાં શ્રી વિશ્વેશતીર્થ મેમોરિયલ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું

બેંગ્લારોઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે કર્ણાટકમાં બેંગાલુરુમાં વિશ્વેશતીર્થ મેમોરિયલ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે 150 પથારીની મલ્ટી સ્પેશિયાલિટી શ્રી વિશ્વેશાથિરથ મેમોરિયલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્ણાટકના બેંગાલુરુમાં રૂ.60 કરોડના ખર્ચે 2 એકર જમીનમાં કરવામાં આવ્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, […]

નાનાજી દેશમુખ જેવા વ્યક્તિત્વ યુગો સુધી પોતાની અસર છોડી જાય છે: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નાનાજી દેશમુખની 15મી પુણ્યતિથિના કાર્યક્રમમાં ભાગ લેવા ચિત્રકૂટ પહોંચ્યા હતા. ખાસ વિમાન દ્વારા અહીં પહોંચેલા અમિત શાહનું મુખ્યમંત્રી મોહન યાદવે સ્વાગત કર્યું. મુખ્યમંત્રીએ ગૃહમંત્રી સાથે મળીને નાનાજી દેશમુખને શ્રદ્ધાંજલિ આપી. આ પ્રસંગે ગૃહમંત્રી શાહે જણાવ્યું હતું કે નાનાજીનું સ્વપ્ન ગ્રામીણ ભારતને સશક્ત બનાવીને રાષ્ટ્ર નિર્માણ માટે એક મજબૂત માધ્યમ […]

દેશભરમાં ફળો, શાકભાજી અને ખાદ્યાન્નનાં પરંપરાગત બિયારણોનો વિસ્તૃત ડેટાબેઝ તૈયાર કરવા અમિત શાહની અપીલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ (BBSSL)નાં પરંપરાગત/મીઠાં બીજનાં સંબંધમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કેન્દ્રીય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ (BBSSL) પરંપરાગત બિયારણના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે સતત પ્રયાસો કરી રહી છે. આ બેઠક દરમિયાન કેન્દ્રીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code