1. Home
  2. Tag "amit shah"

SSBની મહેનત અને સમર્પણને કારણે બિહાર અને ઝારખંડ રાજ્ય આજે નક્સલ મુક્ત બન્યાઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં સિલિગુડી ખાતે સશસ્ત્ર સીમા દળ (એસએસબી)ના 61મા સ્થાપના દિવસના સમારંભમાં હાજરી આપી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીએ પેટ્રાપોલમાં ઇન્ટિગ્રેટેડ ચેક પોઇન્ટ (આઇસીપી) અગરતલા અને બીજીએફના નવનિર્મિત રહેણાંક સંકુલનું ઇ-ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે ડાયરેક્ટર (આઈબી), બોર્ડર મેનેજમેન્ટ, ગૃહ મંત્રાલયનાં સચિવ, એસએસબીનાં ડીજી […]

અમિત શાહ ઉચ્ચ સ્તરીય જમ્મુ-કાશ્મીર સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉચ્ચ સ્તરીય જમ્મુ અને કાશ્મીર સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરવાના છે. જે કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટાયેલી સરકાર સત્તામાં આવ્યા પછી પ્રથમ હશે. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, ગુપ્તચર એજન્સીઓના વડાઓ, જમ્મુ-કાશ્મીરના ડીજીપી, CAPF ના વડા અને આતંકવાદ વિરોધી ગ્રીડ સાથે સંકળાયેલા અન્ય લોકો હાજર […]

બંધારણ એ ઇતિહાસ, ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાનું મિશ્રણ છે : અમિત શાહ

નવી દિલ્હીઃ રાજ્યસભામાં બંધારણનાં ગૌરવશાળી 75 વર્ષ પરની વિશેષ ચર્ચાનો પુનઃ પ્રારંભ થયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચર્ચામાં ભાગ લેતાં જણાવ્યું છે કે, બંધારણ એ ઇતિહાસ, ધર્મ,સંસ્કૃતિ અને પરંપરાનું મિશ્રણ છે. તેમણે જણાવ્યું કે દેશની લોકશાહી પાતાળ સુધી ઊંડી છે અને સરદાર પટેલને કારણે દેશ આજે વિશ્વ સમક્ષ મજબૂત બનીને ઊભો છે. આજે સવારે […]

છત્તીસગઢમાં અમિત શાહે નક્સલી હિંસાનો ભોગ બનેલા લોકો સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે છત્તીસગઢનાં જગદલપુરમાં નક્સલવાદ સામે લડતાં પોતાનાં જીવનનું બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે શહીદ સૈનિકોના પરિવારો અને નક્સલી હિંસાનો ભોગ બનેલા લોકોના પરિવારોને પણ મળ્યા હતા. આ પ્રસંગે છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈ અને નાયબ મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. […]

અમિત શાહ આજથી છત્તીસગઢની ત્રણ દિવસીય મુલાકાતે

નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહ આજથી છત્તીસગઢની ત્રણ દિવસીય મુલાકાતે રહેશે. આ દરમિયાન તેઓ નક્સલ પ્રભાવિત ક્ષેત્રોની મુલાકાત કરશે અને નક્સલ વિરોધી અભિયાનને ગતિ પણ આપશે. તેમના છત્તીસગઢના પ્રવાસ દરમિયાન અમિત શાહ રવિવારે રાયપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પોલીસને પ્રેસિડેન્ટ કલર્સ આપીને તેમના મનોબળમાં વધારો કરશે. જે બાદ જગદલપુરના સર્કીટ હાઉસમાં નક્સલ પીડિતો સાથે મુલાકાત કરશે […]

હરિયાણાએ 31 માર્ચ, 2025 સુધીમાં નવા ફોજદારી કાયદાના 100% અમલીકરણની ખાતરી કરવી જોઈએઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીની ઉપસ્થિતિમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ પર સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં હરિયાણામાં પોલીસ, જેલો, કોર્ટ, પ્રોસીક્યુશન અને ફોરેન્સિક સાથે સંબંધિત વિવિધ નવી જોગવાઈઓના અમલીકરણ અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ સચિવ, […]

સરદાર પટેલ જેવા મહાપુરુષનાં સદ્ગુણો, ત્યાગ, કઠોર પરિશ્રમ અને દૂરંદેશીપણાથી આજે દેશને લાભ થઈ રહ્યો છેઃ અમિત શાહ

જોધપુરઃ સરદાર સાહેબની પ્રતિમા આવનારી પેઢીઓ માટે દેશવાસીઓને તેમના સિદ્ધાંતો અને આદર્શોને અનુસરવાની પ્રેરણા આપશે, સરદાર સાહેબના જીવનકાળ દરમિયાન, કલમ 370 નાબૂદ, સમાન નાગરિક સંહિતા, ભવ્ય રામ મંદિરનું નિર્માણ, ટ્રિપલ તલાક નાબૂદ જેવા ઘણા મહત્વપૂર્ણ કાર્યો અધૂરા રહી ગયા હતા, પીએમ મોદીના નેતૃત્વમાં, આ 10 વર્ષમાં પૂર્ણ થયા, દાયકાઓથી એક પરિવારની ભક્તિમાં ડૂબેલી પાર્ટીએ ક્યારેય સરદાર […]

અમિત શાહ 13 ડિસેમ્બરે છત્તીસગઢના બસ્તર ઓલિમ્પિક અને પોલીસ એવોર્ડ કાર્યક્રમમાં હાજરી આપશે

છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ ગઈ કાલે દિલ્હી પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ મોડી સાંજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહને મળ્યા હતા. મુખ્યમંત્રી સાઈએ ગૃહમંત્રી શાહને 13 ડિસેમ્બરે આયોજિત બસ્તર ઓલિમ્પિક્સ અને પોલીસ એવોર્ડ કાર્યક્રમના સમાપનમાં હાજરી આપવાનું ઔપચારિક આમંત્રણ આપ્યું હતું, જેનો ગૃહ મંત્રીએ સ્વીકાર કર્યો હતો. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી અરુણ સાઓ […]

ભારતીય નેવીની પ્રતિબદ્ધતા આપણા દેશની સુરક્ષા સમૃદ્ધિ અને સુખાકારી માટે જરુરીઃ PM મોદી

નવી દિલ્હીઃ આજે ભારતીય નૌકાદળ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય નૌકાદળના બહાદુર સૈનિકોને સલામી આપી હતી. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ શેર કરતા, તેમણે જણાવ્યું હતું કે, “નેવી ડે પર, અમે બહાદુર નૌકાદળના જવાનોને સલામ કરીએ છીએ જેઓ અપાર હિંમત અને સમર્પણ સાથે આપણા સમુદ્રની રક્ષા કરે છે. તેમની પ્રતિબદ્ધતા આપણા […]

ત્રણ નવા ફોજદારી કાયદાએ દેશની અપરાધિક ન્યાય વ્યવસ્થાની નીતિને સજાલક્ષીમાંથી ન્યાયલક્ષીમાં પરિવર્તિત કરીઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ઓડિશાનાં ભુવનેશ્વરમાં 59મી ડીજીએસપી/આઇજીએસપી કોન્ફરન્સ 2024નું ઉદઘાટન કર્યું હતું. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંમેલનના બીજા અને ત્રીજા દિવસની કાર્યવાહીની અધ્યક્ષતા કરશે. હાઇબ્રિડ ફોર્મેટમાં આયોજિત આ સંમેલનમાં તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનાં ડીજીએસપી/આઇજીએસપી તથા સીએપીએફ/સીપીઓનાં વડાઓ રૂબરૂ તેમજ વર્ચ્યુઅલ રીતે તમામ રાજ્યોનાં વિવિધ રેન્કનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code