1. Home
  2. Tag "amit shah"

લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગની કલા એ કોઇપણ કાયદાને ઘડવા માટેનો સૌથી પ્રારંભિક અને મહત્વપૂર્ણ ભાગ: અમિત શાહc

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને “લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગ તાલીમ કાર્યક્રમ”નો સમાપન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાત સરકારની પહેલની સરાહના કરતા કહ્યું હતું કે, લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગ એ એક અગત્યની અને મહત્વપૂર્ણ […]

ગાંદરબલ આતંકવાદી હુમલાની ઘટનામાં ત્રાસવાદીઓને બક્ષવામાં નહીં આવેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના ગગનગીર વિસ્તારમાં રવિવારે રાત્રે થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. અમિત શાહે સોશિયલ મીડિયા હેન્ડલ X પર કહ્યું છે કે આ ઘૃણાસ્પદ કૃત્યમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં. આતંકવાદી હુમલા અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે હુમલાખોરોએ રવિવારે રાત્રે એક લેબર કેમ્પમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. […]

પોલીસ સ્મારક દિવસઃ અમિત શાહે સર્વોચ્ચ બલિદાન આપનાર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી

આજે મને અહીં અમર સૈનિકોને પુષ્પાંજલિ અર્પણ કરવાની તક મળીઃ અમિત શાહ સૈનિકો આપણી સરહદોને સુરક્ષિત રાખે છેઃ અમિત શાહ નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે પોલીસ સ્મારક દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે શહીદ પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, “મારા માટે સૌભાગ્યની વાત છે […]

અમિત શાહ સોમવારે નવી દિલ્હીમાં નેશનલ પોલીસ મેમોરિયલ ખાતે પોલીસ સ્મૃતિ દિવસ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ 21 ઓક્ટોબર, 2024 ને સોમવારના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે પોલીસ સ્મારક દિને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. 21 ઓક્ટોબર, 1959ના રોજ, લદ્દાખના હોટ સ્પ્રિંગ્સ ખાતે ભારે હથિયારોથી સજ્જ ચીની સૈનિકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં દસ બહાદુર પોલીસજવાનોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. 21 ઓક્ટોબર આ […]

નાગરિકોની સુરક્ષા એ રાષ્ટ્રીય સુરક્ષાનો આધારઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ભારતીય પોલીસ સેવા (આઈપીએસ)ની 2023 બેચ (76 આરઆર)ના પ્રોબેશનર્સ સાથે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન તાલીમાર્થી આઈપીએસ અધિકારીઓએ કેન્દ્રીય ગૃહ મંત્રી સાથે તાલીમ સાથે સંબંધિત પોતાનાં અનુભવો વહેંચ્યાં હતાં. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી)ના ડિરેક્ટર અને સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ […]

અમિત શાહ નવી દિલ્હીમાં આઈપીએસ પ્રોબેશનર્સ સાથે વાતચીત કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ મંગળવાર, 15 ઓક્ટોબર 2024ના રોજ નવી દિલ્હીમાં 76 આરઆર (2023 બેચ) ના ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) પ્રોબેશનર્સ સાથે વાતચીત કરશે. વાતચીત દરમિયાન પ્રોબેશનરી અધિકારીઓ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી સાથે તેમના તાલીમના અનુભવો વહેંચશે. નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાની […]

હરિયાણાઃ અમિત શાહ અને મોહન યાદવને વિધાયક દળના નેતાની પસંદગીની જવાબદારી સોંપાઈ

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) સંસદીય બોર્ડે હરિયાણામાં વિધાનસભા પક્ષના નેતાની પસંદગી કરવા માટે અમિત શાહ અને એમપીના મુખ્ય પ્રધાન મોહન યાદવને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. હરિયાણામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ત્રીજી વખત જીત મેળવી છે. 8 ઓક્ટોબરે ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. 90 સભ્યોની રાજ્ય વિધાનસભામાં ભાજપને 48 બેઠકો મળી હતી, […]

અમિત શાહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓને તેમના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સભ્યોને તેના સ્થાપના દિવસના અવસર પર અભિનંદન આપ્યા અને કહ્યું કે તેની સ્થાપનાથી, સંગઠને ભારતીય સંસ્કૃતિના રક્ષણ અને યુવાનોમાં દેશભક્તિના વિચારોને ઉત્તેજીત કરવા માટે નોંધપાત્ર કાર્ય કર્યું છે. સંઘની સ્થાપના કેશવ બલિરામ હેડગેવાર દ્વારા 1925માં નાગપુરમાં વિજયા દશમીના દિવસે કરવામાં આવી હતી. અમિત શાહે […]

રતન ટાટાએ તમામ નિયમોનું પાલન કરીને ટાટા જૂથની કાર્યશૈલીમાં સુધારો કર્યોઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેમણે તમામ નિયમો અને વિનિયમોનું પાલન કરીને ટાટા જૂથની કાર્યશૈલીમાં સુધારો કર્યો છે. દિલ્હી સ્થિત ‘PHD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી’ના વાર્ષિક સત્રને સંબોધતા અમિત શાહે કહ્યું કે, રતન ટાટાના નેતૃત્વમાં ટાટા ટ્રસ્ટોએ શિક્ષણ, આરોગ્ય, સમાજ કલ્યાણ અને કેન્સરની સંભાળ […]

2026 સુધીમાં નક્સલવાદને સંપૂર્ણપણે ખતમ કરી દઈશુંઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ડાબેરી ઉગ્રવાદ (એલડબલ્યુઇ) પર સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને તેલંગાણાના મુખ્યમંત્રી, બિહારના ઉપમુખ્યમંત્રી અને આંધ્રપ્રદેશના ગૃહમંત્રી સામેલ થયા હતા. આ બેઠક દરમિયાન વિવિધ મંત્રાલયોના કેન્દ્રીય મંત્રીઓ, જેઓ એલડબ્લ્યુઇ-અસરગ્રસ્ત વિસ્તારોમાં વિકાસ કાર્યોને વેગ આપવા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code