1. Home
  2. Tag "amit shah"

ગુજરાતના મતદારોનું યોગદાન હંમેશા મોખરે રહ્યું છે અને આ વખતે પણ ટોચના સ્થાને રહેશેઃ જે.પી.નડ્ડા

ગાંધીનગરઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા મંગળવારે ગાંધીનગર ખાતે લોકસભા મતવિસ્તાર કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન નડ્ડાએ એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુજરાતની તમામ લોકસભા સીટોને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાં 26માંથી તમામ 26 બેઠકો મેળવશે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા […]

રામલલાના અભિષેકના સંકલ્પની પૂર્ણાહુતિ સાથે 5 સદીઓની રાહ અને વચન આજે પૂર્ણ થયું: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું છે કે અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાના જીવનના અભિષેકના સંકલ્પની પૂર્ણાહુતિ સાથે 5 સદીઓની રાહ અને વચન આજે પૂર્ણ થયું છે. जय श्री राम… 5 सदी की प्रतीक्षा और प्रतिज्ञा आज पूर्ण हुई।🙏 आज का दिन करोड़ों रामभक्तों के लिये कभी ना भूलने वाला दिन है। […]

PACS ને જન ઔષધિ કેન્દ્રો ખોલવાની મંજૂરીથી સૌથી નીચલા વર્ગને પણ ફાયદો પહોંચશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય રસાયણ અને ખાતર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે ​​”પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર તરીકે PACS” વિષય પર રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી હતી. આ પ્રસંગે સહકાર રાજ્ય મંત્રી બી.એલ. વર્મા પણ હાજર રહ્યા હતા. સહકાર મંત્રાલયની ચાવીરૂપ પહેલો અને અત્યાર સુધી […]

22મી જાન્યુઆરીથી ભગવાન શ્રીરામજી તેમના ઘરમાં જ રહેશેઃ અમિત શાહ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ભગવાન રામજીની જન્મભૂમિને નષ્ટ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી જાન્યુઆરીએ જશે અને સંતોની ઉપસ્થિતિની રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. 22મી જાન્યુઆરીથી પોતાના ઘરમાં રહેશે રામલલા. અમિત શાહ ગુજરાતના અમદાવાદ શહેરમાં સ્વામીનારાયણ ગુરુકુલમાં વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમના આયોજીત પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે કેન્દ્રીય ગૃહ […]

પીએમ મોદી-અમિત શાહે પૂર્વ વડાપ્રધાન વાજપેયીજીને આપી શ્રદ્ધાંજલિ

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પૂર્વ વડાપ્રધાનને યાદ કર્યા. મળતી માહિતી મુજબ પીએમ મોદી ‘સદૈવ અટલ’ સમાધિ સ્થળની પણ મુલાકાત લઈ શકે છે. આ પહેલા પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું, ‘દેશના તમામ પરિવારના સભ્યો વતી, પૂર્વ વડાપ્રધાન આદરણીય અટલ બિહારી વાજપેયીજીને […]

સંસદની સુરક્ષાની જવાબદારી હવે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સંભાળશે

નવી દિલ્હીઃ સંસદમાં સુરક્ષા ચૂકનો માલમે વિપક્ષ દ્વારા મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન હવે સંસદની સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ને આપવામાં આવશે. આ સંદર્ભમાં સીઆઈએસએફને નિયમિત નિમણૂક પહેલા સંસદ સંકુલનો સર્વે કરવા માટે કહેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે સર્વે કરવાનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેના પત્રવ્યવહારમાં સીઆઈએસએફની […]

દેશને નુકશાન પહોંચાડનારને ક્યારેક છોડી ના શકાયઃ અમિત શાહ

નવી દિલ્હીઃ દેશની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ સાથે જોડાયેલા 150 વર્ષ જૂના કાયદાઓમાં મોટા ફેરફારો અને સુધારા કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા અગાઉ રજૂ કરાયેલા આ બિલોનો બુધવારે સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં ચર્ચા દરમિયાન વિગતવાર જવાબ આપવામાં આવ્યો હતો. ગૃહમંત્રી શાહે કહ્યું કે આ ઐતિહાસિક ગૃહમાં લગભગ 150 વર્ષ જૂના […]

ભારત સંકલ્પ યાત્રાએ વિકસિત ભારત માટે સંકલ્પબદ્ધ થવા માટેની વિકસિત યાત્રા છેઃ અમિત શાહ

અમદાવાદઃ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર દેશમાં ફરી રહી છે, જે અંતર્ગત અમદાવાદ જિલ્લાના વિવિધ જિલ્લાઓ પણ ફરી રહી છે. આજે વિકસિત ભારત રથ સાણંદ તાલુકાના ચાંગોદર ગામે પહોંચી હતી, જ્યાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં વિકસિત ભારતનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું કે વિકસિત ભારત માટે સંકલ્પબદ્ધ થવા માટેની આ યાત્રા […]

ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલમાં ભારત કેમ હાર્યુ? કેન્દ્રિય ગૃહમંત્રીએ કારણ આપ્યું

નવી દિલ્હીઃ ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલ ફાઈનલ મેચને જોવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચ્યા હતા. માત્ર ફાઈનલ જ નહિ, અમિતશાહે ભારત અને પાકિસ્તાન મેચની પણ મજા માણી હતી. એક મીડિયા કાર્યક્રમ દરમિયાન અમિતશાહને વર્લ્ડકપના ફાઈનલ મેચમાં […]

અમિત શાહ આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવશે, વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે, આ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ અમિત શાહ ગુજરાતના ભાજપના નેતાઓ સાથે પણ ચર્ચા કરે તેવી શકયતા છે. સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હવાઈ માર્ગે અમદાવાદ આવશે અને આવતીકાલે શનિવારે બપોરના 2.30 કલાકે આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીના 66માં દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code