1. Home
  2. Tag "amit shah"

ગૃહમંત્રી શાહ આવતીકાલે નેશનલ કોઓપરેટિવ ફોર એક્સપોર્ટ્સ લિમિટેડ દ્વારા આયોજિત ‘નેશનલ સિમ્પોસિયમ ઓન કોઓપરેટિવ એક્સપોર્ટ્સ’ને કરશે સંબોઘિત

દિલ્હીઃ આવતીકાલે સોમવારને 23 ઓગસ્ટના રોજ ગૃહમંત્રી અમિત શાહ  નવી દિલ્હીમાં નેશનલ કોઓપરેટિવ ફોર એક્સપોર્ટ્સ લિમિટેડ (NCEL) દ્વારા આયોજિત ‘નેશનલ સિમ્પોસિયમ ઓન કોઓપરેટિવ એક્સપોર્ટ્સ’ને સંબોધન કરશે. શ્રી અમિત શાહ NCELનો લોગો, વેબસાઇટ અને બ્રોશર પણ લોન્ચ કરશે અને NCEL સભ્યોને સભ્યપદ પ્રમાણપત્રોનું વિતરણ કરશે. નિકાસ બજારો સાથે જોડાણ માટે સહકારી સંસ્થાઓનું ચેનલાઇઝિંગ, ભારતીય કૃષિ-નિકાસની સંભવિતતા […]

આતંકવાદ, નક્સલવાદ અને ઉગ્રવાદની ઘટનાઓમાં 65 ટકાનો ઘટાડોઃ અમિત શાહ

દિલ્હીઃ આજે 21 ઓક્ટોબર એટલે કે પોલીસ સ્મૃતિ દિવસ આ જના આ દિવસે દેશના ગ-હમંત્રી શાહે સભાનું સંબોઘન કર્યું હતું આ દરમિયાને તેમણે શાંતિ સ્થઆપિત વિશે માહિતી આપી હતી આ સહીત ઉગ્રવાદી ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી ઘટી છે તે અંગે વાત કરી હતી. શનિવારે દિલ્હીમાં “પોલીસ મેમોરિયલ ડે” નિમિત્તે “નેશનલ પોલીસ મેમોરિયલ” ખાતે આયોજિત એક […]

અમિત શાહે નવી દિલ્હીમાં NCCF ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને સંબોધન કર્યું

દિલ્હી: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NCCF) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને સંબોધન કર્યું. અમિત શાહે કહ્યું કે NCCFએ વર્ષ 2027-28 સુધીમાં રૂ. 50 હજાર કરોડનું ટર્નઓવર હાંસલ કરીને આત્મનિર્ભર બનવું જોઈએ. તેમણે કહ્યું હતું કે NCCF એ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS) અને દેશભરની […]

ગૃહમંત્રી અમિતશાહે પ્રથમ નવરાત્રીએ પરિવાર સાથે ગુજરાતમાં બહુચર માતાજીના કર્યા દર્શન, ગરબા કાર્યક્રમમાં પણ આપી હાજરી

અમદાવાદઃ- વિતેલી રાત્રે પ્રથમ નોરતું હતુ ગુજરાત ભરના પંડાલોમાં માતાજીની ભક્તિ કરવામાં આવી ખેલાયાઓ દ્રારા ગરબા રમવામાં આવ્યા ત્યારે ગૃહમંત્રી અમિત શઆહ પમ પ્રપથમ નવરાત્રીએ ગુજરાતના બહુચર માતાજીના મંદિરે દર્શન કરવા પરિવાર સાથએ પોહંચ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમા નવરાત્રિના પહેલા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંદિર પહોંચ્યા હતા અને માતા રાણીના દર્શન કર્યા હતા. ગૃહમંત્રી અમિત […]

‘મેરા યુવા ભારત મંચ’ ને મંજૂરી મળતા ગૃહમંત્રી શાહ એ પીએમ મોદી ની સરાહના કરી, જાણો શું છે આ મંચ

  દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહ અનેક નિર્ણયો ને લઈને પીએમ મોદીની પ્રસંશા કરતા રહેતા હોય છે ત્યારે હવે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે નવી સ્વાયત્ત સંસ્થા ‘મેરા યુવા ભારત’ને મંજૂરી આપવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી.  તેમણે કહ્યું કે આ એક મંચ પર યુવાનોના વિચારો, આકાંક્ષાઓ અને મહેનતને જોડવામાં આવશે.વઘુમાં મોદીની […]

PM મોદી પહોંચ્યા ઉત્તરાખંડ, પાર્વતી કુંડમાં પૂજા કરી, કૈલાશ વ્યુ પોઈન્ટથી આદિ-કૈલાશના કર્યા દર્શન

દહેરાદૂનઃ પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની ઉતત્રાખંડની મુલાકાતે પહોંચ્યા છે,પીએમ મોદીએ પિથોરાગઢ પહોચ્યા હતા અહી તેમણે  પાર્વતી કુંડમાં પૂજા અર્ચના કરી હતી. પીએમ પિથૌરાગઢમાં આશરે રૂ. 4,200 કરોડની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સવારે હેલિકોપ્ટર દ્વારા આદિ કૈલાસ પહોંચ્યા હતા. બેઝ કેમ્પ પર સેનાના અધિકારીઓ દ્વારા […]

એરફોર્સ ડે પર વાયુસેનાને મળ્યો નવો ધ્વજ,પીએમ મોદી અને અમિત શાહે પાઠવી શુભેચ્છા

દિલ્હી: એરફોર્સની 91મી વર્ષગાંઠ પર રવિવારે વધુ એક નવો અધ્યાય ઉમેરાયો છે. આજે ભારતીય વાયુસેનાને નવો ધ્વજ મળ્યો છે. આ ફેરફાર 72 વર્ષ બાદ કરવામાં આવ્યો છે. વાયુસેનાના વડા ચીફ એર માર્શલ વીઆર ચૌધરીએ પરેડ દરમિયાન ધ્વજ બદલી નાખ્યો હતો અને વાયુ યોદ્ધાઓને શપથ પણ લેવડાવ્યા હતા. કેન્દ્રીય પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન અને ઉત્તર […]

કુદરતી આફતનો સામનો કરતા સિક્કિમને SDRFમાંથી પોતાનો હિસ્સો છોડવાની મળી મંજુરી

નવી દિલ્હીઃ સિક્કિમમાં આવેલી અવકાશી આફતમાં કેન્દ્ર સરકારે જરુરી તમામ મદદ કરવાની તૈયારી દર્શાવી હતી. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે સિક્કિમને મદદ કરવા માટે વર્ષ 2023-24 માટે રાજ્યના અસરગ્રસ્ત લોકોને રાહતના પગલાં પૂરા પાડવામાં અગાઉથી રૂ. 44.80 કરોડની રકમના સેન્ટ્રલ શેર ઓફ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એસડીઆરએફ)ના બંને હપ્તાઓ રિલીઝ કરવાની […]

મણિપુરમાં ફરી હિંસા, તોફાનીઓએ બે મકાનમાં ચાંપી આગ

નવી દિલ્હીઃ મણિપુરમાં ફરી હિંસા ભડકી છે. રાજ્યના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં તોફાનીઓએ બે ઘરોમાં આગ લગાવી હતી. આ સિવાય આ દરમિયાન અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના બુધવારે રાત્રે લગભગ 10 વાગ્યે પટસોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ન્યૂ કિથેલમંબીમાં બની હતી. હુમલા બાદ આરોપી તરત જ સ્થળ પરથી […]

સીએમ શિંદે અને ફડણવીસે દિલ્હીમાં અમિત શાહ સાથે કરી મુલાકાત,આ મુદ્દા પર થઈ ચર્ચા

દિલ્હી: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે રાત્રે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી   અમિત શાહ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર શાહ સાથેની મુલાકાત દરમિયાન બંને નેતાઓએ કેબિનેટ વિસ્તરણ અંગે ચર્ચા કરી હતી. મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધનમાં તિરાડના અહેવાલો વચ્ચે આ બેઠક થઈ છે. વાસ્તવમાં, શિંદે સરકારમાં સામેલ ડેપ્યુટી સીએમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code