1. Home
  2. Tag "amit shah"

સહારા પોર્ટલ પર અત્યાર સુધીમાં 7 લાખથી વધુ રોકાણકારોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું,અમિત શાહે 18 જુલાઈએ કરી હતી તેની શરૂઆત

દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા સહારા પોર્ટલ જે ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવ્યું હતું તે હવે ધીમે ધીમે પૂર્ણ થઈ રહ્યું છે. સહારા ગ્રૂપની ચાર સહકારી મંડળીઓમાં તેમની થાપણો પાછી મેળવવા માટે આ સંદર્ભે શરૂ કરાયેલા પોર્ટલ પર અત્યાર સુધીમાં સાત લાખ રોકાણકારોએ નોંધણી કરાવી છે. આ માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કુલ […]

મણિપુર મામલે લોકસભામાં વિપક્ષનો હંગામો, અમિત શાહે ચર્ચા માટે તૈયારી દર્શાવી

નવી દિલ્હીઃ મણિપુર હિંસા મુદ્દે સોમવારે (24 જુલાઈ) સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું કે અમે આ અંગે ગૃહમાં ચર્ચા કરવા તૈયાર છીએ. ખબર નહીં કેમ વિપક્ષ ચર્ચા કરવા નથી માંગતો. તેમણે વધુમાં કહ્યું કે હું વિપક્ષને વિનંતી કરું છું કે આ મુદ્દા પર ચર્ચા થવા […]

દિલ્હી-ગુજરાતમાં પૂરની તબાહી, શાહે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને એલજી સક્સેના સાથે કરી વાત … પરિસ્થિતિ વિશે માહિતી લીધી

દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી અને રાજ્યના વિવિધ ભાગોમાં પૂર જેવી સ્થિતિ વિશે પૂછપરછ કરી. શાહે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના સાથે યમુના નદીના જળસ્તર અંગે પણ ચર્ચા કરી હતી. ગૃહમંત્રીએ ટ્વીટ કર્યું, “તાજેતરના ભારે વરસાદને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં સર્જાયેલી પૂર જેવી સ્થિતિ અંગે ગુજરાતના […]

ભારત સરકાર અને રાજ્ય સરકારોની 300થી વધુ યોજનાઓને CSC સાથે જોડવામાં આવી: અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં પ્રાઇમરી એગ્રિકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ (પેક્સ) દ્વારા કોમન સર્વિસીસ સેન્ટર (સીએસસી) સેવાઓનો શુભારંભ કરવા પર નેશનલ મેગા કોન્ક્લેવનું ઉદઘાટન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, પેક્સ અને સીએસસીનાં સંકલન સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને ડિજિટલ […]

ઓલિમ્પિયન મીરાબાઈ ચાનુની પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને અપીલ – કહ્યું ‘મારા મણીપુરને બચાવી લો’

ઈમ્ફાલઃ- મણીપુરમાં સતત હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે મે મહિનાથી શરુ થયેલો હિંસાનો દોર હાલ પણ જોવા મળે છે ત્યારે આવી સ્થિતિમાં ઓલિમ્પિક મેડલ વિજેતા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ મણિપુરની સ્થિતિને લઈને ચિંતા જતાવી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે મીરાબાઈ ચાનુએ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને અપીલ કરી છે. તેમણે મણિપુરમાં શાંતિ અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત […]

અમિત શાહે રાષ્ટ્રીય મેગા કોન્ક્લેવના ઉદ્ઘાટન દરમિયાન કહી આ વાત

દિલ્હી:કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં સહકારી ક્ષેત્રમાં FPO પર રાષ્ટ્રીય મેગા કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું હતું અને PACS દ્વારા 1100 નવા FPO ની રચના માટેની કાર્ય યોજના બહાર પાડી. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, કેન્દ્રીય રાજ્ય મંત્રી, સહકાર મંત્રાલય, બી.એલ. વર્મા, સહકાર મંત્રાલયના સચિવ  જ્ઞાનેશ […]

આતંકીઓની નાણાકીય વ્યવહારોની નવી પદ્ધતિઓ સુરક્ષા વ્યવસ્થા-ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રકટર માટે જોખમી

નવી દિલ્હીઃ હરિયાણાના ગુરુગ્રામમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મેટાવર્સ અને એનએફટીના યુગમાં અપરાધ અને સાયબર સિક્યોરિટી પરના જી-20 કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, આતંકવાદીઓ હિંસા ફેલાવવા, યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને નાણાકીય સંસાધનો એકત્ર કરવા માટે નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. અમિત શાહે […]

આજરોજ ગૃહમંત્રી શાહે મહેસાણા ખાતે દેશની પ્રથમ સહકારી સૈનિક સ્કૂલનો વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કર્યો, પીએમ મોદીનું અઘરું સપનું પુરુ થયું

  ગાંઘીનગરઃ- આજરોજ 4થી જુલાઈને મંગળવારે દેશના ગૃહમંત્રી અમિત શાહે દેશની પ્રથમ સહકારી સૈનિક સ્કૂલનો વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કર્યો હતો આ સ્કુલ મહેલસાણા ખાતે બનાવાઈ રહી છે જે ભારતની સહકારી પ્રથમ સેન્ય સ્કુલ છે. જાણકારી પ્રમાણે આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે દેશમાં પીપીપી ધોરણે 100 નવી સૈનિક શાળાઓ શરૂ કરવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની […]

ગૃહમંત્રી શાહે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત, રાજ્યમાં ઘણી જગ્યાએ પુરની સ્થિતિમાં શક્ય તમામ મદદની આપી ખાતરી

અમદાવાદઃ- છેલ્લા 3 દિવસથી ગુજરાતના કેટલાક જીલ્લાઓમાં ભઆરે વરસાદ ખાબકી ચૂક્યો છે જેને લઈને જૂનાગઢ સહીતના વિસ્તારોમાં ખૂબ પાણી ભરાયા છે કેટલીક જગ્યાએ જનજીવન ખોરવાયું છે તો અમદાવાદ શહેરમાં પણ માત્ર એક દિવસ વરસાદ પડવાની સ્થિતિમાં ટ્રાફીકની સમસ્યા સર્જાય હતી તો નીચાણવાળા માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટેલને દેશના ગૃહમંત્રી શાહે […]

ગૃહમંત્રી અમિત શાહ રાજસ્થાનની મુલાકાતે – ઉદયપુરમાં જનસભાને સંબોધિત કરી

  દિલ્હીઃ- આજરોજ 30 જુનના દિવસે દેશના ગૃહમંત્રી અમિત શાહ  ઉદયપુરની મુલાકાતે છે. તેઓ ગાંધી ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધી હતી. છેલ્લા ત્રણ દિવસમાં ભાજપના મોટા નેતાની આ ત્રીજી મુલાકાત છે. આજરોજ  ગૃહમંત્રી અમિત શાહનું પાર્ટીના નેતાઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પાર્ટીના ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ દેશને સુરક્ષિત કર્યો ગૃહમંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code