1. Home
  2. Tag "amit shah"

સરકારની અસરકારક કામગીરીને પગલે વાવાઝોડામાં મોટી જાનહાની ટળી

અમદાવાદઃ ગુજરાતમાં અરબી સમુદ્રમાં સર્જાયેલુ બિપરજોય વાવાઝોડુ કચ્છના જખૌ નજીક રાતના ટકરાયા બાદ કચ્છ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં વૃક્ષો, વિજળીના થાંભલા ધરાશાયી થવાની સાથે કાચા મકાનોના પતરા ઉડવાની ઘટના બની છે. જો કે, રાહતની વાત એ છે કે, સરકારની અસરકારક કામગીરીને પગલે મોટી જાનહાની ટળી છે. વાવાઝોડામાં 22 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળે છે. આ ઉપરાંત […]

ચક્રવાત ‘બિપરજોય’ પર અમિત શાહની સતત નજર,દર 20 મિનિટે મોકલવામાં આવે છે અહેવાલ

દિલ્હી : ચક્રવાત બિપરજોયને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે NDMA અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ પાસેથી માહિતી લીધી હતી. અમિત શાહ NDMA અને ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ પાસેથી સતત માહિતી લઈ રહ્યા છે. દર વીસ મિનિટે ગૃહમંત્રીને સ્થિતિનો વિગતવાર અહેવાલ મોકલવામાં આવી રહ્યો છે. ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા પણ ચક્રવાતને લઈને NDRFના વરિષ્ઠ અધિકારીઓ સાથે […]

ચક્રવાત ‘બિપરજોય’:અમિત શાહે ગુજરાત સરકારને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાનો આદેશ આપ્યો

દિલ્હી : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે “બિપરજોય” ચક્રવાત સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરવા માટે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રીઓ મનસુખ એસ. માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા, ગુજરાતના અનેક મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, મુખ્ય સચિવો અને જિલ્લા મેજિસ્ટ્રેટોએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, હવામાન વિભાગના મહાનિદેશક, રાષ્ટ્રીય આપદા વ્યવસ્થાપન […]

દેશમાં આપત્તિ વ્યવસ્થાપન માટે રૂ.8000 કરોડથી વધુની ત્રણ યોજનાઓની જાહેરાત

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આપત્તિ વ્યવસ્થાપન મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરી હતી. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દેશમાં આપત્તિ વ્યવસ્થાપન માટે ₹8000 કરોડથી વધુ મૂલ્યની ત્રણ મુખ્ય યોજનાઓની જાહેરાત કરી હતી. રાજ્યોમાં ફાયર સર્વિસના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે ₹5,000 કરોડનો પ્રોજેક્ટ, […]

ગૃહમંત્રી શાહે દિલ્હીમાં ચિંતન શિબિરની કરી અધ્યક્ષતા -સરહદ પારથી ઘૂસણખોરી, ડ્રગ્સ અને શસ્ત્રોની તસ્કરી રોકવાના આપ્યા નિર્દેશ

ગૃહમંત્રી શાહે ચિંતન શિબિરની અધ્યક્ષતા કરી સરહદ પારથી તસ્કરી રોકવાના નિર્દેશ આપ્યા દિલ્હીૃ વિતેલા દિવસને સોમવારના રોજ દેશની રાજધાની દિલ્હી ખાતે  કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના વરિષ્ઠ અધિકારીઓની ‘ચિંતન શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું, આ શિબિરની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કરી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે મળેલી આ  બેઠક દરમિયાન, ગૃહ […]

ગૃહમંત્રી શાહ આજે ચક્રવાત બિપરજોયને લઈને રાજ્યોના ડિઝાસ્ટર મેનેજમેન્ટના વડાઓ સાથે બેઠક યોજશે

ચક્રવાત બિપરજોયવને લઈને  ગૃહમંત્રી શાહની આજે બેઠક  રાજ્યોના આપત્તિ વ્યવસ્થાપન સાથે કરશે બેઠક દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યોમાં ચક્રવાત બિપરજોયને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે,આ ચક્રવાતે તેની ્સર દેખાડવાનું શરુ કરી દીધું છે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ છે તો ક્યાંક ભારે પવન સાથે દરિયામાં ઊંચા ઊંચા મોઝા ઉછળી રહ્યા છે આ સંદર્ભે પ્રધાનમંત્રી મોદીએ […]

અમિત શાહ 17 જૂને ઓડિશાની લેશે મુલાકાત,જનસભાને સંબોધશે

દિલ્હી : જો કે લોકસભાની ચૂંટણીમાં હજુ સમય છે, પરંતુ ઓડિશામાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ એપિસોડમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 17 જૂને ઓડિશા જશે. ભાજપના ચાણક્ય કહેવાતા ગૃહમંત્રી અમિત શાહ આ દિવસે 50 હજારથી વધુ ભાજપના કાર્યકરોને સંબોધિત કરવાના છે. ઓડિશા ભાજપે તેની તૈયારી શરૂ કરી દીધી છે. કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય […]

ગૃહમંત્રી શાહે ઉદ્ધવ ઠાકરે પર સાધ્યું નિશાન ,કહ્યું ‘સીએમ બનવાની હોડમાં બીજેપી સાથે દગો કર્યો’

ગૃહમંત્રી શાહે ઉદ્ધવ ઠાકરે પર સાધ્યું નિશાન કહ્યું ‘સીએમ બનવાની હોડમાં બીજેપી સાથે દગો કર્યો’ દિલ્હીઃ- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શિવસેનાના પૂર્વ નેતા એવા ઉદ્ધવ ઠાકરેને લઈને પોતાનું મોન તોડ્યું હતું અને તેમણે ઠાકરે પર નિશાન સાધ્યું હતું અમિત શાહે કહ્યું કે મુખ્યમંત્રી બનવાની લાલચમાં તેમણે અમારી પાર્ટી બીજેપી સાથે દગો કર્યો હતો. કેન્દ્રમાં નરેન્દ્ર […]

વિદેશમાં ભારતની નિંદા કરવા બાબતે અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી પર સાધ્યું નિશાન

વિદેશમાં ભારતની નિંદા કરતા રાહુલ ગાંઘીને અમિત શાહે આડે હાથ લીધા કહ્યું દેશની નિંદા કરવી શોભા ન આપે દિલ્હીઃ- તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી અમેરિકાની મુલાકાતે હતા ત્યારે તેમણે ભારત વિશે તથા અહીના લોતંક્ર વિશે અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા જો કે રાહુલ ગાંઘીના આ વર્તનથી અમેરિકાએ પણ ભારતનો જ સાથ આપ્યો હતો અને કહ્યું હતું […]

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિદેશની ધરતી ઉપર ભારત સરકાર વિરુદ્ધ બોલી રહ્યાં છે પરંતુ દસ વર્ષના યુપીએના શાસનમાં થયેલા 12 લાખ કરોડના કૌભાંડ થયા તે અંગે બોલવાનું પસંદ નથી કરતા, દેશની જનતાને યુપીએ શાસનમાં થયેલા કૌભાંડનો હિસાબ હજુ યાદ છે, રજી, કોમનવેલ્થ સહિતના વિવિધ ભ્રષ્ટાચાર થયાં છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના નવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code