1. Home
  2. Tag "amit shah"

ગાંધીજી સહિત ચાર ગુજરાતીઓએ દેશનું ગૌરવ વધાયું : અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ભારતના આધુનિક ઈતિહાસમાં ચાર ગુજરાતીઓનું અદભુત યોગદાન રહ્યું છે. જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ અને નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે. દેશની રાજધાનીમાં દિલ્હી ગુજરાતી સમાજના 125માં સ્થાના દિવસ સમારોહમાં અમિત શાહે આ વાત કરી હતી. શ્રી દિલ્હી ગુજરાતી સમાજના […]

અમિત શાહ આજે ચિંતન શિબિરમાં ગૃહ મંત્રાલયના કામોની સમીક્ષા કરશે

દિલ્હી : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે બીજા ‘ચિંતન શિવિર’ની અધ્યક્ષતા કરશે. નવી દિલ્હીમાં આયોજિત આ ચિંતન શિબિરમાં પીએમ મોદીના ‘વિઝન 2047’ને લાગુ કરવા માટેના એક્શન પ્લાન પર ચર્ચા કરવામાં આવશે. ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ તેમાં ભાગ લેશે. આ ચિંતન શિબિરનો ઉદ્દેશ્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરવાનો અને વડાપ્રધાનના ‘વિઝન 2047’ના લક્ષ્યને હાંસલ […]

મણીપુરમાં શાંતિ બની રહે તે માટે ગૃહમંત્રી શાહે રાજ્યના સીએમ તથા બે સમુદાય  સાથે બેઠક કરી- કહ્યું ‘સુરક્ષા માટે તમામ જરુરી પગલા લેવાશે’

મણીપુરમાં શાંતિ બની રહે તે માટે ગૃહમંત્રી શાહે  યોજી બેઠક શાહે રાજ્યના સીએમ તથા બે સમુદાય  સાથે બેઠક કરી કહ્યું ‘સુરક્ષા માટે તમામ જરુરી પગલા લેવાશે’ દિલ્હીઃ- મણીપુર રાજ્યમાં હિંસાના કારણએ એનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તો હાલ સ્થતિ શાંત પડેલી જોઈ શકાય છે, આદિવાસી સમદાયે શરુ કરેલ આંદોલન હિંસક બન્યું હતું ત્યારે આ બબાતે […]

હજારો અપ્રસ્તુત કાયદાઓ રદ કરીને સરકારે સમાજ-અદાલતોને કાયદાના જાળામાંથી મુક્ત કર્યાઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં સંસદ, રાજ્ય વિધાનસભાઓ, વિવિધ મંત્રાલયો, વૈધાનિક સંસ્થાઓ અને અન્ય સરકારી વિભાગોના અધિકારીઓ માટે PRIDE અને ICPS દ્વારા આયોજિત લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ પરના તાલીમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી, અર્જુન રામ મેઘવાલ અને કેન્દ્રીય ગૃહ સચિવ સહિત […]

મણિપુરના સીએમ દિલ્હીમાં અમિત શાહ અને જેપી નડ્ડાને મળ્યા 

મણિપુરના સીએમ અમિત શાહને મળ્યા જેપી નડ્ડા સાથે પણ કરી મુલાકાત દિલ્હીમાં કરી મુલાકાત   દિલ્હી : મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ તેમના ચાર કેબિનેટ મંત્રીઓ અને રાજ્ય ભાજપ અધ્યક્ષ શારદા દેવી સાથે રવિવારે અહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. રાજ્ય મંત્રી અને સરકારના પ્રવક્તા સપમ રંજન સિંહે મીડિયાને આ માહિતી આપી. આ બેઠક […]

અમિત શાહ આજે દિલ્હીમાં લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ પર એક તાલીમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ સોમવારે નવી દિલ્હીમાં લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ પર એક તાલીમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે કાર્યક્રમનો ઉદ્દેશ સંસદ, રાજ્ય વિધાનસભાઓ, વિવિધ મંત્રાલયો, વૈધાનિક સંસ્થાઓ અને અન્ય સરકારી વિભાગોના અધિકારીઓ વચ્ચે કાયદાકીય મુસદ્દા તૈયાર કરવાના સિદ્ધાંતો અને પ્રથાઓની સમજ ઉભી કરવાનો છે દિલ્હી:કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ  15 મે, […]

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગાઢ સંબંધો,અમિત શાહે કહ્યું- આપણા દ્વિપક્ષીય સંબંધોને કોઈ નબળું પાડી શકે નહીં

દિલ્હી : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે કહ્યું હતું કે ભારત અને બાંગ્લાદેશ એકબીજા સાથે જોડાયેલી સંસ્કૃતિ અને ભાષાના ઇતિહાસ સાથે ઊંડા સંબંધો ધરાવે છે અને બંને દેશો વચ્ચેના સારા દ્વિપક્ષીય સંબંધોને કોઈ નબળું પાડી શકે નહીં. શાહ લેન્ડ પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા […]

અમિત શાહ પશ્ચિમ બંગાળના એક દિવસીય પ્રવાસે,રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિની ઉજવણીમાં આપશે હાજરી

કોલકાતા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની એક દિવસીય મુલાકાતે સોમવારે મોડી રાત્રે કોલકાતા પહોંચ્યા હતા. તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન અમિત શાહ મંગળવારે રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિની ઉજવણીમાં હાજરી આપશે અને લેન્ડ પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. શાહની રાજ્ય મુલાકાત મંગળવારે સવારે કોલકાતામાં […]

મણિપુર હિંસાને કારણે અમિત શાહની કર્ણાટકની મુલાકાત રદ કરવામાં આવી

ઇમ્ફાલ:મણિપુરમાં સ્થિતિ વણસી રહી છે. ગૃહમંત્રી અમિત શાહ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ઘણી બેઠકો કરી રહ્યા છે. મુખ્ય અધિકારીઓ પાસેથી પણ સતત અપડેટ લેવામાં આવી રહ્યા છે. મણિપુરમાં સ્થિતિ હજુ પણ તંગ છે. આ કારણોસર અમિત શાહે પણ તેમનો કર્ણાટક પ્રવાસ મોકૂફ રાખ્યો છે. કર્ણાટકમાં 10 મેના રોજ મતદાન થવાનું છે. કર્ણાટકમાં […]

અમિત શાહ 9 મેના રોજ કોલકાતાના પ્રવાસે,ટાગોર સંબંધિત એક કાર્યક્રમમાં ભાગ લેશે 

અમિત શાહ 9 મેના રોજ કોલકાતાના પ્રવાસે 9 મેના રોજ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ ટાગોર સંબંધિત એક કાર્યક્રમમાં લેશે ભાગ દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 9 મેના રોજ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ નિમિત્તે એક કાર્યક્રમમાં હાજરી આપવા કોલકાતા આવશે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા સ્વપન દાસગુપ્તાએ મીડિયાને જણાવ્યું હતું કે આ આમંત્રણ સાંસ્કૃતિક સંગઠન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code