1. Home
  2. Tag "amit shah"

‘વિકાસનો વિચાર’ મહત્વપૂર્ણ, તેને સાકાર કરવો એથી પણ વઘુ મહત્વપૂર્ણઃ અમિત શાહ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે માણસા ખાતે રૂ. ૫૬ કરોડના વિકાસ કાર્યોના વર્ચ્યુઅલ લોકાર્પણ- ખાતમુહૂર્ત સમારોહમાં જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન તળે ગુજરાતને દેશમાં વિકાસમાં પ્રથમ નંબરના રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરવાના નિર્ઘાર સાથે સરકારે વિકાસને સૌથી વઘુ પ્રઘાન્ય આપ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, […]

ગૃહમંત્રી અમિતા શાહ આજે ઉત્તરાખંડની મુલાકાતે,હરિદ્રારમાં એક થી વધુ કાર્યક્રમમાં ભાગ લેશે

ગૃહમંત્રી શાહ હરિદ્રાની મુલાકાતે 3 જૂદા જૂદા કાર્યક્રમાં હાજર રહેશે દિલ્હીઃ- દેશના ગૃહમંત્રી અમિતશાહ આજે ગુરુવારના રોજ ઉત્તરાખંડની મુલાકાત લેવા છે,આ દરમિયાન તેઓ હરિદ્રારમાં હાજરી આપશે જ્યાં તેઓ એક થી વધુ કાર્યક્રમનો ભાગ બનશે. મંત્રી શાહ આજે ગુરુકુલ, ઋષિકુળ અને પતંજલિ ખાતે યોજાનાર ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપશે. ગૃહમંત્રી અમિત શાહ ગુ  ગુરુકુલ કાંગરી યુનિવર્સિટીના દીક્ષાંત […]

ટેક્નોલોજી શીખો અથવા નિષ્ણાતોને હાયર કરો, PM મોદીનું BJP સાંસદોને સૂચન

નવી દિલ્હીઃ ભાજપની સંસદીય દળની બેઠક મળી હતી. જેમાં પીએમ મોદીએ સાંસદોને સલાહ આપી હતી કે, સામાજિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા વિસ્તારોમાં લોકો સુધી પહોંચો. વડાપ્રધાને કહ્યું કે તમે લોકો સામાજિક મુદ્દાઓ પર કામ કરશો તો પાર્ટીને ફાયદો થશે. આ દરમિયાન તેમણે ગુજરાતમાં બેટી બચાવો બેટી પઢાવો યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. […]

બેંગલુરુ: રૂ. 1,235 કરોડની કિંમતના 9,298 કિલો માદક દ્રવ્યોનો નાશ

બેંગલુરુ: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે કર્ણાટકના બેંગલુરુ ખાતે ‘માદક દ્રવ્યોની હેરાફેરી અને રાષ્ટ્રીય સુરક્ષા’ પર પ્રાદેશિક પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં દક્ષિણના 5 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન, રૂ. 1,235 કરોડની કિંમતના જપ્ત કરવામાં આવેલા 9,298 કિલો માદક દ્રવ્યોનો જથ્થો […]

અમિત શાહ બેંગલુરુમાં ‘ડ્રગ ટ્રાફિકિંગ એન્ડ નેશનલ સિક્યુરિટી’ પર પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરશે

બેંગલુરુ:કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે કર્ણાટકના બેંગલુરુમાં ‘ડ્રગ ટ્રાફિકિંગ એન્ડ નેશનલ સિક્યુરિટી’ પર પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરશે. આ કોન્ફરન્સમાં 5 દક્ષિણ રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી બેઠક દરમિયાન 1,235 કરોડ રૂપિયાની કિંમતની 9,298 કિલોગ્રામ જપ્ત કરાયેલી ડ્રગ્સના નાશની પણ દેખરેખ રાખશે. મીટીંગ દરમિયાન, દરિયાઈ માર્ગ દ્વારા ડ્રગની હેરફેરને રોકવાના માર્ગો, શૂન્ય સહિષ્ણુતામાં પરિણમે નશાની હેરાફેરી કરનારાઓ પર કડક દંડાત્મક કાર્યવાહી, રાજ્ય અને […]

ચૈત્ર નવરાત્રી પર LoC નજીક કુપવાડામાં શારદા મંદિરના દ્રાર ભક્તો માટે ખોલાયા

ચૈત્ર નવરાત્રી  શારદા મંદિરના દ્રાર  ખોલાયા ગૃહમંત્રી શાહે આપ્યા આ સમાચાર દિલ્હીઃ- હાલ ચૈત્ર નવરાત્રીનો આરંભ થઈ ચૂક્યો છે આજે આ નવરાત્રીનો બીજો દિવસ છે ત્યારે માતાજીના ભક્તો માટચે એક સરા સમાચાર સામે આવ્યા છે.ગૃહમંત્રી એમિત શાહે  બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં મા શારદા દેવી મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ […]

શારદા પીઠ ભારતના સાંસ્કૃતિક, ધાર્મિક અને શૈક્ષણિક વારસાનું ઐતિહાસિક કેન્દ્રઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કુપવાડામાં મા શારદા દેવી મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગ્રે અમિત શાહે દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, આજે નવા વર્ષ નિમિત્તે મા શારદાનું નવનિર્મિત […]

અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં સોમનાથ યાત્રા એપનું લોન્ચિંગ

અમદાવાદ:દેશના ગૃહ અને સહકરીતા પ્રધાન તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. અહીં સોમનાથ મહાદેવના અલૌકિક સ્વરૂપના અમિત શાહે દર્શન કર્યા હતા. આ સાથે સોમનાથ મહાદેવનો જલાભિષેક કર્યો હતો. અમિત શાહ દ્વારા ભક્તિભાવ સાથે સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા, સોમેશ્વર પૂજા અને ટ્રસ્ટ દ્વારા નવી શરૂ કરાયેલ પાઘ પૂજાનો સંકલ્પ કરવામાં આવ્યો […]

મહાન ભારતના નિર્માણને સિદ્ધ કરવાની અને તેને સફળ બનાવવાની જવાબદારી વિદ્યાર્થીઓ-યુવાનોની: અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચોથા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. અમિત શાહે તેમના સંબોધનમાં કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તેઓ પોતાની અંદર રહેલા વિદ્યાર્થીને ક્યારેય મરવા ન દે અને વિદ્યાર્થીઓ જીવનના ધોરણે પોતાના વિકાસ દ્વારા દેશના વિકાસમાં મોટો ફાળો આપે તે સુનિશ્ચિત કરે. તેમણે […]

અમિત શાહે જૂનાગઢમાં કૃષિ શિબિર ખાતે જિલ્લા બેંકના મુખ્યાલયનો શિલાન્યાસ કર્યો

રાજકોટ:કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ગુજરાતના જૂનાગઢમાં કૃષિ શિબિર ખાતે જિલ્લા બેંકના મુખ્યાલયનો શિલાન્યાસ કર્યો હતો અને APMC કિસાન ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. અમિત શાહે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ઘણા ઉતાર-ચઢાવ બાદ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકનું હાલનું સ્વરૂપ બહાર આવ્યું છે. તેમણે કહ્યું કે જે ખેડૂતો કુદરતી ખેતીમાં રોકાયેલા છે તેમને તેમના ઉત્પાદનના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code