1. Home
  2. Tag "amit shah"

મણિપુર હિંસાને કારણે અમિત શાહની કર્ણાટકની મુલાકાત રદ કરવામાં આવી

ઇમ્ફાલ:મણિપુરમાં સ્થિતિ વણસી રહી છે. ગૃહમંત્રી અમિત શાહ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ઘણી બેઠકો કરી રહ્યા છે. મુખ્ય અધિકારીઓ પાસેથી પણ સતત અપડેટ લેવામાં આવી રહ્યા છે. મણિપુરમાં સ્થિતિ હજુ પણ તંગ છે. આ કારણોસર અમિત શાહે પણ તેમનો કર્ણાટક પ્રવાસ મોકૂફ રાખ્યો છે. કર્ણાટકમાં 10 મેના રોજ મતદાન થવાનું છે. કર્ણાટકમાં […]

અમિત શાહ 9 મેના રોજ કોલકાતાના પ્રવાસે,ટાગોર સંબંધિત એક કાર્યક્રમમાં ભાગ લેશે 

અમિત શાહ 9 મેના રોજ કોલકાતાના પ્રવાસે 9 મેના રોજ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ ટાગોર સંબંધિત એક કાર્યક્રમમાં લેશે ભાગ દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 9 મેના રોજ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ નિમિત્તે એક કાર્યક્રમમાં હાજરી આપવા કોલકાતા આવશે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા સ્વપન દાસગુપ્તાએ મીડિયાને જણાવ્યું હતું કે આ આમંત્રણ સાંસ્કૃતિક સંગઠન […]

અમિત શાહ શ્રી બાંકે બિહારીની મુલાકાત લેશે,પદ્મશ્રી કૃષ્ણ કન્હાઈએ તેમને વૃંદાવનની મુલાકાત લેવા આપ્યું આમંત્રણ

દિલ્હી : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ટૂંક સમયમાં કાન્હા નગરી મથુરાની મુલાકાત લેશે અને વિશ્વ પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરમાં પૂજા કરશે. પદ્મશ્રી કૃષ્ણ કન્હાઈએ સોમવારે જણાવ્યું હતું કે શાહે વૃંદાવનમાં ભક્તોની વધતી જતી ભીડની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. દેશના જાણીતા ચિત્રકાર કૃષ્ણ કન્હાઈ, જેઓ તાજેતરમાં દિલ્હીમાં તેમની સાથે મુલાકાત કરીને વૃંદાવન પરત […]

આસામ અને અરુણાચલ પ્રદેશની સરહદો નક્કી કરવા વિગતવાર સર્વે કરાશે

નવી દિલ્હીઃ આસામ અને અરુણાચલ પ્રદેશની સરકારે બંને રાજ્યો વચ્ચે આંતર-રાજ્ય સરહદ વિવાદના સમાધાન માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ મહત્વના કરાર પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં હસ્તાક્ષર કર્યા હતા. બંને રાજ્યો વચ્ચેની સમજૂતી સરહદ પરના 123 ગામોને લગતા […]

ગૃહમંત્રી અમિત શાહ આજથી કર્ણાટકના બે દિવીસય પ્રવાસે, ચૂંટણીની તૈયારીઓની કરશે સમિક્ષા

ગૃહમંત્રી આજથી બે દિવસ કર્ણાટકની મુલાકાતે કર્ણાટકની ચૂંટણીની તૈયારીઓની કરશે સમિક્ષા   દિલ્હીઃ- દેશના ગૃહ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહ આજરોજ શુક્રવારથી કર્ણાટકના બે દિવસના પ્રવાસે પહોંચશે, અહી 10 મેના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આ મુલાકાત લેવા જઈ રહ્યા છે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદ […]

દેશના સરહદી વિસ્તારોમાં તારની વાડ અને રસ્તાઓનું નિર્માણ કરાશે, અમિત શાહે આપ્યા આદેશ

નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે સરહદી વિસ્તારોમાં તારની વાડ અને રસ્તાઓનું નિર્માણ ઝડપી કરવાના આદેશ આપ્યા છે. ગૃહમંત્રીએ સાયબર ક્રાઇમ મેનેજમેન્ટ માટે ઇકોસિસ્ટમ વિકસાવવા, પોલીસ દળોના આધુનિકીકરણ, આઇટીનો ઉપયોગ વધારવા, સરહદ વ્યવસ્થાપન અને દરિયાઇ સુરક્ષા મુદ્દાઓ પર ભાર મૂક્યો છે. તેમજ ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત […]

અમિત શાહ એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના વડાઓની પ્રથમ રાષ્ટ્રીય પરિષદમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા

દિલ્હી : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હી ખાતે યોજવામાં આવેલી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના વડાઓની પ્રથમ રાષ્ટ્રીય પરિષદમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. અમિત શાહે NCBના વાર્ષિક અહેવાલ (સ્પેશિયલ એડિશન), 2022 અને નશામુક્ત ભારત – રાષ્ટ્રીય સંકલ્પ બુકનું વિમોચન પણ કર્યું હતું. શાહે દેશમાં ગેરકાયદેસર થતી ખેતીને ઓળખવા અને તેનો […]

અમિત શાહ 21-22 એપ્રિલે લેશે કર્ણાટકની મુલાકાત,દાવણગેરે અને દેવનહલ્લીમાં કરશે રોડ શો કરશે

અમિત શાહ 21-22 એપ્રિલે લેશે કર્ણાટકની મુલાકાત દાવણગેરે અને દેવનહલ્લીમાં કરશે રોડ શો કરશે કર્ણાટકમાં  10 મેના રોજ યોજાશે મતદાન દિલ્હી : કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે નોમિનેશનની પ્રક્રિયા ગુરુવારે સમાપ્ત થયા પછી રાજ્યમાં તેમના પ્રથમ રાજકીય કાર્યક્રમના ભાગ રૂપે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 21 અને 22 એપ્રિલના રોજ દાવણગેરે અને દેવનહલ્લીમાં રોડ શો કરશે. […]

અમિત શાહ આજે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના વડાઓની કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે

એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના વડાઓની કોન્ફરન્સનું ઉદ્ઘાટન  અમિત શાહ કરશે ઉદ્ઘાટન  રોડમેપ વિશે આપશે માહિતી દિલ્હી : ગૃહ પ્રધાન અમિત શાહ બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UTs) ના વડાઓની પ્રથમ રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય માદક દ્રવ્યોના વેચાણ પર કડક કાર્યવાહી કરવાનો અને નાર્કોટિક્સ ડ્રગ્સ […]

CAPFમાં કોન્સ્ટેબલની ભરતી પરીક્ષામાં ઉમેદવારો પોતાની પ્રાદેશિક ભાષામાં આપી શકશે

હિન્દી અને અંગ્રેજી ઉપરાંત 13 પ્રાદેશિક ભાષાઓને મંજુરી કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ લીધો મહત્વનો નિર્ણય આ નિર્ણયથી લાખો ઉમેદવારોને થશે ફાયદો નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના એક સીમાચિહ્નરૂપ નિર્ણયમાં, ગૃહ મંત્રાલયે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs) માટે હિન્દી અને અંગ્રેજી ઉપરાંત 13 પ્રાદેશિક ભાષાઓમાં કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) પરીક્ષા યોજવાની મંજૂરી આપી છે. CAPFમાં સ્થાનિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code