1. Home
  2. Tag "amit shah"

નવી શિક્ષણ નીતિમાં સશક્તિકરણ, જ્ઞાન, રાષ્ટ્રવાદ અને માતૃભાષાનો સંગમ : અમિત શાહ

વડોદરા: એમ. એસ. યુનિ.નો ૭૧મો પદવીદાન સમારોહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવપદવીધારકોને પોતાના વિકાસ સાથે દેશના વિકાસનું લક્ષ્ય લઈને આગળ વધવા માટે હાંકલ કરી હતી. સમગ્ર દેશ અને દુનિયાને પોતાના જ્ઞાન થકી આગળ લઈ જવા માટે યોગદાન આપવાનો અનુરોધ કર્યો હતો. આજે તમે વિદ્યાર્થી […]

ગુજરાતમાં 4500 જેટલી દૂધ મંડળીઓ મહિલા સંચાલિતઃ ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ દેશમાં કુલ દૂધ સંચાલનના 30 ટકા ગુજરાત કરે છે. તેમજ અંદાજે રૂ. 150 કરોડ રોજ દૂધ ઉત્પાદકોને ચુકવવામાં આવે છે. રાજ્યમાં લગભગ 4500 જેટલી દૂધ મંડળીઓ મહિલા સંચાલિત છે. તેમ ગાંધીનગરમાં યોજાયેલી ડેરી ઈન્ડસ્ટ્રીઝની કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. આ પ્રસંગ્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેરી સેકટરની સાચી તાકાત નાના ખેડૂતો અને પશુપાલકો છે […]

ગાંધીનગર:અમિત શાહે 49માં ડેરી ઉદ્યોગ સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી

અમદાવાદ:કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ગાંધીનગર ખાતે ભારતીય ડેરી એસોસિએશન દ્વારા આયોજિત 49માં ડેરી ઉદ્યોગ સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધનમાં અમિત શાહે કહ્યું કે ડેરી એ વિશ્વ માટે એક વ્યવસાય છે પરંતુ 130 કરોડની વસતિ ધરાવતા ભારત જેવા […]

અમિત શાહે રામ ચરણ અને ચિરંજીવી સાથે કરી મુલાકાત,ઓસ્કાર જીતવા બદલ આપ્યા અભિનંદન

મુંબઈ:RRR ટીમ ઓસ્કાર ટ્રોફી સાથે ભારત પરત ફરી છે.ફિલ્મની ટીમ એસએસ રાજામૌલ, એમએમ કીરાવની, જુનિયર એમટીઆર અને રામ ચરણનું એરપોર્ટ પર ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.RRR ફિલ્મના નાટુ-નાટુ ગીતને બેસ્ટ ઓરિજીનલ સોંગ માટે ઓસ્કાર મળ્યો છે. ફિલ્મના લીડ સ્ટાર રામ ચરણ અને તેના પિતા તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવી આગલા દિવસે એટલે કે શુક્રવારે દિલ્હીમાં હાજર હતા.આ […]

અમિત શાહનો દાવો,કહ્યું- મોદી 2024ની ચૂંટણી બાદ સતત ત્રીજીવાર બનશે વડાપ્રધાન

દિલ્હી:કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) 2024માં પણ સરકાર બનાવશે અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે. ‘ઈન્ડિયા ટુડે કોન્ક્લેવ’માં બોલતા શાહે કહ્યું કે મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરના ત્રણ મહત્વના મુદ્દાઓ, પૂર્વોત્તર અને માઓવાદી સમસ્યાનો મોટાભાગે ઉકેલ આવી […]

CISF સ્થાપનો દિવસ – આતંકવાદ સામે મોદી સરકારની નીતિ ચાલુ રહેશે, ગૃહમંત્રી અમિત શાહ

CISF સ્થાપના દિવસ પર ગૃહમંત્રી શાહ હાજર રહ્યા  આતંકવાદ સામે મોદી સરકારની નીતિ ચાલુ રહેશે, ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીઃ- આજરોજ  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે CISFના સ્થાપના દિવસના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તેમણે  54મી રાઈઝિંગ ડે પરેડમાં ભાગ લીઘો હતો અને સભાનું સંબોધન પણ કર્યું હતું આ દરમિયાન તેમણે આતંકવાદ સામે પીએમ મોદીની નીતિ અંગે […]

ગૃહમંત્રી શાહ હૈદરાબાદના પ્રવાસે – CISFના સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપશે

ગૃમંત્રી શાહ હૈદરાબાદ પહોંચ્યા  CISFના સ્થાપના દિવસની ઉજવણીનો ભાગ બનશે દિલ્હીઃ દેશના ગૃહમંત્રી અમિત શાહ વિતેલા દિવસની સાંજે હૈદરાબાદ પહોંચ્યા છે.કેન્દ્રીય ગૃહ મંત્રી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ની 54માં રાઇઝિંગ ડે પરેડમાં ભાગ લેવા તેલંગાણાની રાજધાની હૈદરાબાદ પહોંચ્યા હતા. આ પહેલીવાર છે જ્યારે CISF રાઇઝિંગ ડેની ઉજવણી દિલ્હી-NCRની બહાર હૈદરાબાદમાં કરવામાં આવી રહી છે.આજરોજ  હૈદરાબાદમાં […]

અતિક અહેમદનો ભાઈ અશરફ જેલમાં બેઠા-બેઠા ખંડણી સહિતના ગુનાને અંજામ આપતો હતો

લખનૌઃ ઉત્તરપ્રદેશનો માફિયા અતીક અહમદના ભાઈ અશરફે તેના સાળા અને સાગરિતોની સાથે મળીને જેલમાં બેઠા-બેઠા સાક્ષીઓની હત્યા અને ખંડણી ઉઘરાવાનું કાવતરુ ઘડતો હતો. જેલના અધિકારીઓ અને કર્મચારીઓ તેમને ગેરકાયદે રીતે મળવતા હતા એટલું જ નહીં ફોન પર પણ અશરફ પોતાના સાગરિતો સાથે વાત કરતો હતો. જેલ કોન્સ્ટેબલ શિવહરી અવસ્થી અને કેન્ટીનમાં શાકભાજી પહોંચાડતો ટેમ્પો ચાલક […]

ગૃહમંત્રી શાહ આજે સાંજે આસામના ગુહાવટી પહોંચશે – આવતી કાલે નાગાલેન્ડ અને મેધાલયના શપથ સમારોહમાં આપશે હાજરી

ગૃહમંત્રી શાહ આસામની મુલાકાતે આવકતી કાલે નાગાલેન્ડ અને મેધાલયના શપથ સમારોહમાં જશે દિલ્હીઃ- કેન્દ્રીય ગૃહમંત્રી શાહ આસામની મુાલાકાતે જવા માટે આજે રવાના થશે, તેઓ આજે સાંજે  સાંજે ગુવાહાટી પહોંચશે. ત્રિપુરામાં સરકારની રચના વિશે ચર્ચા કરવા  અને તેના પર અંતિમ નિર્ણય લઈ શકવાની શક્યતાો જોવા મળી રહી છે. આ સાથે જ ગૃહમંત્રી  અમિત શાહ આવતી કાલે […]

કર્ણાટકમાં રેલીને સંબોધતા ગૃહમંત્રી શાહે કોંગ્રેસ પર કર્યો વાર , કહ્યું એવા હાર્યા કે દૂરબીનથી પણ નખી દેખાતા

 રેલીને સંબોધતા ગૃહમંત્રી શાહે કોંગ્રેસ પર કર્યો વાર કહ્યું એવા હાર્યા કે દૂરબીનથી પણ નખી દેખાતા દિલ્હીઃ-  આજ રોજ ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે કર્ણાટકના પ્રવાસે હતા. તેમણે બિદર જિલ્લામાં એક ચૂંટણી રેલીને સંબોધી હતી.આ દરમિયાન તેમણે કહ્યું કે હું આજે કર્ણાટકમાં આવીને ખુશ છું, અને મોટી સંખ્યામાં તમારી હાજરી માટે હું તમારા બધાનો આભાર માનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code