તમામ ધર્મના લોકોએ સ્કૂલ યુનિફોર્મ અપનાવવો જોઈએ- હિજાબ વિવાદ પર ગૃહમંત્રી અમિત શાહ
કર્ણાટક હિજાબ વિવાદ ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન કહ્યું તમામ ધર્મના લોકોએ સ્કૂલ યુનિફોર્મ અપનાવવો જોઈએ દિલ્હી: હિજાબ વિવાદને લઈને હવે દેશ તથા વિદેશમાંથી પણ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હિજાબ વિવાદને લઈને મોટા નેતાઓ દ્વારા પણ પોતાનો અભિપ્રાય આપવામાં આવી રહ્યો છે ત્યારે દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ કહેવામાં આવ્યું કે તમામ ધર્મના […]


