1. Home
  2. Tag "amit shah"

AI નો ઉપયોગ કરીને ‘મ્યુલ એકાઉન્ટ્સ’ ઓળખીને તે ઓપરેટ થાય એ પહેલાં બંધ કરાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ‘સાયબર સુરક્ષા અને સાયબર અપરાધ’ના વિષય પર ગૃહ મંત્રાલય માટે સંસદીય સલાહકાર સમિતિની બેઠક મળી હતી. સમિતિએ બેઠક દરમિયાન ‘સાયબર સિક્યુરિટી અને સાયબર ક્રાઇમ’ ને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ બેઠકને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, તાજેતરના […]

31 માર્ચ 2026 પહેલા દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરીશુંઃ અમિત શાહ

નવી દિલ્હીઃ છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોએ 31 નક્સલીઓને ઠાર માર્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે તેને ભારતને નક્સલમુક્ત બનાવવા તરફ સુરક્ષા દળોની મોટી સફળતા ગણાવી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ ‘X’ પરની એક પોસ્ટમાં માહિતી આપી હતી કે ભારતને નક્સલ મુક્ત બનાવવાની દિશામાં, સુરક્ષા દળોએ છત્તીસગઢના બીજાપુરમાં મોટી સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં, […]

દિલ્હીની જનતાએ જુઠ, કપટ અને ભ્રષ્ટાચારના શીશમહલને નસ્તેનાબુત કર્યોઃ અમિત શાહ

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત મળી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિણામો પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ગંદી યમુના અને દરેક શેરીમાં ખુલતી દારૂની દુકાનો પ્રત્યે જનતાનો પ્રતિસાદ મળ્યો છે. શાહે કહ્યું કે જનતાએ જૂઠાણા, કપટ અને ભ્રષ્ટાચારના ‘શીશમહેલ’નો નાશ કરીને દિલ્હીને આપ-દા મુક્ત બનાવવાનું કામ કર્યું છે. અમિત […]

ભારત વસુધૈવ કુટુમ્બકમ અને અહિંસા પરમો ધર્મના સિદ્ધાંતોનો પ્રચાર કરી રહ્યું છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, અમિત શાહે છત્તીસગઢના રાજનાંદગાંવ ખાતે શ્રી વિદ્યાસાગરજી મહારાજના પ્રથમ સમાધિ સ્મૃતિ મહોત્સવને સંબોધિત કર્યો હતો. શાહે શ્રી 1008 સિદ્ધચક્ર વિધાન વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ₹100નો સ્મારક સિક્કો, ₹5નું એક ખાસ પોસ્ટલ પરબિડીયું, 108 ફૂટપ્રિન્ટ્સ અને આચાર્ય  […]

માદક દ્રવ્યોના વેપારમાંથી મળતા આતંકવાદી ભંડોળને ઝડપથી અને કડકાઈથી અટકાવવા પડશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ પર એક ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યૂરોના ડાયરેક્ટર, મુખ્ય સચિવ અને જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક સહિત ગૃહ મંત્રાલય અને જમ્મુ-કાશ્મીર પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળે એક યુગનો અંત અને નવા યુગની શરૂઆત કરીઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે રાષ્ટ્રીય રાજધાનીમાં ‘ઈન્ડિયન રેનેસાન્સઃ ધ મોદી ડિકેડ’ પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ, રાજ્યસભાના સાંસદ કાર્તિકેય શર્મા, પુસ્તક સંપાદક ઐશ્વર્યા પંડિત અને અન્ય ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી શાહે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર […]

દિલ્હી ચૂંટણી : અમિત શાહે જાહેર કર્યો ભાજપના સંકલ્પ પત્રનો ત્રીજો ભાગ

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે પાર્ટીના ચૂંટણી ઢંઢેરાના ત્રીજા ભાગનું પ્રકાશન કર્યું. આમાં તેમણે યમુના રિવરફ્રન્ટ, 1,700 અનધિકૃત વસાહતોમાં બાંધકામની પરવાનગી, ગિગ કામદારો માટે વીમો, યુવાનો માટે રોજગાર અને મહાભારત કોરિડોર જેવી ઘણી જાહેરાતો કરી. અમિત શાહે આજે દિલ્હીના વરિષ્ઠ પક્ષના નેતાઓ સાથે પંડિત પંત માર્ગ પર ભાજપના […]

ભારતમાં આજે નક્સલવાદ તેના અંતિમ શ્વાસ લઈ રહ્યું છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લામાં એન્કાઉન્ટર દરમ્યાન 14 નક્સલીઓ માર્યા ગયા બાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા દળોના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, આ નક્સલવાદ માટે બીજો મોટો ફટકો છે. આપણા સુરક્ષા દળોએ નક્સલ મુક્ત ભારત બનાવવા તરફ મોટી સફળતા મેળવી છે. ગૃહમંત્રીએ એક પોસ્ટમાં કહ્યું, “નક્સલવાદને બીજો મોટો ફટકો”. આપણા સુરક્ષા દળોએ ઓડિશા-છત્તીસગઢ સરહદ […]

અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણી કરવાના માનહાનીના કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત

નવી દિલ્હી:  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે દાખલ કરાયેલા ફોજદારી માનહાનિના કેસમાં સુપ્રીમ કોર્ટે સોમવારે નીચલી અદાલતની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કાર્યકર નવીન ઝાએ 2019 માં રાહુલ ગાંધી વિરુદ્ધ શાહ વિરુદ્ધ કથિત ટિપ્પણી બદલ કેસ દાખલ કર્યો હતો. કેસની […]

રાષ્ટ્રીય સુરક્ષાના કેસમાં વોન્ટેડ ગુનેગારો સામે તેમની ગેરહાજરીમાં કેસ ચલાવવો જોઈએઃ અમિત શાહ

ભોપાલઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષાના કેસોમાં ભાગેડુઓ સામે ગેરહાજરીમાં કેસ ચલાવવાની હિમાયત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત કેસોમાં લાંબા સમયથી દેશમાંથી ફરાર રહેલા ભાગેડુઓ પર ગેરહાજરીમાં કેસ ચલાવવો જોઈએ. મધ્યપ્રદેશ દ્વારા 3 નવા ફોજદારી કાયદાના અમલીકરણ અંગે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં અમિત શાહે આ વાત કહી હતી. અમિત શાહે મધ્યપ્રદેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code