1. Home
  2. Tag "Andhra Pradesh"

કેન્દ્ર સરકારના બજેટમાં આંધ્રપ્રદેશ અને બિહારને મોટી ભેટ

નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટમાં બિહાર અને આંધ્રપ્રદેશ માટે વિશેષ જાહેરાત કરવામાં આવી છે. આંધ્રપ્રદેશ માટે લગભગ 15 હજાર કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બિહારમાં રોજ પ્રોજેક્ટ માટે 26 હજાર કરોડના પેકેજની જાહેરાત કરી છે. બિહારમાં 21 હજાર કરોડના પાવર પ્લાન્ટનું પણ એલાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બિહારને આર્થિક સહાય પણ કરવામાં આવશે. આંધ્રપ્રદેશ […]

આંધ્રપ્રદેશઃ YSRCP ના યુવા નેતાની હત્યા, ટીડીપી ઉપર જગન રેડ્ડીએ કર્યાં આક્ષેપ

હૈદરાબાદઃ YSRCP યુવા પાંખના સભ્ય રાશિદની આંધ્ર પ્રદેશના પલાનાડુ જિલ્લાના વિનુકોંડા શહેરમાં હત્યા કરવામાં આવી હતી. આ મામલાને લઈને પલાનાડુ જિલ્લા પોલીસ અધિક્ષક કાંચે શ્રીનિવાસે કહ્યું કે, શેખ જિલાની નામના વ્યક્તિએ રાશિદ પર હુમલો કર્યો, જેના કારણે તેનું મોત થયું છે. હાલની તપાસમાં આ ઘટનામાં કોઈ રાજકીય એંગલ સામે આવ્યું નથી. હાલ આરોપીની તપાસ ચાલી […]

આંધ્રપ્રદેશઃ ચંદ્રબાબુ નાયડુ સરકારના મંત્રીમંડળને ખાતાની ફાળવણી, કાયદો-વ્યવસ્થા વિભાગ CMએ પોતાની પાસે રાખ્યો

હૈદરાબાદઃ આંધ્રપ્રદેશમાં એનડીએને પૂર્ણ બહુમતી મળ્યા બાદ એન. ચંદ્રબાબુ નાયડુએ બુધવારે ચોથી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ પછી શુક્રવારે (14 જૂન) મંત્રીઓના વિભાગોની પણ વહેંચણી કરવામાં આવી હતી. સીએમ નાયડુએ કાયદો અને વ્યવસ્થા તેમની પાસે રાખી છે. જ્યારે જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણને અનેક મંત્રાલયોની જવાબદારી સોંપવામાં આવી હતી. જનસેના પાર્ટીના વડાને પંચાયતી […]

ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા, પવન કલ્યાણ બન્યા ડેપ્યુટી સીએમ

વિજયવાડાઃ તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના વડા એન ચંદ્રબાબુ નાયડુએ બુધવારે (12 જૂન, 2024) ચોથી વખત આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. વિજયવાડાના કેસરપલ્લી આઈટી પાર્કમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાનો જેપી નડ્ડા અને બંદી સંજય કુમાર સહિત અન્ય ઘણા નેતાઓએ હાજરી આપી […]

ઓડિશા, આંધ્રપ્રદેશ અને અરુણાચલમાં નવી સરકારના શપથ ગ્રહણમાં મોદી હાજરી આપશે

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી 9 જૂન, રવિવારે સાંજે 7:15 કલાકે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવને પણ શપથ ગ્રહણ સમારોહને લઈને એક નિવેદન બહાર પાડ્યું છે. વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ પીએમ મોદીનો આગામી ત્રણ દિવસનો તેમનો કાર્યક્રમ જાહેર થયો છે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ નરેન્દ્ર મોદી અરુણાચલ […]

ચંદ્રાબાબુ નાયડુ ચોથી વખત બનશે આંધ્રપ્રદેશના સીએમ, 12મી જૂને યોજાશે શપથવિધી

બેંગ્લોરઃ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના ચીફ ચંદ્રબાબુ નાયડુ 12 જૂને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. અગાઉ નાયડુ 9 જૂને શપથ લેવાના હતા, પરંતુ મોદીના શપથ ગ્રહણના કારણે તેઓ તેમનો શપથગ્રહણ કાર્યક્રમ 12 જૂન સુધી સ્થગિત કરી શકે છે. આંધ્ર પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં TDPને 135 બેઠકો મળી છે. રાજ્યમાં 175 વિધાનસભા બેઠકો છે, […]

દક્ષિણ ભારતમાં જળસંકટ, જળાશયોમાં પાણીનો જથ્થો ઘટીને માત્ર 17 ટકા જ બચ્યો

નવી દિલ્હીઃ ઉનાળો શરૂ થતાની સાથે જ દેશમાં જળ સંકટ વધુ ઘેરાવા લાગ્યું છે. દક્ષિણ ભારતમાં સ્થિતિ વધુ ખરાબ છે. દક્ષિણ ભારતના રાજ્યો ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યા છે અને સ્થિતિ એવી છે કે જળ સંગ્રહની ક્ષમતા ઘટીને માત્ર 17 ટકા રહી ગઈ છે. તેમ સેન્ટ્રલ વોટર કમિશન (CWC)એ જણાવ્યું હતું. દક્ષિણ ભારતના રાજ્યોમાં […]

આંધ્રપ્રદેશના બાપટલામાં નેશનલ હાઈવે-16 ઉપર વાયુસેનાના યુધ્ધ વિમાનોએ ઉડાન ભરી

બેંગ્લોરઃ ભારતીય વાયુસેનાના લડાકુ અને પરિવહન વિમાનોએ બાપટલા જિલ્લાના અદંકી નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ 16 પર ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ઇલએફ) એરસ્ટ્રીપ પર કામગીરી હાથ ધરી હતી. એસયુ-30 અને હોક લડવૈયાઓએ સક્રિયતા દરમિયાન ઓવરશૂટ સફળતાપૂર્વક પાર પાડ્યા હતા, જ્યારે એએન-32 અને ડોર્નિયર પરિવહન વિમાનોએ ઉતરાણ કર્યું હતું અને ત્યારબાદ સ્ટ્રીપ પરથી ઉડાન ભરી હતી. આ સક્રિયતાએ જટિલ […]

દક્ષિણ ભારતના કેરલ અને આંધ્રપ્રદેશના ગરમ મસાલાના સમગ્ર દુનિયામાં ચાહકો

ભારતીય ફૂડ દુનિયાભરમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેનું મુખ્ય કારણ એ છે કે અહીંના ભોજનમાં સ્વાદ અને સુગંધથી ભરપૂર મસાલા ઉમેરવામાં આવે છે, જે ભોજનને સ્વાદિષ્ટ અને અલગ બનાવે છે. ભારતમાં પણ ઘણી એવી જગ્યાઓ છે, જ્યાંના મસાલા ખાસ હોય છે. તેમની વચ્ચે એક એવી જગ્યા છે, જેને મસાલાનો રાજા કહેવામાં આવે છે. […]

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ.જગન રેડ્ડીની બહેન કોંગ્રેસમાં જોડાયાં

નવી દિલ્હી: આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાય.એસ. રાજશેખર રેડ્ડીની પુત્રી અને યુવાજાના શ્રમિક રાયથુ તેલંગણા પાર્ટી (YSRTP)ના સ્થાપક વાય. એસ. શર્મિલા ગુરુવારે અહીં કોંગ્રેસમાં જોડાઈ હતી. શર્મિલાએ તેની વાયએસઆર તેલંગાણા કોંગ્રેસ પાર્ટીના કોંગ્રેસ સાથે વિલીનીકરણની પણ જાહેરાત કરી અને કહ્યું કે, તેને જે પણ જવાબદારી આપવામાં આવશે તે નિભાવશે. કોંગ્રેસમાં સામેલ થયેલા વાય.એસ.શર્મિલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code