1. Home
  2. Tag "Andhra Pradesh"

આંધ્રપ્રદેશમાં થયેલી રેલ દુર્ઘટના અંગે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે આંધ્રપ્રદેશના વિજયનગરમમાં ટ્રેન દુર્ઘટનામાં અનેક લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. ખડગેએ આરોપ લગાવ્યો કે બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ સરકાર દ્વારા કરવામાં આવેલા સુરક્ષાના દાવા ખોટા પડ્યા છે. સરકાર પર આકરા પ્રહારો કરતાં તેમણે કહ્યું […]

આંધ્રપ્રદેશ ટ્રેન દુર્ઘટના બાદ 33 ટ્રેનો રદ્દ,અનેકના રૂટ બદલાયા,જુઓ લિસ્ટ

અમરાવતી:આંધ્રપ્રદેશના વિજિયાનગરમમાં બે ટ્રેનો વચ્ચેની ટક્કર બાદ ઈસ્ટ કોસ્ટ રેલ્વેએ અત્યાર સુધીમાં 33 ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે 6 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઘણી ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. રવિવારે રાત્રે થયેલા આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના […]

હવે આંઘ્રપ્રદેશની સરકાર 15 નવેમ્બરથી શરુ કરશે જાતિઆઘારિત વસ્તી ગણતરી

બિહાર સરકાર દ્રાર જાતિઆઘારિત વસ્તી ગણતરીની પહેલ બાદ હવે આઁઘ્રપ્રદેશની સરકાર પણ આ માર્ગે વળી  છે ત્યારે હવે  આંધ્રપ્રદેશ સરકાર 15 નવેમ્બરની આસપાસ પછાત વર્ગની જાતિ ગણતરી શરૂ કરશે. રાજ્ય મંત્રી સી શ્રીનિવાસ વેણુગોપાલ કૃષ્ણાએ  આ બાબતે જાણકારી આપતા કહ્યું કે પછાત  તેનો ઉદ્દેશ્ય પછાત વર્ગની શ્રેણીમાં આવતા 139 સમુદાયોની સંખ્યા નક્કી કરીને વિવિધ ક્ષેત્રોમાં યોગ્ય […]

આંધ્રપ્રદેશઃ ચંદ્રબાબુ નાયડુના પુત્ર લોકેશે જગન મોહન રેડ્ડી સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ

હૈદરાબાદઃ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની પોલીસે કૌશલ વિકાસ નિગમના કથિત કૌભાંડ કેસમાં ધરપકડ કરી છે અને હાલ તેઓ જેલમાં બંધ છે. દરમિયાન ચંદ્રબાબુ નાયડુના પુત્રએ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી સામે ગંભીર આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં જેલમાં બંધ પિતા ચંદ્રબાબુ નાયડુના જીવને ખતર હોવાનો દાવો કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ચંદ્રબાબુ નાયડુના પુત્ર […]

આંધ્રપ્રદેશમાં ભગવાન શ્રી રામની સૌથી ઊંચી પ્રતિમા બનશે, કેન્દ્રીય મંત્રીએ કર્યો શિલાન્યાસ

આંધ્રપ્રદેશના કુર્નૂલ શહેરમાં બનશે ભગવાન શ્રી રામની પ્રતિમા  પ્રભુ શ્રી રામ ચંદ્રજીની 108 ફૂટ ઊંચી પ્રતિમા બનશે 108 ફૂટ ઊંચી પ્રતિમાનો અમિત શાહ એ કર્યો શિલાન્યાસ   અમરાવતી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે આંધ્ર પ્રદેશના કુર્નૂલ શહેરમાં ભગવાન રામની 108 ફૂટ ઊંચી પ્રતિમાનો ડિજિટલી શિલાન્યાસ કર્યો હતો. તેના નિર્માણ બાદ તે દેશની સૌથી ઊંચી પ્રતિમા […]

આંધ્રપ્રદેશના તિરુપતિમાં રૂ. 2,900 કરોડના 3 NH પ્રોજેક્ટનો નિતિન ગડકરીએ શિલાન્યાસ કર્યો

હૈદરાબાદઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આંધ્રપ્રદેશના તિરુપતિ ખાતે 3 NH પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સની કુલ લંબાઈ 87 કિમી છે અને કુલ ખર્ચ રૂ. 2,900 કરોડ છે. પ્રથમ ઉપક્રમ NH-71 ના નાયડુપેટ-તુર્પુ કાનુપુર વિભાગ છે, જે 35 કિમી લાંબો છે અને તેના માટે રૂ. 1,399 કરોડના રોકાણની જરૂર છે. બીજો […]

આંધ્રપ્રદેશમાં બે વર્ષમાં ઈ-વાહનો માટે 350 જેટલા ચાર્જિંગ સ્ટેશન ઉભા કરાશે

બેંગ્લોરઃ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે, આંધ્ર સરકાર આ વર્ષે 250 ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન સ્થાપશે. આ ઉપરાંત, આવતા વર્ષે 100 ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવશે જેથી વધુને વધુ લોકો ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા માટે આગળ આવે. જેના માટે સરકાર પણ લોકોને અપીલ કરી રહી છે. હાલમાં તિરુપતિમાં 100 ઈલેક્ટ્રિક બસો છે. આંધ્ર સરકાર આગામી સમયમાં રાજ્યમાં […]

લો બોલો, આંધ્રપ્રદેશમાં CM જગન રેડ્ડીનું પોસ્ટર ફાડવા મામલે શ્વાન સામે પોલીસ ફરિયાદ !

બેંગ્લોરઃ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીનું પોસ્ટર ફાડવું એક મૂંગા પશુ એવા શ્વાનને મોંઘુ પડ્યું છે. તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વિજયવાડામાં મહિલાઓના એક જૂથે એક ઘરની દિવાલ પર લગાવેલા મુખ્યમંત્રીના પોસ્ટરને શ્વાને ફાડી નાખ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) કાર્યકર મનાતી દાસારી […]

આંધ્રપ્રદેશના મંદિરમાં રામનવમી પર્વની ઉજવણી દરમિયાન પંડાલમાં લાગી ભિષણ આગ

બેંગ્લોરઃ આંધ્રપ્રદેશના પશ્ચિમી ગોદાવરી જિલ્લામાં સ્થિત વેણુગોપાલ સ્વામી મંદિરમાં રામનવમી મહોત્સવ દરમિયાન વિશાળ પંડાલમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયરબ્રગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યાં હતા. શોર્ટ સરકીટના કારણે આ […]

આંધ્રપ્રદેશની નવી રાજધાની બનશે વિશાખાપટ્ટનમ, સીએમ જગન મોહન રેડ્ડીની જાહેરાત

બેંગ્લોરઃ આંધ્રપ્રદેશની નવી રાજધાની હવે વિશાખાપટ્ટનમ બનશે. મુખ્યમંત્રી જગન રેડ્ડીએ નવી રાજધાનીના નામની જાહેરાત કરી છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ કહ્યું કે રાજ્યની રાજધાની વિશાખાપટ્ટનમમાં શિફ્ટ કરવામાં આવશે. મુખ્યમંત્રી રેડ્ડીએ કહ્યું કે તેઓ તેમની ઓફિસ વિશાખાપટ્ટનમ શિફ્ટ કરશે. 23 એપ્રિલ, 2015ના રોજ, આંધ્ર સરકારે અમરાવતીને તેની રાજધાની જાહેર કરી હતી. બાદમાં 2020માં, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code