રાષ્ટ્રપતિ મુર્મુ આંધ્રપ્રદેશના નાંદયાલ જિલ્લાની મુલાકાત લેશે,પર્યટન વિભાગના પ્રસાદ પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન
અમરાવતી :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર્યટન વિભાગના પ્રસાદ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા સોમવારે આંધ્રપ્રદેશના નાંદયાલ જિલ્લાની મુલાકાત લેશે.આ દરમિયાન તેઓ જિલ્લાના શ્રીશૈલ મંદિરની પણ મુલાકાત લેશે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ હૈદરાબાદથી હેલિકોપ્ટર દ્વારા મંદિરોના શહેર પહોંચશે.તેઓ શ્રીશૈલમમાં ભગવાન મલ્લિકાર્જુન સ્વામી અને દેવી બ્રહ્મરાંભિકા મંદિરોમાં વિશેષ પ્રાર્થના કરવાના છે. નાંદયાલ જિલ્લા પોલીસ રાષ્ટ્રપતિ […]