મોટા સમાચાર: હવે ગુજરાતના અંકલેશ્વરમાં થશે વેક્સિનનું ઉત્પાદન, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી
હવે ગુજરાતમાં થશે વેક્સિનનું ઉત્પાદન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કરી જાહેરાત ગુજરાતના અંકલેશ્વરમાં કોવેક્સિનું ઉત્પાદન થશે નવી દિલ્હી: કોરોના સામે લડવા માટેનું અસરકારક હથિયાર એવા કોરોના વેક્સિનને લઇને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ મોટી જાહેરાત કરી છે. કોરોના વેક્સિન કોવેક્સિનના ઉત્પાદનને લઇને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જાહેરાત કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વીટ મારફતે […]