1. Home
  2. Tag "announced"

છત્તીસગઢમાં નક્સલીઓએ હથિયાર છોડવાની જાહેરાત કરી! સરકાર સાથે ‘શાંતિ વાટાઘાટો’ માટે તૈયાર

છત્તીસગઢમાં નક્સલવાદીઓએ શસ્ત્રો છોડી દેવાનો નિર્ણય લીધો છે અને સરકાર સાથે શાંતિ વાટાઘાટો કરવા સંમત થયા છે. વાસ્તવમાં, નક્સલી સંગઠનના પ્રવક્તા અભયે એક પ્રેસ નોટ જારી કરી છે, જેમાં નક્સલીઓ વતી એક મહિનાનો સમય માંગવામાં આવ્યો છે. આ મહિના દરમ્યાન, નક્સલવાદી સંગઠને યુદ્ધવિરામની માંગણી કરી છે. પ્રેસનોટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે નક્સલવાદી નેતાઓ વીડિયો કોલ […]

કેન્દ્ર સરકારે 42 સામાન્ય દવાઓના રિટેલ ભાવ જાહેર કર્યા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 42 સામાન્ય દવાઓના રિટેલ ભાવ નક્કી કરીને જાહેર કર્યા છે. આ દવાઓમાં બ્રોડ-સ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક્સ અને ઈપ્કા લેબોરેટરીઝની દવાઓનો પણ સમાવેશ થાય છે. આ દવાઓનો ઉપયોગ ખાસ કરીને અંગોના ટ્રાન્સપ્લાન્ટ બાદ થનારા ઓર્ગન રિજેક્શનને અટકાવવા માટે કરવામાં આવે છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા ભાવ મુજબ મેરોપેનમ અને સુલબેક્ટમ ઇન્જેક્શનની રિટેલ કિંમત પ્રતિ […]

પંજાબની શાળાઓમાં 4 દિવસની રજા, CM ભગવંત માને જાહેરાત કરી

પંજાબમાં ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને, શાળાઓમાં ચાર દિવસની રજા જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું કે રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક, વરિષ્ઠ માધ્યમિક સરકારી અને ખાનગી શાળાઓ 27 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી બંધ રહેશે. મુખ્યમંત્રીએ કહ્યું, “છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગ આગામી કેટલાક દિવસો માટે પણ ભારે […]

યુરેનસના નવા, 29મા ઉપગ્રહ એસ/2025 યુ1 ની શોધ કરી હોવાની નાસાએ જાહેરાત કરી

નાસાએ જાહેરાત કરી કે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપએ યુરેનસના નવા, 29મા ઉપગ્રહની શોધ કરી છે, જેનું નામ એસ/2025 યુ1 રાખવામાં આવ્યું હતું. નાસાના જણાવ્યા અનુસાર, સાઉથવેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (એસ. ડબલ્યુ. આર. આઈ.) ની આગેવાની હેઠળની ટીમે 2જી ફેબ્રુઆરી 2025ના રોજ ચંદ્રની ઓળખ કરી હતી, જેનાથી ગ્રહનો જાણીતો ઉપગ્રહ પરિવાર 29 સુધી વિસ્તર્યો હતો. ચંદ્રનો વ્યાસ […]

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો 2 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો આગામી હપ્તો 2 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે. આ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી અને ખાતરી કરવામાં આવી હતી કે તેનો લાભ મહત્તમ ખેડૂતો સુધી પહોંચે. આ […]

વિપક્ષોના ગઠબંધન ઇન્ડીમાંથી આમ આદમી પાર્ટીએ અલગ થવાની જાહેરાત કરી

આમ આદમી પાર્ટી ઔપચારિક રીતે ઈન્ડિયન નેશનલ ડેવલોપમેન્ટ ઈન્ક્લુઝીવ- એટલે કે INDI ગઠબંધન માંથી અલગ થઈ છે. પાર્ટી ના વરિષ્ઠ નેતા સંજય સિંહે મીડિયાને જણાવ્યું કે I.N.D.I. ગઠબંધન ફક્ત 2024 ની સામાન્ય ચૂંટણીઓ માટે બનાવવામાં આવ્યું હતું અને તે પછી આમ આદમી પાર્ટી એ હરિયાણા અને દિલ્હી વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડી હતી. દરમિયાન, આમ […]

નાસાએ એક્સિઓમ-4 મિશન માટે નવી લોન્ચ તારીખ જાહેર કરી

નાસાએ એક્સિઓમ-4 મિશન માટે નવી લોન્ચ તારીખ જાહેર કરી છે. ક્રૂ મેમ્બર્સ SPACEXના ફાલ્કન 9 રોકેટ પર નવા SPACEX ડ્રેગન અવકાશયાન પર આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) જશે. આ મિશનનો હેતુ ગુરુવાર, 26 જૂને સાંજે 4:30 વાગ્યે (ભારતીય સમય) ISS સાથે ડોક કરવાનો છે. જેથી નાસાએ મંગળવારે જાહેરાત કરી કે, ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનું […]

પ્લેન ક્રેશઃ એર ઈન્ડિયા એરલાઈન્સે હોટલાઈન નંબર જાહેર કર્યો

અમદાવાદમાં પ્લેન દૂર્ઘટનાને પગલે એર ઈન્ડિયા એરલાઈન્સે હોટલાઈનંબર જાહેર કર્યો છે. આ ઉપરાંત અમદાવાદ સિવિલ હોસ્પિટલે ઈમરજન્સી નંબર જાહેર કર્યાં છે. અમદાવાદમાં લંડન જતી ફ્લાઈટ ટેકઓફ દરમિયાન જ સિવિલ હોસ્પિટલના પાછળના ભાગમાં ક્રેશ થઈ હતી. આ ફ્લાઈટમાં 230થી વધારે પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યાં હતા. આ દૂર્ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયાં હતા. દરમિયાન […]

ભારત સરકારે ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસના અવસાનને કારણે ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી

નવી દિલ્હીઃ ભારત સરકારે ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસના અવસાનને કારણે ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે, પોપ ફ્રાન્સિસનું ગઇકાલે અવસાન થયું હતું. આજે અને આવતીકાલે બે દિવસના રાજકીય શોક પાળવામાં આવશે. અંતિમ સંસ્કારના દિવસે એક દિવસનો રાજકીય શોક મનાવવામાં આવશે. રાજ્ય શોકના સમયગાળા દરમિયાન, જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે ત્યાં અડધી કાઠીએ ધ્વજ ફરકાવાશે […]

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 26 ટકા રેસિપ્રોકલ ટેરિફ ટેક્સની જાહેરાત કરી

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 26 ટકા રેસિપ્રોકલ (પારસ્પરિક ટેરિફ)ટેક્સની જાહેરાત કરી છે. ખાસ કરીને ઓટો સેક્ટર પર 25 ટકા ટેરિફ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવાયા છે. જયારેચીન પર 34 ટકા,બાંગ્લાદેશ પર 26 ટકા પાકિસ્તાન પર 29 ટકા શ્રીલંકા પર 44 ટકા જયારે ઇઝરાઈલ પર 17 ટકા ટેક્સ લાગુ કરવામાં આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code