વંદે માતરમ અને રાષ્ટ્રગીતના સાચા ઉચ્ચારણ મામલે ગૃહ મંત્રાલયે જાહેર કર્યો પ્રોટોકોલ
નવી દિલ્હી, 11 જુલાઈ 2026: કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ગીત (વંદે માતરમ) અને રાષ્ટ્રગીત (જન ગણ મન) ના સન્માન અને ગાયન શૈલી અંગે એક નવો અને કડક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. તમામ કેન્દ્રીય સરકારી કચેરીઓ અને રાજ્યપાલોની ઓફિસોને મોકલવામાં આવેલા આ નિર્દેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રગીત વગાડતી કે […]


